Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 29
________________ 'જૈન ધર્મ અનેં અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં ભીતરી યાત્રાનો આલેખ આચાર્યશ્રી યશોવિજયસૂરિજી ન ઓમકારસૂરિ સમુદાયના અગ્રગણ્ય આચાર્ય શ્રી યશોવિજસૂરિજી ભક્તિયોગપરંપરામાં ઘણાં જાણીતા છે. નરસિંહ, મીરા, કબીર આદિ સંત કવિઓ તેમજ ઝેન, સુફી આદિ ભક્તિ પરંપરાઓનું ઊંડું અધ્યયન તેમના સમન્વયવાદી વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. યોગ અને અધ્યાત્મ ક્ષેત્રે તેમનો અભ્યાસ તેમના પુસ્તકોમાં તેમજ વાચનાઓમાં પ્રતિબિંબિત થાય છે. (જૈન સાહિત્યના ઈતિહાસમાં આચાર્ય હરિભદ્રસૂરિજીનું સ્થાન તમારા યોગનેત્રો ખુલ્યા નથી, તો તમારી પાસે - તથા કથિત અતિ મહત્વનું છે. તેઓ જૈન ધર્મના પૂર્વકાલિન અને ઉત્તરકાલિન વિદ્વાનોની પાસે ગ્રંથ સંસાર જ છે. ઈતિહાસના મધ્યવર્તી સીમાસ્તંભ સમાન હતા. તેઓએ લખેલ હું ધ્રુજી ઊઠ્યો : ગ્રંથસંસાર! સામાન્ય માણસો પાસે પદાર્થોનો ગ્રંથોની સંખ્યા ઘણી મોટી છે. તેઓ ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા સંસાર છે, તો મારા જેવા માણસો પાસે ગ્રંથોનો સંસાર હતો! મનાય છે. જેન યોગ ઉપર લખાયેલ સાહિત્યમાં આચાર્ય ત્યાં પદાર્થોથી અહંતૃપ્તિ હોય, અહીં ગ્રંથો વડે શું થતું હતું? - હરિભદ્રસૂરિએ નવો અધ્યાય શરૂ કર્યો. તેઓ એ પાતં જલ સિવાય કે અહંતૃપ્તિ. યોગપદ્ધતિઓ અને પરિભાષાઓનો જૈન પદ્ધતિ સાથે સમન્વય મને લાગ્યું કે પુજ્યપાદશ્રીએ મારા અસ્તિત્વના સ્તર ઉપર સ્થાપિત કરી જૈન યોગને નવી દિશા પ્રદાન કરી. ‘યોગબિંદુ', લાકડી મારી છે. યાદ આવ્યા પૂજ્ય આનંદનજી મહારાજ : “યોગશતક', “યોગદૃષ્ટિસમુચ્ચય' અને યોગવિંશિકા આ એમના ગુરૂ મોહે મારે શબ્દ કી લાઠી, મુખ્ય ગ્રંથો છે. અહીં “યોગદષ્ટિસમુચ્ચય'માં આચાર્ય શ્રી ચેલે કી મતિ અપરાધીની નાઠી.” યશોવિજયસૂરિની ભીતરી યાત્રાનો આલેખ એમના જ શબ્દોમાં વર્ણવીએ.) હવે મને ખ્યાલ આવ્યો કે ગુરૂદેવે યોગબિંદુ ગ્રંથ વાંચવાનું પહેલાં કેમ કહેલું. સામાન્યતયા, ચાર યોગ ગ્રંથોના સ્વાધ્યાયના પચીસેક વરસનો હું હોઈશ ત્યારે બનેલી એક ઘટના યાદ ક્રમમાં પહેલો ક્રમાંક “યોગશતક'નો આવે છે. છેલ્લે યોગબિંદુ આવે. પૂર્વનું અને પશ્ચિમનું પુષ્કળ હું વાંચ્યા કરતો, પણ સમ્યક આવે છે. પરિણમને અભાવે, દેખીતી રીતે જ, અહંકારનો ફુગ્ગો ફુલાયા ગુરૂદેવને તો મારા અહંકાર પર ચોટ લગાવવી હતી ને! કમાલ કરતો. થઈ યોગબિંદુના સ્વાધ્યાય પછી. ગ્રંથો રહ્યા, ગ્રંથોનો સ્વાધ્યાય ગુરૂદેવ મારી બુદ્ધિ અને અહંકારની જુગલબંધીને કરૂણાથી જોઈ રહ્યો; ગ્રંથોના સંસારને અલવિદા અપાઈ ગઈ. રહ્યા હતા. એકવાર મને તેઓશ્રીએ પૂછ્યું : તું આટલું બધું વાંચે એવું પણ એ વખતે મેં અનુભવેલું કે પૂજ્ય ગુરૂદેવ મને પૂ. છે, પણ તેં પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજને વાંચ્યા કે નહિ? હરિભદ્રસૂરિ મહારાજ ગ્રંથ ગુરૂ તરીકે આપી રહ્યા હતા. જીવનગુરૂના મેં કહ્યું : ના, જી. વરદ્ હસ્તે ગ્રંથગુરૂનું અપાવું. કેટલી તો મોટી એ ઘટના હતી. તેઓશ્રીએ ફરમાવ્યું : હવે એમને તું વાંચ. મેં વિનમ્ર ભાવે પૂછ્યું : સાહેબજી, તેઓશ્રીના કયા ગ્રંથથી ચાર યોગગ્રંથોમાંના એક યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં ભીતરી યાત્રાનો આલેખ મૂકાયો છે, એની થોડીક વાતો પર સ્વાધ્યાય શરૂઆત કરું? કરીએ. તેમનો ઉત્તર હતો : યોગબિંદુ ગ્રંથથી. (૧) મિત્રાદષ્ટિ: મેં “તહરિ' કરી ગુરૂવચનનો સ્વીકાર કર્યો. અગણિત સમયથી ચાલ્યું આવતું મોહનું અંધારઘેરું જોર પાંખું યોગબિંદુ ગ્રંથ વાંચવાનું શરૂ થયું. તેમાં છેલ્લે આવે છે : પડ્યું છે. બોધના પરોઢિયાનો ઉજાશ સાધકના જીવનની ધરતી વિદુષાં શાસ્ત્ર સંસાર; પર આછું અજવાળું આપી રહ્યો છે. સદ્યોગ રહિતા ત્મનામ્ //૫૦૯ // એ ઉજાશને આપણે ગુણાનુરાગ તરીકે ઓળખી શકીએ. (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીતુળ ૨૯ /

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140