________________
'જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક ક્રાંતિ, સંક્રાંતિ અને ઉત્ક્રાંતિ અરવિંદો.
| ડૉ. રાજેન્દ્ર પટેલ
રાજેન્દ્ર પટેલ જાણીતા કવિ, વાર્તાકાર, વિવેચક છે. હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ, માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી છે. શ્રી અરવિંદ અને રવિન્દ્રનાથ ટાગોરના સાહિત્યના ઊંડા અભ્યાસુ છે.
શ્રી અરવિન્દ આશ્રમના જૂના સાધક ઉદાર પિન્ટોએ એકવાર અરવિન્દના યોગનો પાયો છે. પચ્ચીસ વર્ષની સાધના પછી શ્રી માતાજીને પૂછ્યું, શું પોતે શ્રી અરવિન્દ યોગી ઉપરાંત મહાકવિ પણ છે. તેમનું આ દર્શન યોગસાધના બરોબર કરે છે ને? માતાજીનો જવાબ તેમના માટે તેમના મહાકાવ્ય સાવિત્રીના પર્વ ૧૧ના સર્ગ એકમાં સ્પષ્ટ રીતે આઘાતજનક હતો - “તું યોગસાધના અયોગ્ય રીતે કરે છે.” ઉદારે મૂકેલું છું. પૂછ્યું - “તો તેણે શું કરવું જોઈએ?” માતાજી જે જવાબ આપે છે A divine force shall flow through tissue and cell તે ખૂબ સૂચક છે. તેમનું કહેવું હતું કે - માતાજી જે હવે કહે છે તે And take the charge of breath and speech and act શ્રી અરવિન્દના યોગનો પાયો છે. તે કહે છે કે, “બસ, તું તારી And all the thought shall be a glow of suns જાત મને આપી દે, હું તારા વતીથી યોગ કરીશ. મેં સોપેલું And every feeling a celestial thrill... રોજબરોજનું કામ તું કર્યું જા. તારું કામ એટલું જ છે તું મને (દિવ્ય સંવેદના કરી શક્તિ જાશે બની આ ઈન્દ્રિયોતણી, તારામાં સાધના કરવા દે. બસ આટલું જ.” માતાજી આગળ પૂછે માંસમાટી અને નાડીયંત્ર એક દિવ્ય અદ્ભુત હર્ષને છે “સવારે ઊઠીને પહેલું કાર્ય શું કરે છે?' ઉદાર કહે છે “બ્રશ કરું લહેવાને શક્તિમાન બની જશે, છું.' માતાજી બહુ વહાલથી કહે છે બસ તું જ્યારે બ્રશ કરે છે ત્યારે ને દેહો મર્ચ સામર્થ્ય ધારશે અમૃતત્વનું, મારી જોડે જ તું બ્રશ કરે છે તે અનુભવ. મારી હાજરી અનુભવ. સેન્દ્રિયતત્ત્વની જાલે અને કોશે વાતો કરતા, જમતા, કોઈ પણ કામ કરતા મારી હાજરીનો સતત દિવ્ય એક શક્તિનો સ્ત્રોત ચાલશે અનુભવ કર. હું નાના મોટા દરેક કાર્યોમાં તારી જોડે જ છું તેનો ને શ્વાસોચ્છવાસને વાની ને ક્રિયાનો કાર્યભાર ઉપાડશે.) જીવંત અનુભવ કર.” કશા પણ અવરોધ વગર દિવ્ય તત્ત્વને પોતાની Nature shall live to manifest secret God જાતમાં સહજ પ્રવેશવા દેવું, તેની હાજરી (presence) નો અનુભવ The spirit shall take up human play કરવો તે શ્રી અરવિન્દના યોગનું પ્રવેશદ્વાર છે.
This earthly life become the life divine. શ્રી અરવિન્દ, ૧૭ ઓગષ્ટ ૧૯૪૧ ના રોજ એક સાધકના (જગતી જીવશે ગુપ્ત પ્રભુને પ્રકટાવવા, પત્રના પ્રત્યુત્તરમાં જણાવેલું કે આ યોગના, બે પગથિયાં ખૂબ લઈ સ્વહસ્તમાં લેશે આત્મા લીલા મનુષ્યની, મહત્ત્વના છે. એક, મા ભગવતીના શરણમાં આશરો લેવો તથા જીવન પૃથ્વીનું આ બનશે દિવ્ય જીવન.) દિવ્યજીવન માટે સાધકની અપ્રતિમ અભીપ્સા હોવી. તે માટે ઉપર્યુક્ત મંત્રકવિતા અનુસાર પારંપારિક યોગ કરતા શ્રી જીવનની પ્રત્યેક ક્ષણનું મહત્ત્વ છે. કોઈ કાર્ય કે કોઈ સંજોગોનું અરવિન્દનો યોગ સાવ નવો, જુદો અને સમગ્રતાલક્ષી છે. દિવ્યતાનો હોવું ન હોવું તે ગૌણ બાબત છે. જીવનનું એક માત્ર કેન્દ્ર, એક આ પ્રવાહ, શરીરના કોષોમાં, વાણી અને વર્તનમાં વહેતો રહે માત્ર હેતુ આ પરમ શક્તિ જોડે સાયુજ્ય સાધવું તે છે. તેમણે છે, તેની સભાનતા કેળવતા કેળવતા આ પ્રક્રિયામાં સક્રિય રીતે રચેલી સાધનાની ભુમિકા અને યોગ-પદ્ધતિની વાત કરતાં પહેલા સામેલ થવું તે પહેલી આવશ્યકતા છે. પૃથ્વી ઉપર મનુષ્ય દ્વારા તેમણે યોગ કોને કહ્યો છે તે પણ સમજી લેવું જોઈએ. તેમણે દિવ્યજીવનની સ્થાપના તે આ યોગનું કેન્દ્રસ્થ કાર્ય છે. યોગનો અર્થ પારંપારિક ન લેતા એક વ્યાપક અને વિશિષ્ટ અર્થ શ્રી અરવિન્દના યોગપથનું બીજું પગથિયું, સ્વપૂર્ણતા (self અંકે કર્યો છે. તે સંદર્ભે તેમણે એક વાક્ય આપ્યું છે. All life is perfection) નો છે. સ્વના સાક્ષાત્કારનો છે. સ્વનો લોપ કે તેના Yoga. સંપૂર્ણ જીવન જ એક યોગ છે. તેની પ્રત્યેક ક્ષણ, પરમ નકારનો નહિ પણ તેના સ્વીકારનો છે. સામાન્ય રીતે યોગ સાધના તત્ત્વને પામવાનો એક સંજોગ છે. પરમ તત્ત્વ સાથેનું સાયુજ્ય માટે આપણી સામે બે માર્ગ છે. બે રીત છે. એક પદ્ધતિ છે વૈરાગ્ય રચવું, દરેક પળે તે માટે અભિમુખ થવું તે જ સાચા અર્થમાં શ્રી લઈને સંસારનો ત્યાગ કરવાનો, બીજી પદ્ધતિ છે સંસારમાં રહીને
પ્રબુદ્ધ જીવન
(ફેબ્રુઆરી - ૨૦૧૮)