Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 33
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક અહીં બોધસ્થિર થતો હોવાથી આ દૃષ્ટિને સ્થિર દૃષ્ટિ કહેવાઈ અને વ્યવહારનું સમતોલન અહીં પ્રગટે છે. છે. “નમુત્થણ” સૂત્રનું “બોદિયાણ' વિશેષણ આ દૃષ્ટિના સાધકો મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ યાદ આવે : માટે સાર્થક નીવડે છે. બોધિ, સમ્યગુદર્શન પ્રભુ પાસેથી મેળવ્યું. નિશ્ચય દષ્ટિ હૃદયે ધરી છે; (૬) કાન્તા દષ્ટિ : જે પાળે વ્યવહાર; કાન્તા દૃષ્ટિમાં આવેલ સાધકની ઉદાસીન દશા ઘેરી હોય છે. પુણ્યવંત તે પામશે જી, ઉદાસીન શબ્દ એ શબ્દોના સંયોજનથી બનેલ છે. ઉત્ + ભવસમુદ્રનો પાર. આસીન. ઊંચે બેઠેલ ઘટનાની નદીના કિનારે બેઠેલ સાધક. નિશ્ચય દૃષ્ટિના અનુપ્રેક્ષણમાં આત્મતત્ત્વના શુદ્ધ સ્વરૂપનો પૂનમની રાત્રે ગુરુ શિષ્યોથી વીંટળાઈને નદીની ભેખડ પર ખ્યાલ છે, આંશિક અનુભૂતિ પણ આત્મતત્ત્વની છે. એટલે એનો બેઠેલ. અચાનક ગુરુએ શિષ્યોને પૂછ્યું : આપણે જેના પર બેઠા વ્યવહાર માર્ગ નિશ્ચય સાધનાને સમર્થિત કરશે. છીએ એ ભેખડ તૂટી જાય તો શું થાય? શિષ્યો સમજ્યા કે ગુરુદેવ પંડિત પત્રવિજયજી મહારાજે વ્યવહાર સાધના સાધકને નિશ્ચય કંઈક ગુપ્ત વાત ભણી ઈશારો કરી રહ્યા છે અને તેથી તેઓ ગુરુ સાધના ભણી કેવી રીતે લઈ જાય છે તેની સરસ પ્રસ્તુતિ આપી : મુખપ્રેક્ષી બન્યા. ગુરુએ કહ્યું : ભેખડ તૂટે તો શું થાય વળી? પરિસહ સહનાદિક પરમારા, અત્યારે આપણે નદીના કિનારા પર છીએ. પછી આપણે નદીમાં એ સબ હે વ્યવહારા; હોઈએ. દેખીતી રીતે ગુરુ સાધકના અખંડ being તરફ આંગળી નિશ્વય નિજ ગુણ કરણ ઉદારા, ચીંધી રહ્યા હતા. લહત ઉત્તમ ભવ પારા. આપણને બહારી doings થી તમારા being માં શો ફરક પરિષહો : ઠંડી, ગરમી આદિ સહન કરવા તે વ્યવહાર સાધના પડે ? અને નિજ ગુણ સ્થિરતા તે નિશ્ચય સાધના. ઉદાસીન હોવું એટલે being માં હોવું. પરિષહોને સહન કરવાથી દેહ પરની મમતા - દેહાધ્યાસ શિથિલ બને છે. હું એટલે શરીર આ માન્યતા ખરી પડતા પોતાના તીર્થંકર પરમાત્મા નાનપણથી જ આ દૃષ્ટિમાં હોય છે; પરમ શુદ્ધ સ્વરૂપ ભણીની યાત્રા શરૂ થાય છે. ઉદાસીન દશાને કારણે તેમના લગ્નની પ્રક્રિયા ચાલતી હોય કે અહીં બોધ મનોહર બનતો હોઈ આ દૃષ્ટિને કાન્તા દૃષ્ટિ રાજ્યાભિષેકની, પ્રભુ ઉદાસીન ભાવની ધારામાં વહ્યા કરે છે. કહેવાય છે. આ દૃષ્ટિમાં અન્યમુદ્ નામનો દોષ જાય છે. (૭) પ્રભા દષ્ટિ યોગમાર્ગ કે તત્ત્વમાર્ગને છોડીને અન્ય સ્થળે રતિ થવી તે છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકવાળા સાધકો આ દૃષ્ટિમાં છે. અન્યગુરુ કહેવાય વિ. સાધકને પીગલિક કોઈ પણ પ્રવૃત્તિમાં દીક્ષિત જીવનનો બાર મહિનાનો પર્યાય થાય ત્યારે આ દૃષ્ટિમાં રતિ નથી થતી. રહેલ સાધકની ચિત્ત પ્રસન્નતા અનુત્તર વિમાન વાસી દેવોના “પુદ્ગલે હવપ્રવૃત્તિસ્તુ યોગાનાં મનમુક્તમ્..” કહીને છે* નાં મોનમ તમ , કહીને સુખનેય ઓળંગી જાય છે. જ્ઞાનસારે યોગીજનોને બહિર્ભાવથી પરાડમુખ કહ્યા છે. તે બાહ્ય “પંચ વિંશિતિકા'માં આવા સાધકોને જીવન્મુક્ત દશામાં ભાવ - ઉપસતા અહીં સ્પષ્ટ દેખાય. વિચરતા સાધકો તરીકે ઓળખાવાયા છે. કેવા હોય છે એ સાધકો? અહીં ધારણા નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે. ધારણા એટલે “પંચવિંશિતિકા' કહે છેઃ મનને મોક્ષમાર્ગમાં જોડાયેલું રાખવું. અહીં સાધક મનોવિજયી जाग्रत्यात्मनि ते नित्यं, હોય છે. वहिविषु शेरते। આ દૃષ્ટિમાં રહેલ સાધક તત્ત્વની ઊંડી અનુપ્રેક્ષા કરતો હોય उदासतेपरद्रव्ये છે અને વ્યવહાર માર્ગનો પણ તે સમર્થક હોય છે. આમ, નિશ્ચય लीयन्ते स्वगुणामृते।। (ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન ૩૩.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140