________________
'જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીનો સાધનાકાળી
પંન્યાસ ડૉ. શ્રી અરૂણવિજયજી
|
આચાર્ય શ્રી સુબોધસૂરિજીના શિષ્ય પંન્યાસ ડો. શ્રી અરૂણવિજયજી (એમ.એ. પી.એચ.ડી.) અનેક ભાષાઓના જ્ઞાતા, બહુમુખી પ્રતિભાસંપન્ન છે. એમના હિંદી, ગુજરાતી ભાષામાં અનેક મૌલિક ચિંતનાત્મક પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. તેઓશ્રીની સચિત્ર શૈલીના પ્રવચનકાર તરીકે ખ્યાતિ સર્વત્ર પ્રસરી છે. દર વરસે તેઓ ગુજરાતી, હિંદી, સંસ્કૃત ભાષામાં સફળ જ્ઞાનસત્રનું આયોજન કરે છે. વર્તમાનમાં પુના-કાવ્યજ ખાતે “શ્રી મહાવીર રિસર્ચ ફાઉન્ડેશન, ધ્યાન યોગ સાધના કેંદ્ર, વીરાલયમ' ના તેઓ રથાપક છે. પ્રત્યેક અવસર્પિણી કાળખંડમાં ૨૪, તેમજ પ્રત્યેક ઉત્સર્પિણી બીજારોપણ થયું હતું? એ જાણવા માટે ભૂતકાળમાં ડોકિયું કરવું કાળખંડમાં પણ ૨૪ તીર્થકર ભગવંતો નિશ્ચિતપણે થાય જ છે. પડશે. અઢીદ્વીપના ૫ ભરતક્ષેત્રોમાં દરેક અવસર્પિણી કાળખંડમાં ૫ કલ્પસૂત્ર આગમશાસ્ત્ર, આચારાંગ સૂત્રની ચૂલિકા, તેમજ ચોવીસીઓ ૨૪ x ૫ = ૧૨૦ તીર્થકર ભગવંતો નિશ્ચિતપણે ત્રિષષ્ઠી શલાકા ગ્રંથના આધારે જાણવા મળે છે કે આ થાય જ છે, ૫ એરાવત ક્ષેત્રોમાં પણ તેજ પ્રમાણે ૫ ચોવીશીઓ અવસર્પિણીના પ્રથમ તીર્થાધિપતિ ઋષભદેવ ભગવાનના પણ ૫ X ૨૪ = ૧૨૦ તીર્થકર ભગવંતો નિશ્ચિતપણે થાય જ છે. ઘણાં કાળ પૂર્વે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં નયસાર નામનો એક
આ રીતે અવસર્પિણી કાળખંડમાં ૧૨૦ અને ૧૨૦ એમ બન્ને ગૃહસ્થ હતો. મહાવિદેહ ક્ષેત્રો અઢી દ્વીપમાં પાંચ છે. એ પાંચેય મળીને કુલ ૨૪૦ તીર્થકર ભગવંતો થાય છે.
મહાવિદેહ ક્ષેત્રોમાં આરાઓના કાળની વ્યવસ્થા જ નથી. એટલા જેવી રીતે અવસર્પિણી કાળખંડમાં થાય છે એવી જ રીતે માટે જ ત્યાં અવસર્પિણી-ઉત્સર્પિણીની પણ વ્યવસ્થા જ નથી. ઉત્સર્પિણી કાળખંડમાં પણ એવી જ રીતે થાય છે. એવી રીતે દશેય ભરત
ભરત.ઐરાવત ક્ષેત્રમાં જે ચોથો આરો ચાલે છે તેના જેવો કાળ ક્ષેત્રોનાં બન્ને ઉત્સર્પિણી અને અવસર્પિણીના મળીને એક કાળચક્રમાં
પાંચેય મહાવિદેહ ક્ષેત્રોમાં સદા હોય છે. શાશ્વતપણે હોય છે. ૨૪૦ + ૨૪૦ = ૪૮૦ તીર્થકર ભગવંતો થાય છે.
