Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 62
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક મનુષ્યને નડતાં દ્વન્દ્રો પર પણ સમતા કેળવવી જરૂરી છે એટલે આનંદશંકર બા. ધ્રુવે ગુજરાત યુનિવર્સિટીના મુદ્રાલેખમાં સૂચવેલું ગીતાએ “સમર્વ યોગ ઉચ્યતે' એમ કહી સમદૃષ્ટિની આવશ્યક્તા ગીતાસૂત્ર “યો 1:વર્મસુ કૌશનમ્' આપણે ગાંઠે કરી લેવું જોઈએ. પ્રમાણી છે. કર્મનું જે કંઈ ફળ આવે, લાભ થાય કે ગેરલાભ, જય 10 મળે કે પરાજય, સુખ મળે કે દુઃખ એમ કોઈપણ પરિસ્થિતિમાં ૧૮, અભિગમ સોસાયટી, નારાયણનગર રોડ, સમાનભાવ રાખે, કોઈપણ પરિણામને સમજણપૂર્વક સ્વીકારવું પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. એજ છે સાચો કર્મયોગ. આપણાં પ્રસિદ્ધ સાક્ષર સગત શ્રી ફોન : ૦૭૯-૨૬૬૪૪૩૧૨ | મો. ૯૯૨૫૮૩૩૪૦૪ ઈનર એજીનિયરિંગ - ધ્યાનના લાભ સદગુર, ઈશા ફાઉન્ડેશન આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાન એ શક્તિશાળી સાધન છે. પડ તરીકે જુએ છેઃ ભૌતિક શરીર, માનસિક શરીર, પ્રાણિક વૈજ્ઞાનિક અભ્યાસોએ પણ ધ્યાનના ઘણા શારીરિક અને ઉર્જા શરીર, સૂક્ષ્મ શરીર અને પરમાનંદ શરીર. સદગુરુ સમજાવે માનસિક લાભોનું પરિક્ષણ કરેલ છે. છે, ભોતિક, માનસિક અને પ્રાણિક શરીરો યોગ્યપણે ધ્યાન, મૂળભૂત રીતે શરીર અને મનની મર્યાદાઓને પાર સાયાણામાં હથિ તા, એક કુદરતી અભિવ્યક્તિ - પ્રચંડ લઈ જતી પ્રક્રિયા છે. આ ‘આંતરિક ટેકનોલોજી'ના શિક્ષકો તેમજ પ્રસન્નતાની અભિવ્યક્તિ મનુષ્યમાં સહજપણે આવશે. હાલ અભ્યાસુઓ પણ ધ્યાન અને યોગના ઘણા શારીરિક અને માનસિક આપણે આ ત્રણ શરીરોને સતત સીધાણમાં રાખવા માટેની લાભો અનુભવ્યા છે. તાજેતરના વર્ષોમાં ધ્યાન અંગેના વધતા ટેકનાલા ટેકનોલોજી જોઈએ છીએ જેથી પ્રસન્નતા એ આકસ્મિક બનાવ જતા વૈજ્ઞાનિક અભ્યાસો અને સંશોધનોએ આ અનભવોને નહી પરંતુ સામાન્ય સ્થિતિ બને. તમારા માટે એક સ્વાભાવિક સમર્થન પુરું પાડ્યું છે. જીવન બની જાય.” શાત્મવી મહામુદ્રા, એ ઈશાનો પ્રારંભનો અભ્યાસ છે. તે શાભવી મહામુદ્રા ઉપર અભ્યાસો એક પ્રાચીન ક્રિયા છે જેનો લાખો સમર્પિત અભ્યાસુઓ દ્વારા શાશ્મવી મહામુદ્રા ઉપર અલગ અલગ અભ્યાસો થયા છેઃ અભ્યાસ કરાય છે અને તેઓ ભારપૂર્વક નિવેદન કરે છે કે, કેટલાંકે રોગની સ્થિતિ અને ઔષધિય ઉપયોગ ઉપર તેની ધ્યાનના નિયમિત અભ્યાસ થકી તેઓ ભાવનાઓ સંબંધે વધુ અસરને ચકાસેલ છે. કેટલાંકે ખાસ ઋતુસ્ત્રાવની અનિયમિતતા સમતોલપણું, એકાગ્રતા, ફોક્સ, સ્થિરતા અને બહેતર સંદર્ભે, તો કેટલાંકે ઉઘ, હૃદયના અસ્થિર ધબકારા, મગજની સ્વાસ્થનો અનુભવ કરે છે. હકીકતમાં, આ ક્રિયાના નિયમિત પ્રવૃત્તિ વગેરે ઉપર ધ્યાનના લાભોનો અભ્યાસ કરેલ છે. અન્ય અભ્યાસના લાભો માપવા - ક્રિયા દરમ્યાન થતી મગજની પ્રવૃત્તિ અભ્યાસોએ નિયમિત ધ્યાન કરનારાઓમાં સામાન્ય સુખાકારી તેમજ લોકોની તંદુરસ્તી અને સુખાકારીને તે કેવી રીતે અસર અને એકાગ્રતા અંગે સંશોધન કરેલ છે. કરે છે તે - અંગે અનેક વૈજ્ઞાનિક અભ્યાસો થયા છે. | શાશ્મવી મહામુદ્રાનો અભ્યાસ કરવાથી તણાવ અને ઉદ્વેગમાં ક્રિયા કેવી રીતે કાર્ય કરે છે? ઘટાડો, માનસિક સ્કૂર્તિ અને એકાગ્રતામાં સુધારો તથા સ્વ જાગૃકતામાં વધારો થાય છે. તેનો નિયમિત અભ્યાસ મોટા ભાગના લોકો દુઃખી કે અસ્વસ્થ હોવાનું કારણ એ સંબંધી સ્વાથ્યને લાભકર્તા છે અને દવાઓનો ઉપયોગ અટકાવે છે કે ભૌતિક, માનસિક અને પ્રાણિક શરીરો સીધાણ (align છે કે ઓછામાં ઓછું હાઈપરટેન્શન ડિપ્રેશન અને ઋતુસ્ત્રાવના ment) માં હોતા નથી. પ્રશ્નો સહિતના ઘણાં રોગોમાં લેવાતી દવાઓમાં ઘટાડો કરે સદગુરુ કહે છે: “આપણા તંત્રને યુક્તિ-પ્રયુક્તિથી પ્રયોજી છે. આ ક્રિયા, ઈનર એજીનિયરીંગ ઈશાના મુખ્ય કાર્યક્રમનો શકાય તે અંગે ચોક્કસ રીત ઉપલબ્ધ છે. જેનાથી આ શરીર, આ ભાગ છે તે દિવસનો માત્ર ૨૧ મિનિટનો સમય લે છે. મન.. આપણામાંનું રસાયણ આપણે જે રીતે ચાહીએ તે પ્રકારનું આ કોર્સના મોટો ભાગ ઘરના આરામદાયી વાતાવરણમાં કરી કરી શકાય છે.' પરંપરાગતપણે યોગ, મનુષ્યને શરીરના પાંચ શકાય છે. પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140