________________
'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક આવેલી કુંડલિની શક્તિ, સાડાત્રણ વર્તુળની છે. લોગસ્સના આર્ત અને રૌદ્ર ધ્યાનના ત્યાગ ઉપર, કષાયોના ત્યાગ ઉપર તથા કાઉસગ્ગ દ્વારા આ કુંડલિની શક્તિને જાગૃત કરવાની હોય છે. અશુભ કર્મબંધનના ત્યાગ ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો એટલા માટે લોગસ્સના કાઉસગ્નમાં શ્વાસોચ્છવાસની ક્રિયા પ્રત્યેક છે. શરીર અને ચિત્તની જુદી જુદી અવસ્થાને લક્ષમાં રાખી નીચે પદ સાથે (પાસા ઉસાસા) જોડવાની હોય છે.
પ્રમાણે ચાર કાઉસગ્ગ બતાવવામાં આવ્યા છે : પ્રતિક્રમામાં લોગસ્સનો કાઉસગ્ગ કરાય છે. જેમ પ્રતિક્રમણ (૧) ઉસ્થિત - ઉસ્થિત (૨) ઉસ્થિત - નિવિષ્ટ (૩) ઉપવિષ્ટ ઉસ્થિત મોટું તેમ કાઉસગ્ગ પણ મોટો. દેનિક પ્રતિક્રમણમાં ચાર (૪) ઉપવિષ્ટ - નિવિષ્ટ લોગસ્સનો, પાક્ષિકમાં બારનો, ચાતુર્માસમાં વીસનો અને (૧) ઉસ્થિત - ઉસ્થિત :- કાયોત્સર્ગ મુદ્રામાં સાધક જ્યારે સાંવત્સરિક પ્રતિક્રમણમાં ચાલીસ લોગસ્સ ઉપરાંત એક નવકારનો હલો હોય છે
ઉભો હોય છે અને એનું ચિત્ત જાગ્રત હોય છે, અશુભ ધ્યાનનો એટલે કુલ ૧૦૦૮ શ્વાસોચ્છવાસનો કાઉસગ્ન કરાય છે. કારણ ત્યાગ કરીને શુભ ધ્યાનમાં તે લીન હોય છે ત્યારે ઉસ્થિત - ઉસ્થિત કે ૧૦૦૦ની સંખ્યા મહિમાવંતી છે.
પ્રકારનો કાઉસગ્ગ હોય છે. કાયોત્સર્ગ વિવિધ હેતુઓથી કરાય છે. કોઈ શુભ કાર્યમાં (૨) ઉસ્થિત - નિવિષ્ટ :- સાધક જ્યારે કાઉસગ્ગ ધ્યાનમાં બાધા, વિન કે અંતરાય ન આવે તે માટે પ્રારંભમાં કાઉસગ્ગ કરાય હો હોય ,
હાલ ઉભો હોય, પરંતુ એનું મન સાંસારિક વિષયોમાં રોકાયેલું હોય છે. અને કાર્યની પૂર્ણાહૂતિ પછી પણ કાઉસગ્ગ કરાય છે. ક્રોધ, છે. અર્થાત આર્ત કે રૌદ્ર પ્રકારનું અશુભ ધ્યાન ચિત્તમાં ચાલતું માન, માયા, લોભના ઉપશમ માટે, દુઃખાય કે કર્મક્ષય માટે, હોય તે
માટે, હોય ત્યારે ઉસ્થિત - નિવિષ્ટ પ્રકારનો કાઉસગ્ગ હોય છે. દોષોની આલોચના માટે, શ્રુતદેવતા, શાસનદેવતા વગેરેની
(૩) ઉપવિષ્ટ - ઉસ્થિત :- સાધક વૃદ્ધાવસ્થાને કારણે કે આરાધના માટે, પ્રાયશ્ચિત માટે, જિનેશ્વર પરમાત્માના વંદન -
શારીરિક અશક્તિના કારણે ઉભો રહી શકતો નથી ત્યારે પદ્માસન પૂજન માટે, નવપદ, વીસ-સ્થાનક, સૂરિમંત્ર વગેરેની આરાધના માટે, પ્રતિષ્ઠા, અંજનશલાકા ઈત્યાદિ ક્રિયાઓ પ્રસંગે, દીક્ષા,
અને સુખાસનમાં બેસી કાઉસગ્ગ કરે, પરંતુ એનું જાગ્રત અપ્રમત્ત
ચિત્ત જો ધર્મધ્યાન કે શુક્લ ધ્યાનમાં લીન બન્યું હોય તો તે ઉપવિષ્ટ પદવી, યોગોવહન, ઉપધાન ઈત્યાદિ ક્રિયાઓ પ્રસંગે, સાધુ
- ઉસ્થિત પ્રકારનો કાઉસગ્ગ થાય છે. સાધ્વીઓના કાળધર્મ પ્રસંગે, પાપનો ક્ષય કરવા માટે એમ વિવિધ હેતુઓથી જેન શાસ્ત્રોમાં કાઉસગ્ન કરવાનું વિધાન જોવા
(૪) ઉપવિષ્ટ - નિવિષ્ટ :- સાધક તંદુરસ્ત અને સશક્ત હોય મળે છે.
