________________
=
P
જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક જીવન્મુક્ત સાધકો આત્મભાવમાં સદા જાગૃત હોય છે. તેઓ બોધ અહીં હોવાથી આ દૃષ્ટિને પ્રભા દૃષ્ટિ કહેવાય છે. બહિર્ભાવમાં સૂતેલા છે. પરદ્રવ્યના ઉપયોગમાં તેઓ ઉદાસીન છે (૮) પર દષ્ટિ અને સ્વગુણોની અમૃતધારામાં તેઓ વહેતા હોય છે.
પરા દૃષ્ટિમાં સમાધિ હોય છે. આ દૃષ્ટિનું વર્ણન આપતા પરપદાર્થોને વાપરે છે તેઓ, કપડાં અને રોટલી, દાળ આદિ. કહેવામાં આવ્યું : ત્યારે તેમાં તેઓ ઉદાસીન હોય છે. ઉદાસીન ભાવ હોવાને કારણે,
સમાધિનિષ્ઠા તુ પરા, નદાસગ્ન વિવિર્જિતા યોગદૃષ્ટિ રાગ-દ્વેષ આદિ તેમને સ્પર્શતા નથી. અને તેથી, બહિર્ભાવમાં ય
ભાવમા સમુચ્ચય ૧૭૮) તેઓ સુષુપ્ત હોય છે.
ધ્યાનની પ્રગાઢાવસ્થા તે સમાધિ.
ધ્યાતા અલગ હોય, ધ્યેય અલગ હોય અને એ બેઉને જોડતી પ્રભુ મહાવીર દેવે પરમ પાવન શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું : કડી તરીકે ધ્યાન હોય ત્યારે એ અવસ્થાને ધ્યાન કહેવાય છે. સત્તા અમુળી, મુળિયો સયા જાગતિ...” ગૃહસ્થો સૂતેલા છે અને
ધ્યાતા અને ધ્યેય એકાકાર બની જાય, ધ્યાતા પોતાની ચેતનાને મુનિઓ સદા જાગૃત છે.
ધ્યેયમાં ડુબાડી દે, તે સમાધિ. અહીં જાગૃતિનો અર્થ ઉજાગરનો નાનકડો અંશ છે. ત્રણ
આપણે ત્યાં આ પ્રક્રિયાને અભેદ મિલનની પ્રક્રિયા કહેવાય અવસ્થા અત્યારે આપણી પાસે હોય છે : જાગૃતિ, સ્વપ્ન, નિદ્રા.. જાગૃતિ અને સ્વપ્નની કક્ષા એક મનાઈ છે. કારણ કે સ્વપ્નમાં જે રીતે વિકલ્પોનું ઘોડાપૂર ચાલતું હોય છે, એ જ રીતે જાગૃતિમાં
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પરમ તા૨ક શ્રી પણ ચાલતું હોય છે. નિદ્રામાં હોશ ચૂકાઈ જાય છે.
શીતલનાથ પ્રભુની સ્તવનામાં આ પ્રક્રિયાની વાત કરતા કહ્યું : ઉજાગ૨ અવસ્થા આમ તેરમાં ગુણઠાણે છે. પણ તેનો નાનકડો
જ્યોત સે જ્યોત મિલન જબ ધ્યાવત, અંશ જાગૃતિ આદિમાં લાવી શકાય.
હોવત નહિ તબ ન્યારા - ઉજાગરમાં વિકલ્પો નથી હોતા અને હોશ - જાગૃતિ પૂર્ણતયા
જ્યોર્તિમય પરમાત્માનું ધ્યાન સાધક જ્યોર્તિમય બનીને કરે હોય છે. જાગૃતિમાં પણ થોડોક સમય તમે આવો કરી શકો. પછી ત્યારે તે પરમાત્મામાં પોતાની ચેતનાને એકાકાર કરી દે છે. સ્વપ્નાવસ્થા અને નિદ્રાવસ્થાને પણ પકડી શકાય. આથી જ “સંથારા પરા દૃષ્ટિમાં આત્મા શ્રેણિ પર ચઢી વીતરાગ બની કેવળજ્ઞાની પોરિસી'ના સૂત્રમાં વિધાન આવ્યું : “અતરંત પમજ્જએ ભૂમિં.' બને અને મોક્ષે જાય ત્યાં સુધીની પ્રક્રિયા આવી જાય છે. આઠમાંથી સાધકનો દેહ નિદ્રાધીન હોય તોય એ એટલો જાગૃત હોય કે પડખું ચોદમાં ગુણસ્થાનકોને પરા - શ્રેષ્ઠા દૃષ્ટિ આવરી લે છે. પોતાના બદલતી વખતે પડખું ફેરવવાની જગ્યા અને પડખાના ભાગને એ સ્વરૂપ સાથે પૂર્ણ અભેદમિલનની આ પ્રક્રિયા છે. પં જે અત્યારના યોગીઓ આ અવસ્થાને કોલ્યુસ લીપ કહે છે. આ પ્રક્રિયા શાશ્વતીના લયનું અભેદ મિલન છે.
શિવસુ ત્રમાં મહાદેવજીએ કહ્યું છે : ‘મિષ ચતુર્થ થોડા સમય માટે અભેદ મિલન આપણે પણ કરી શકીએ. એ તૈલવદાસેમ્..” ત્રણ અવસ્થાઓમાં ચોથી ઉજાગરનો નાનકડો
અભેદ મિલન પરમ ચેતના સાથેનું કહો કે પોતાના નિર્મળ સ્વરૂપ અંશ ભેળવ્યા કરવો.
સાથેનું કહો.. વાત એક જ છે. ભક્તના લયમાં તે અનુભૂતિ
પરમાનુભૂતિ કહેવાશે. સાધકના લયમાં તે હશે સ્વાનુભૂતિ. ઉજાગરનો નાનકડો અંશ તે ધ્યાન. જ્યાં વિકલ્પો નથી અને આ માટે સરસ માર્ગ આપ્યો : “જ્યોત સે જ્યોત મિલન જબ સ્વગુણાનુભૂતિ કે સ્વરૂપાનુભૂતિ છે.
ધ્યાવત..” જ્યોતિર્મય પરમાત્માનું ધ્યાન - અનુભવ જ્યોતિર્મય પ્રભાષ્ટિમાં ધ્યાનદશા લગભગ રહ્યા કરે છે. ધ્યાનપ્રિયા પ્રભા બનાન કરવું છે. પ્રાયઃ' વિકલ્પો બહુ જ ઓછા હોવાને કારણે રાગ-દ્વેષના, રતિ- શબ્દો પોગલિક છે. વિચારો પણ પોદુગલિક છે. એટલે અરતિના ઝૂલે ઝૂલવાનું નથી થતું. પ્રશમની ધારામાં સતત વહાય ક્ષમાના વાંચન કે ચિંતનથી ધ્યાન ભણી નહિ જવાય. ક્ષમાનો છે અને એથી સુખાનુભૂતિ, આનંદાનુભૂતિ ચાલ્યા કરે છે. અનુભવ તમારી ભીતર થવો જોઈએ. આ દૃષ્ટિનું નામ પ્રભા છે. ભા એટલે તેજ. પ્રકૃષ્ટ તેજસ્વી ભલે એ ક્ષમાનો અનુભવ નાનકડા ઝરણા જેવો હોય. એ ઝરણું પ્રબુદ્ધ જીવન
(ફેબ્રુઆરી - ૨૦૧૮)
(૩૪)