________________
જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંકા સાધના, તપસ્યા કરવાની છે. એ માં રોજબરોજનું જીવન છોડીને સ્વજાગૃતિથી ઉપર ઊઠવાનું છે અને તો જ ઉપરની ચેતનાનું પરમ પ્રાપ્તિને રસ્તે જવાનો છે, બીજામાં કાર્ય કરતા કરતા જીવનને અવતરણનું વાતાવરણ રચાશે. નીચેથી પ્રગટ થતો અપ્રતિમ સાદ પરમ સાથે જોડીને પૂર્ણતા મેળવવાનો છે. જીવનના સંગ્રામમાંથી અને ઉપરથી મળતો પરમ કરુણાનો સાથ તે જ એક માત્ર પ્રક્રિયાનું ભાગી જવાનો નહિ પણ તેને સ્વીકારી તેના પર વિજય મેળવવામાં મહત્ત્વ છે. શ્રી અરવિન્દના પ્રતીકમાં તેના અર્થ આ વાત દર્શાવાયેલી છે. તેથી શ્રી અરવિન્દના યોગનો પાયો આ વિશ્વના સત્યમાં અને છે. તેના આનંદમાં રહ્યો છે. તે રીતે આ યોગનો આરંભ સ્ત્ર ક્રાંતિમાં (નીચે ઉતરતો ત્રિકોણ તે સત-ચિત-આનંદનું પ્રતીક છે. ઉપર સમાયેલો છે. તેથી રોજબરોજના નાના મોટા તમામ કાર્યોનું સરખું ચઢતો ત્રિકોણ તે જડત્વમાંથી જીવન, પ્રકાશ અને પ્રેમરૂપે જે મહત્ત્વ છે. તમામ કાર્યો પ્રભુને અર્પણ કરવાના ભાવથી કરવાના અભિપ્સામય પ્રત્યુત્તર પ્રગટ થાય તેનું પ્રતીક છે. એ બન્નેનું મિલન હોઈ, પરમ ચેતના તરફ સતત જાગૃત થવાના આ બધા વાના છે. - વચલો ચતુષ્કોણ - તે પૂર્ણ આવિર્ભાવ છે. એના કેન્દ્રમાં તેથીસ્તો તેમના મતે સંપૂર્ણ જીવન એક યોગ હોવાને પરિણામે, પરમાત્માનો અવતાર - કમળ છે. પાણી ચતુષ્કોણની અંદરનું - આ યોગમાં વ્યક્તિએ ત્રણ સઘન પ્રયત્ન કરવાના છે. એક, દિવ્ય તે બહુરૂપતાનું સૃષ્ટિનું પ્રતીક છે.) ચેતનાની પ્રબળ અભીપ્સા સેવવી અને તે સતત પ્રજવળતી રાખવી.
વાસ્તવમાં આ યોગમાં સ્વની સ્વ દ્વારા ક્રાંતિકારી શોધ છે. બે, દિવ્યચેતના પ્રતિ પૂર્ણ સમર્પણ ભાવ રાખવો અને પરિત્યાગ
પ્રથમ ઉર્ધ્વ ભણી સંક્રાત થતી સ્વ ચેતના સક્રિય થાય છે, અને દ્વારા સતત પરમની ઉત્કટ ચાહના કરવી.
