Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 35
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક પરમાત્માના વિરાટ ક્ષમાના સમંદરને મળશે. જ્યોર્તિમય બનીને પોતાની ભૂલ સમજાય છે અને એથી તેઓ ઉમેરે છે : “આ પણ તમે જ્યોર્તિમયને મળ્યા. એક ઈચ્છા છે, તે પણ ન હો!” ઉપસંહાર સમાધિનિષ્ઠા તુ પરા, તદાર્સગ વિવર્મિત્ત..” યોગદષ્ટિ સમુચ્ચય ૨૨૮ શ્લોકોમાં ફેલાયેલ મોટો ગ્રંથ છે. પરા દૃષ્ટિમાં, તેનું નામ સુચવે છે તેમ. શ્રેષ્ઠ કોટિની આ અહીં તો ઉપરછલ્લી યાત્રા એ ગ્રંથની કરી છે. દૃષ્ટિમાં સમાધિ છે. પરંતુ તેના પ્રત્યેની સૂક્ષ્મ આસક્તિ પણ નથી. “યોગદૃષ્ટિ સમુચ્ચય' દર્પણ જેવો ગ્રંથ છે. આપણે ક્યાં અટક્યા કારણ કે રાગ ઉપશાંત થયેલ હોય છે, યા ક્ષીણ થયેલ હોય છે આ છીએ કે ભૂલ્યા છીએ એ આ ગ્રંથના સ્વાધ્યાયથી સ્પષ્ટ થાય છે. દૃષ્ટિમાં. એક વહાણનો કપ્તાન, સદીઓ પહેલા, ધ્રુવ કાંટો (દિશાદર્શન - પરમહંત કુમારપાળે “આત્મનિન્દા દ્વાચિંશિકા'માં પોતે યંત્ર) લેવા ગયેલ, વેપારીએ એક સરસ યંત્ર બતાવ્યું. તેમાં નીચે (યથાખ્યાત ચારિત્રમાં આવીને) મોક્ષને વિષે પણ નિરીહ ક્યારે દર્પણ પણ હતું. કપ્તાને પૂછ્યું : આમાં દર્પણની શું જરૂર? વેપારી થશે એ પ્રભુને પૂછ્યું છે. : તમે દિશા ભૂલી જાવ ત્યારે આ યંત્ર દિશા તો બતાવશે જ સાચી, कदा त्वदासाकरणाप्ततत्त्व પણ એ દિશાને કોણ ભૂલી ગયું એની છબિ પણ એ અંકિત કરશે! रत्दक्त्वा मसत्वादिभवैककन्दम । આ ગ્રંથના સ્વાધ્યાય પછી ઘણાં સાધકો નિખાલસ રીતે आत्मैकसारो निरपेक्षवृत्ति એકરાર કરતા હોય છે કે પોતે પ્રથમ દૃષ્ટિમાં હોય એવું પણ તેમને मोक्षेऽप्यनिच्छो भविताऽस्मि नाथ।। લાગતું નથી. આપણા કવિ ઉશનસની એક સરસ પ્રાર્થના છે : “મને કોઈ આઠ દૃષ્ટિઓનું આવું સુરેખ ચિત્ર આપી આપણી દૃષ્ટિને પણ ઈચ્છાનું વળગણ ન હો !' પણ આટલું કહ્યા પછી કવિને ઉઘાડનાર પૂજ્ય હરિભદ્રાચાર્ય ભગવંતના ચરણોમાં વંદના. કોઇનોયUTગો, ગોળો બોરિધમેવાવા ll૧IIયોગવિંશિકા આચાર્ય હરિભદ્રસૂરિએ “યોગવિંશિકા' ગ્રંથમાં મોક્ષસાધનામાં કારણભૂત આત્માનો શુદ્ધ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનારો હોવાથી ‘યોગ” છે. એમ યોગની વ્યાખ્યા કરી છે. ધર્મ એટલે વસ્તુત્વભાવ. આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આવા પરિશુદ્ધ, સર્વથા શુદ્ધ આત્મભાવરૂપ ધર્મનું આચરણ તે યોગ. આત્મા પોતાના શુદ્ધ દર્શન જ્ઞાનમય સ્વભાવમાં વર્તે તે જ વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે અને તે જ યોગ છે. જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો સ્વભાવ હોઈ એ એનો ધર્મ છે તેમ કષાય – અભાવરૂપ નિર્મલતા એ જ આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ આત્માનો ધર્મ છે. અર્થાતુ નિષ્કષાય શુદ્ધ આત્મા એ જ ધર્મ છે. પણ કર્મરૂપ બાહ્ય ઉપાધિના લીધે રાગ - દ્વેષ - મોહાદિ વિભાવ - પરિણામ ઉત્પન્ન થવાથી આત્માની નિર્મળતા અવરોધાય છે. આ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થતા આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશે છે. જેટલા અંશે આ વિભાવ પરિણામરૂપ આવરણ દૂર થાય તેટલા અંશે આત્મધર્મની સિદ્ધિ થાય. આ આત્મધર્મની સિદ્ધિ સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષ પ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર વધતી જઈ અંતે પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટે છે. આમ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરનાર સર્વ પરિશદ્ધ ધર્મવ્યાપાર તે યોગ છે. (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140