છતા પ્રમાદ અને આળસને કારણે બેઠા બેઠા કાઉસગ્ગ કરે, વળી કાયોત્સર્ગમાં દેહની મમતાના ત્યાગ ઉપર ભાર મુકાયો છે.
કાઉસગ્નમાં અશુભ વિષયોનું ચિંતન કરે અર્થાત્ એની ચિત્તશક્તિ
પણ ઉદ્ઘ બનવાને બદલે બેઠેલી રહે ત્યારે ઉપવિષ્ટ - નિવિષ્ટ દેહને સ્થિર કર્યો હોય, પરંતુ સ્થૂળ દેહ પ્રત્યે પ્રબળ આસક્તિ રહ્યા
પ્રકારનો કાઉસગ્ન થાય છે. કરતી હોય તો તે કાયોત્સર્ગ માત્ર સ્થળ બની રહે છે. જ્યાં સુધી ' શરીર પ્રત્યેની આસક્તિ છે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધુરી ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ના ૨૯ માં અધ્યયનમાં કાયોત્સર્ગનો રહે છે. સાધનામાં શરીરની મમતા બાધારૂપ બને છે. કારણ કે મહિમા સમજાવ્યો છે. મહાવીરસ્વામીને પ્રશ્ન પૂછવામાં આવે છે : દેહરાગનો ત્યાગ તે સાચા કાઉસગ્નનું પ્રથમ લક્ષણ છે. શરીરની “હે ભગવાન, કાયોત્સર્ગથી જીવને શો લાભ થાય છે?' ભગવાને મમતા ઓછી થતા માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. કહ્યું : “હે આયુષ્યમાન, કાયોત્સર્ગથી ભૂત અને વર્તમાનકાળના દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરવા માટે, દેહાધ્યાસ પ્રાયશ્ચિત - યોગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે. જેમ મજૂર પોતાના છોડવા માટે, આત્મામાં લીન થવા માટે કાયોત્સર્ગ મોટામાં મોટું માથેથી બોજો ઉતારી નાખ્યા પછી હળવો થાય છે, તેમ જીવ સાધન છે.
કાયોત્સર્ગથી કર્મના ભારને ઉતારીને હળવો બને છે. કાયોત્સર્ગથી જિનદાસગણીએ કાઉસગ્નના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છે: દ્રવ્ય પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો જીવ સુખપૂર્વક વિચારે છે.' કાઉસગ્ગ અને ભાવ કાઉસગ્ગ, દ્રવ્ય કાઉસગ્નમાં શરીરની ચંચળતા કાયોત્સર્ગમાં કાયાને એક જ સ્થળે સ્થિર કરવાની પ્રતિજ્ઞા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થાય છે. સાધક જ્યારે લેવાય છે. એની સાથે વાણીના સ્થિરતાની - મૌનની પ્રતિજ્ઞા પણ એવી રીતે દ્રવ્ય કાઉસગ્નમાં સ્થિર થઈને ધર્મધ્યાન અને લેવાય છે અને નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત વિષયનું ધ્યાન કે ચિંતન શુક્લધ્યાનમાં મગ્ન બને છે ત્યારે એનો કાયોત્સર્ગભાવ કાઉસગ્ગ કરાય છે. (ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણ વોસિરામિ) બને છે. ભાવ કાઉસગ્નમાં સાંસારિક વાસનાઓના ત્યાગ ઉપર, કાઉસગ્ગ દ્વારા જન્મજન્માંતરના અશુભ કર્મોનો ઝડપથી ક્ષય કરી
ફેબ્રુઆરી - ૨૦૧૮)
પ્રબુદ્ધ જીવન
૪૭).