પછી તેને ઊચ્ચ ચેતનાનો પ્રતિસાદ મળે છે. જે એક એવા રૂપાંતરનું પરંતુ આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એક માત્ર વસ્તુની પહેલી સર્જન કરે છે, સમગ્ર મનુષ્ય ચેતનાને ઉત્ક્રાંત કરે છે, એક સ્થાઈ અનિવાર્યતા, પોતાની અંદર અવિચલ શાંતિની સ્થાપના કરવી તે સક્રિય સર્જનાત્મક આધ્યાત્મિક પ્રવાહ તરફ વાળે છે. વ્યક્તિનો છે. જેમ જેમ વ્યક્તિ પોતાની જાતમાં આ પરમ સંવાદિતાનો આ ઊચ્ચ સ્થાઈ ભાવ ટકાવી રાખે છે, શ્રી અરવિન્દ આ ભીતરની અનુભવ કરતો જાય છે, તેમ તેમ તે પરમની કરુણાનો સ્ત્રોત પ્રક્રિયાને કારણભૂત આત્મતત્વને સાઈકિક બીઈંગ કહે છે. જેને આત્મસાત કરતો રહે છે. પોતાનામાં રહેલી શાંતિ આ તમામ આ પ્રક્રિયાના કેન્દ્રમાં રાખ્યું છે. યોગમાં તેનું આગવું સ્થાન છે, પ્રક્રિયાની સાક્ષી બને છે અને એક સહજ ભાવ પ્રવર્તવા માંડે છે. જે વ્યક્તિને સહજ માર્ગદર્શન આપે છે અને તેનું સતત ઉત્થાન
આ યોગા પ્રક્રિયાના આરંભે જ એક વાત સમજી લેવા જેવી કરે છે. એક બૃહદ ચેતનામાં તેને જોડી રાખે છે. છે, આ સમગ્ર વિશ્વ પ્રભુની સ્વયંમાં સ્વયંની લીલા છે, આપણે પરંત આ આખી પ્રક્રિયાનો પ્રબળ સેતુ મા ભગવતીની આ દિવ્ય ચેતનાનું કેન્દ્ર છીએ અને તેની પ્રક્રિયા અને તેની ગતિની કરુણાનો છે. ‘મા’ નામની અતિ મહત્વની પુસ્તિકામાં શ્રી અરવિન્દ કડી છીએ એટલે જ આ યોગને પૂર્ણ યોગ તરીકે ઓળખવામાં આ બ્રહ્માંડના સર્જનમાં આ શક્તિની ભૂમિકાની વાત દર્શાવે છે. આવે છે. રાજયોગ, ભક્તિયોગ અને કર્મયોગ. એમાં ત્રણેનું આ મનુષ્ય જાતિની આ સમગ્ર ઉત્ક્રાંત ચેતનાને વહેવડાવવાનું તેને યોગમાં સાયુજ્ય છે. એમ પણ કહી શકાય. શ્રી અરવિન્દનો યોગ સક્રિય રાખવાનું કાર્ય મા ભગવતીની ચાર શક્તિઓ કરે છે. તે રૂપાંતરનો યોગ છે. અસ્વીકાર નહિ પણ સ્વીકાર કરીને દિવ્ય મહાકાલી, મહાલક્ષ્મી, માં ભગવતી અને મા સરસ્વતી. દરેકની તત્વની હાજરી અનુભવતા આપણી બધી વૃત્તિ, પ્રવૃત્તિનું, રૂપાંતર ચેતનાનું સ્તર અલગ અલગ હોય છે અને તેનું કાર્યક્ષેત્ર પણ. મા દિવ્યતામાં કરવાનું છે, જેથી જે કાંઈ કરીએ તે પરમને અર્પણ કરી સરસ્વતી પરમ સંવાદિતાનું કરણ બને છે. તો મહાલક્ષ્મી અર્થને શકાય. સાધકે આમ સાત્વિકનું જ્યોતિમાં, રાજસિકનું તેજમાં અને શુદ્ધ હાથોમાં જવા પ્રેરે છે. તમસનું શાંતિમાં રૂપાંતર કરવાનું હોય છે.
સૌથી મહત્વની વાત આરંભે જ સાવિત્રીની કાવ્યપંક્તિઓમાં એક મહત્ત્વનું બીજું સ્તર આ યોગમાં આરોહણ અને દર્શાવેલી છે, આ યોગમાં શરીરનો ભોગ નહિ પણ તે દ્વારા યોગનો અવતરણની ભૂમિકાને અનુભવવી તે છે. સામાન્ય રીથે આપણે મહિમા છે. આ ઉત્ક્રાંત ચેતના શરીર અને જગતના અણુ અણુના કશું રૂપાંતર કરવા તત્પર હોતા નથી અને ઉચ્ચ ચેતનાને ઝંખીએ માધ્યમથી કાર્ય કરે છે. ‘મા’ પુસ્તિકામાં એક રહસ્ય શ્રી અરવિન્દ છીએ. આપણે આપણી પ્રાણીજન્ય વૃત્તિઓ અને નિમ્ન સ્તરના ઉદ્ઘાટીત કરે છે. કદાચ તે તેમની આગવી શોધ છે. આ દિવ્ય આવેગોનું આ બૃહદ ચેતનાના સંસ્પર્શથી રૂપાંતર સાધવાનું છે. ચેતનાની હાજરી શરીરમાં તેની મજ્જાઓ અને રુધિરમાં, કોષે પરંતુ આ બે વાત સાથે સાથે શક્ય નથી. આપણે જેવા છીએ કોષમાં અનુભવાવી જોઈએ. આ વાત કદાચ પહેલીવાર આધ્યાત્મિક તેવા રહીએ અને છતાં પરમને પામીએ તે શક્ય નથી. આપણે જીવન સંદર્ભે થઈ છે. આ પુસ્તકમાં શ્રી અરવિન્દ જણાવે છે: ‘તમારી
(ફેબ્રુઆરી - ૨૦૧૮
પ્રબુદ્ધ જીવન