એવા ભાવો ત્યાં સદા રહે છે. આવા કેટલા કાળચક્રો વીત્યા? અનાદિથી અનન્તા કાળમાં
નયસાર વ્યવસાયે એક લાકડાં વેચનારો છે, લાકડાં લાવે છે અનન્તા કાળચક્રો વીતી ગયા છે. દરેક કાળચક્રમાં ૪૮૦ તીર્થકરો
S અને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. નિયમિતપણે એક દિવસ
જંગલમાં જાય છે. લાકડાં ભેગા કરી લીધા પછી લાવેલ ભાથું થતા હોવાથી ગુણાકાર કરીએ તો કેટલો મોટો આંકડો આવશે?
ખોલીને જમવા બેસે છે ત્યાં તેને ભાવના જાગી કે..આજે કોઈ અનન્ત x ૪૮૦ = અનન્તાનન્ત તીર્થકર ભગવંતો ભૂતકાળના
અતિથિ મળી જાય તો ખવડાવીને ખાવું... એટલે ચારેય બાજુની અનન્ત કાળચક્રોમાં થયા છે.
પગ કેડીઓમાં દૂર દૂર નજર દોડાવીને જોયું જો કોઈ અતિથિ આવતાં જે વીતેલા અનન્તા ભૂતકાળમાં અનન્તા કાળચક્રોમાં
દેખાઈ જાય તો સારું. પરંતુ જેઠ મહિનાની સખત ગરમીમાં અખંડપણે નિરંતર થયા જ છે. થતા જ રહ્યા છે. તે જ વ્યવસ્થા
ભરબપોરે કોણ જંગલમાં આવે? પરંતુ જૈન સાધુઓના સમૂહ આગામી અનંતકાળમાં પણ અવિરત ધારાએ અખંડપણે ચાલતી
સવારે પરોઢીયે વિહાર કર્યો હશે તેમાંથી એક વૃદ્ધ સાધુ ધીમે ધીમે જ રહેશે. એનો અર્થ એ થયો કે આગામી અનંતાનંત કાળચક્રોમાં
પાછળ ચાલતા હશે તે રસ્તો ભૂલી ગયા. અને આ જંગલની કેડી પણ અનંતાનંત તીર્થકર ભગવંતો શાશ્વતપણે થતા જ રહેશે. આ
ઉપર આવી ચઢ્યા. તેઓ નયસારને દેખાણા. એટલે દૂરથી અતિથિને અને આવી છે શાશ્વતપણે થતા જ રહેવાની અરિહંત ભગવંતોની,
આવતા જોઈને રાજીનો રેડ થઈ ગયેલો નયસાર નાચી ઉઠ્યો. અને અને ચોવીશીની શાશ્વત અખંડ વ્યવસ્થા. કેવી અદ્ભુત શાશ્વત
સામો લેવા દોડ્યો. મહાત્માને લાવીને ઝાડ નીચે બેસાડીને ખૂબ વ્યવસ્થા છે?
જ વિવેકપૂર્વક વિનંતી કરીને રોટલાનો નાનો ટુકડો વહોરાવ્યો. ભગવાન મહાવીર પ્રભુનો કાળખંડ
પછી પોતાની ભાવના પૂર્ણ થતાં આરોગીને મહાત્માને રસ્તો અંતિમ ૨૭ મા ભવે મહાવીર ભગવાન બન્યા. પરંતુ ભગવાન દેખાડવા જતાં, માર્ગમાં મહાત્માને પૂછ્યું, “હે પૂજ્ય! મેં તો થવાપણાના બીજ ક્યારે કયા ભવમાં? કયા કાળમાં? ક્યાં આપને જંગલની કેડીનો માર્ગ દેખાડ્યો છે, હવે આપ પણ મને રોપણા? ત્યારે તેઓ શું હતા? કયા સ્વરૂપે હતા? કેવી રીતે ભવઅટવીના ભ્રમણથી છૂટવાનો માર્ગ દેખાડો.” એટલે મહાત્માએ
( ૨૨
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી - ૨૦૧૮)