________________
'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક હવે આ અધ્યાત્માદિ યોગની પ્રાપ્તિનો કાળ ગ્રંથકાર ભગવંત શુભ અને એક જ વસ્તુનું આલંબન કરનારું ચિત્ત તેને બતાવે છે.
યોગીપુરુષો ધ્યાન કહે છે. આ ધ્યાન પવન વિનાના સ્થાનમાં મૂકેલા ચમે પુગલાવર્તે યો યો શુલ પાલિકા
સ્થિર પ્રદીપ જેવું અને સૂક્ષ્મતત્ત્વોના ચિંતનથી યુક્ત છે. અહીં ભિન્ન ગ્રચિશ્વરિત્રી ચ, તસ્ય ઐતદાહતમ |
શુભધ્યાનમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન સમજવું. જે ભવ્યાત્મા ચરમાવર્તિમાં આવેલો હોય, શુક્લપાક્ષિક હોય, સમતા યોગ તેને કહે છે જ્યાં શુભાશુભ શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષની ગ્રંથિનો ભેદ કરેલો હોય અને ચારિત્રી હોય તેને નહિ રાગ કે નહિ Àષ. માત્ર જ્યાં સમતા - સમભાવ હોય ત્યાં અધ્યાત્મયોગની પ્રાપ્તિ થાય છે. અધિકારીને જ યોગ્ય કાળે સમતા યોગ હોય છે. ઈષ્ટ અનિષ્ટની કલ્પનાથી રહિત ચિત્તની અધ્યાત્મયોગની પ્રાપ્તિ થાય છે.
તુલ્ય વૃત્તિ તેને સમતા યોગ કહેવાય છે. જગતના પદાર્થો વિષયાસક્ત અને પાપાસક્ત માનવીને આ યોગ કદીય પ્રાપ્ત પરિવર્તનશીલ છે. સુંદર પદાર્થ અસુંદર બની જાય છે અને અસુંદર થતો નથી.
પદાર્થ સુંદર બની જતો હોય છે. સુંદરતા કે અસુંદરતા કોઈ વસ્તુમાં અન્તઃકરણની શુદ્ધિ વગર પણ આ યોગ પ્રાપ્ત થતો નથી. નિયત નથી હોતી, માટે પદાર્થોના પરિવર્તનમાં આત્માએ આ અધ્યાત્માદિ યોગ પ્રાપ્ત કરવા માટે તેની પૂર્વસેવા પણ કરવી પલટાવવાની જરૂર નથી. પુદ્ગલ યુગલના રાહે ચાલે, આત્માએ પડે છે. પૂર્વસેવા એટલે યોગરૂપી મહેલનો પાયો. જેમ પાયા વિના આત્માના રાહે ચાલવાનું છે. માટે સકલ સુખના મૂળભૂત એવી મહેલ ન હોય તેમ અધ્યાત્માદિ યોગનો મહેલ પણ યોગની પૂર્વસેવા સમતાના શરણે જવું અત્યંત જરૂરી છે. આ સમતા યોગની પ્રાપ્તિ વગર ચણાતો નથી.
થતાં પર વસ્તુની અપેક્ષા છૂટી જાય છે. યોગની પૂર્વસેવામાં ચાર ગુણો જોઈએ. (૧) દેવગુરુની પૂજા વૃત્તિ સંશય યોગ :- અનન્ય સંયોગથી થયેલી વૃત્તિઓનો ફરી (૨) સદાચાર (૩) ત૫ (૪) મુક્તિના અદ્વેષ.
ન થાય તે રીતે તે તે કાળે પ્રાય થાય તે વૃત્તિસંક્ષય યોગ છે. આત્મા યોગબિંદુના રચયિતા શાસ્ત્રકાર મહર્ષિ અધ્યાત્મયોગનું સ્વરૂપ સ્વભાવથી તરંગરહિત મહાસમુદ્ર સમાન અત્યંત સ્થિર છે. એટલે બતાવે છે.
એનામાં વિકલ્પરૂપ અથવા કાયિક ક્રિયારૂપ વૃત્તિઓ ઘટી શકે નહિ, ઔચિત્યાદુવૃત યુત્તકસ્ય. ધચનાત્તતવ ચિંતન
છતાંય જો હોય તો તે અન્યના સંયોગથી જ થયેલી છે. વિકલ્પરૂપ મૈત્રાદિસારમયજ્ઞ - અધ્યાત્મ તદ્વિદો હિંદુ // ૩૬૮ વૃત્તિઓ મનોદ્રવ્યના સંયોગથી થયેલી છે એનો સંપૂર્ણ ક્ષય
કેવળજ્ઞાનની પ્રાપ્તિકાળે થાય છે અને શરીર સંયોગજન્ય ક્રિયારૂપ ઔચિત્ય સાથે અણવ્રત કે મહાવ્રતથી યુક્ત હોય, મૈત્રી પ્રમોદ,
વૃત્તિઓનો ક્ષય કેવળી અયોગી બને ત્યારે થાય છે. આ રીતે ક્ષય કરુણા માધ્યચ્ય ભાવપ્રધાન એવા મહાત્મા જે જિનોક્ત જીવ
પામેલી વૃત્તિઓ ફરી ઉત્પન્ન થતી નથી. વૃત્તિસંક્ષયથી સર્વ દ્રવ્ય અજીવાદિ તત્ત્વોનું યથાર્થ ચિંતન કરે તેને અધ્યાત્મ કહેવાય છે.
ગુણ પર્યાયને પ્રત્યક્ષ કરાવનારું, સર્વદા સંપૂર્ણ ઉપયોગવાળું આ અધ્યાત્મ યોગ અતિ ભયંકર મોહરૂપી વિષ વિકારનો નાશ
અપ્રતિપાતી એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થાય છે. કરનારો પરમમંત્ર છે. સત્વ અને શીલનો જનક છે. અમરણનો
ત્યારપછી સંપૂર્ણ આયુષ્યકાળ સુધી વિચરી, જગતના આત્માઓને હેતુ હોવાથી અમૃત સમાન છે.
મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવી બાકી રહેલ અઘાતી કર્મોનો ક્ષય કરવા મન સમાધિયુક્ત એ જીવાદિ તત્ત્વનો પુનઃ પુનઃ અભ્યાસ કેવળી સમુઘાત કરે છે. શૈલેશી અવસ્થા પામી સર્વ કર્મોનો ક્ષય અને વધુને વધુ ચિંતન તેને ભાવના યોગ કહેવાય છે. કરી લોકના અગ્રભાગમાં સિદ્ધશીલા પર બિરાજે છે, મોક્ષ પ્રાપ્ત
આ ભાવના યોગથી અશુભ અભ્યાસથી નિવૃત્તિ અને શુભ કરે છે. અભ્યાસની અનુકુળતા પ્રાપ્ત થાય છે અને શુભ ચિત્તની વૃદ્ધિ આવી રીતે મોક્ષની પ્રાપ્તિમાં ઉપાદાનકારણરૂપ જ્ઞાન, દર્શન, થાય છે.
ચારિત્રરૂપ યોગની વિચારણામાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા ધ્યાનયોગનું સ્વરૂપ
અને વૃત્તિસંક્ષય એમ પાંચ પ્રકારના યોગ બતાવ્યા છે. શુભેકાલમ્બનું ચિંત, ધ્યાનમાહુર્મનીષિણ: સ્થિરપ્રદીપસદશ, સૂકમાભોગ સમન્વિતમ્ (યોગબિંદુ)
M. 7014272893
પ્રબુદ્ધ જીવન
(ફેબ્રુઆરી - ૨૦૧૮)