Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 39
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક થવાતું નથી. એનો વેશભૂષા સાથે સંબંધ નથી. પણ માનસિક, “આદિ ગુરૂ કા ચેલા હોકર, મોહકે કાન ફરાઉં, વાચિક અને કાયિક પ્રવૃત્તિ સાથે સંબંધ છે. અને તેથી જ તેઓ ધરમ શુકલ દોય મુદ્રા સોહે, કરૂણાનાદ બજાઉં રે વહાલા.” વેરાવલ રાગમાં કહે છે કે, અને આમ યોગાભ્યાસ માટે ગુરૂશરણની આવશ્યકતા દર્શાવી “તા જોગે ચિત્ત ત્યાઓ રે, વહાલા તા જોગે” છે. કબીરનું સ્મરણ થાય... એટલે કે હે વહાલા, તમે યોગમાં ચિત્ત લગાવો. “ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, આ યોગમાં ચિત્ત લગાવવા માટે તમારે જે કમર પર દોરી બલિહારી ગુરૂ આપકી, જિસને ગોવિંદ દિયો બતાય.” લગાવવાની છે તે સમકિતની સડસઠ બોલની દોરી છે, જે કમરના અથવા મધ્યભાગમાં બાંધવામાં આવે છે, કારણ કે તેમ કરવાથી અન્યત્ર શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે તેમ, ભાગતું મન સ્થિર થઈ જાય છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, યોગના અંગ તરીકે બધા યોગદર્શનકારો બદ્ધકચ્છ થવાનો એવો લક્ષ થયા વિના, ગે ન આત્મવિચાર.” ઉપદેશ આપે છે એટલે કે યોગમાર્ગમાં પ્રવેશ કરવા અખંડ બ્રહ્મચર્ય યોગીઓ કાન વીંધે ને તેમાં મુદ્રા પહેરે છે. ધર્મધ્યાન અને પાલન જરૂરી છે. “પાતાંજલ યોગસૂત્ર'માં યોગના આઠ અંગ છે શુકલધ્યાનની મુદ્રાથી શોભતો હું કરૂણાનાદ બજાવીશ. અને આચાર્ય હરિભદ્રસૂરિજીના “યોગદષ્ટિ સમુચ્ચય'માં પણ કવિ કહે છે કે, યોગીઓ શંખનાદ અથવા બીજા વાજિંત્રો યોગની આઠ દૃષ્ટિ છે. આચાર્ય હેમચંદ્રાચાર્યએ પણ યોગશાસ્ત્રમાં વગાડે છે, પરંતુ હું કરૂણાનાદ કરીને “મા હણો, મા હણો'નો આઠ અંગ બતાવ્યા છે. આમ પ્રથમ અંગ યમ છે જે યોગમાર્ગનો * અવાજ ફેંકીશ અને અંતે કહે છે, પાયો છે. કવિ આનંદઘને અહીં એ વાત કરતાં કહ્યું છે કે, “ઈહ વિધ યોગ સિંહાસન બેઠા, મુગતિ પુરી કું ધ્યાઉં.” સમકિત દોરી શીલ લંગોટી, ધુલ ધુલ ગાઢ ધુલાઉં, આમ ચેતનનું મન યોગમાં આસક્ત થઈ ગયું છે અને તત્ત્વગુફામેં દીપક જોઉં ચેતન રતન જગાઉં રે વહાલા.” યોગસિંહાસન બેસી અજરામર પદનું ધ્યાન કરે છે. આમ અહીં સમકિતની દોરી છે અને શીલની લંગોટી છે. જૈન નાદ વિલુબ્ધો પ્રાનકું, ગિને ન ત્રિણ મુગલોઈ, શાસ્ત્રકાર શીલને યોગના અંગ તરીકે વર્ણવે છે. બ્રહ્મચર્ય એટલે આનંદઘન પ્રભુ પ્રેમ કી, અકથ કહાની કોઈ બ્રહ્મ સ્વરૂપ આત્મા અને ચર્ય એટલે રમણ કરવું. આનંદઘન યોગીના દ્રવ્યશને બદલે ભાવવશ પર મહત્ત્વ આપે છે. યોગને અંતે એ લોકમાં પણ રાગમાં આસક્ત મુગલો પોતાના પ્રાણની તત્ત્વગુફામાં સમ્યગુ જ્ઞાનનો દીપક પ્રગટે છે. ત્યારબાદ આ ભાવ * તણખલા જેટલી પણ કિંમત ગણતો નથી. યોગી પોતાના ચેતન આંગણમાં અષ્ટકર્મની ધૂણી જગાવે છે. કવિ નાદ શબ્દનો યોગીક અર્થ અનાહત નાદ થાય છે. યોગમાં કહે છે, ધીમે ધીમે વધારો કર્યા પછી જ્યારે સ્થિરતા થાય છે ત્યારે અતિ “અષ્ટ કર્મ કંડેલી ધૂની, ધ્યાના અગન જગાઉં, મધુર નાદ અંતરમાંથી ઊઠે છે. એના પર આસક્ત જીવ પોતાના ઉપશમ છનને ભસમ છણાઉં, મલી મલી અંગ લગાઉં રે. . શરીરની પણ દરકાર કરતો નથી. યોગમાં ડૂબેલી વ્યક્તિઓ જગત તરફ બેદરકાર હોય છે. પ્રેમથી તેઓ આ માર્ગ પકડે છે અને પ્રેમ યોગી આનંદઘનની કલ્પના તો જુઓ! તેઓએ ઉપશમને ચારણીનું રૂપ આપ્યું છે. જીવ અનાદિકાળથી આર્તધ્યાન અને ખાતર જ તેઓ તેને નભાવે છે. રૌદ્રધ્યાન રૂપ કર્મબંધ કરે છે અને શુભધ્યાનથી કર્મથી મુક્ત બને સામાન્ય રીતે ભક્ત અને યોગીમાં અંતર માનવામાં આવે છે. આવા ધર્મધ્યાન અને શુભધ્યાનરૂપ અગ્નિમાં કર્મરૂપી છાણાંને છે. ભક્તિમાં સમર્પણ હોય છે. અહીં એક યોગી પાસે ભક્તિ, બાળી પછી તેની રાખ ઉપશમ ગળણાથી ચાળીને કે ભસ્મ શરીર જ્ઞાન અને યોગનો સમન્વય પ્રગટ થાય છે. ઉપર ઘસી ઘસીને લગાવવામાં આવે છે. રાખમાં કચરો કે નાના જેન પરંપરામાં પરમાત્માને પ્રિયતમ માનીને ઉપાસના કાંકરા, કાંકરી વગેરે રહી જાય છે, માટે કવિએ ચાળવાની વાત કરવાની પદ્ધતિ નથી. પરંતુ આનંદઘનજીની રચનાઓમાં વૈષ્ણવ કરી છે. આ ઉપશમ ચાળણી એટલે નિવૃત્તિ ભાવરૂપ ચાળણી. પછી ભક્તિમાર્ગનો પ્રભાવ છે. કબીર, મીરાં, સૂરદાસ અને રૈદાસ આદિ કવિ કહે છે કે, કર્મનાશની ચાવી સદ્ગુરૂ પાસે છે. ગુરૂ વિના જ્ઞાન ભક્ત કવિઓની કવિતા એમણે સાંભળી હશે. પ્રેમ એ હૃદયની નહિ આથી સશુરૂની ઓથે કર્મથી મુક્ત થવાય છે. કવિ કહે છે, સાધારણ ભાવુક સ્થિતિ નથી, પરંતુ આત્માનુભવ જન્ય પ્રભુપ્રેમ (ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રબુદ્ધ જીવુન ૩૯)

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140