Book Title: Prabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 23
________________ 'જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક અર્થ- માહાત્મયપૂર્વક સમજાવીને નવકાર આપ્યો. એ પામીને વીર પ્રભુના જીવની શુભાશુભ પ્રવૃત્તિઓ:સતત સ્મરણ કરતો નયસાર ઘરે આવ્યો. અને ભાવોલ્લાસ ખૂબજ ત્રીજા મરીચિના ભવમાં દીક્ષા લીધી વગેરે સારી - શુભ પ્રવૃત્તિ ઉચ્ચ કક્ષાના વધતાં સતત નવકારનું સ્મરણ ચાલુ જ રાખે છે. કરી ખરી, પરંત ત્રિદંડી બનીને ચારિત્ર બગાડી દીધું. આ દેવ-ગુરૂ-ધર્મ તત્ત્વ સારી રીતે સમજાઈ જતાં અહોભાવ પ્રગટ થતાં ત્રિદંડીપણાના સંસ્કારો તેમને ૧૪ માં ભવ સુધી ચાલ્યા. પરિણામે ગ્રંથભેદ થવાથી શુદ્ધ સમ્યગુ દર્શન પામે છે. આયુષ્ય પૂર્ણ થતાં ૩, ૫, ૬, ૮, ૧૦, ૧૨,૧૪ મા ભવ સુધી ફરી-ફરી ત્રિદંડી દેવલોકે જાય છે. બનતા જ ગયા. આ રીતે સાત ભવોમાં સાત વાર તો ત્રિદંડી થયા. શાસ્ત્રના નિયમાનુસાર જે ભવમાં જીવ સમ્યકત્વને પામે છે એક ભવની ગલતી કેટલા ભવો સુધી ચાલી. શું દર વખતે નવા તે ભવને જ પ્રથમ ભવ ગણવામાં આવે છે. ત્યારથી લઈને મોક્ષે પાપો નહીં થયા હોય? નહીં બંધાયા હોય? જાય ત્યાં સુધીમાં જેટલા ભવો થાય તેટલાની ગણતરી - ગણના બીજી તરફ કુલ મદ કરી બાંધેલુ નીચ ગોત્રકર્મ પણ ઉદયમાં બીજા થાય છે. આ નિયમ પ્રમાણે વીર પ્રભુનો આત્મા નયસારના પ્રથમ આવતા ૫, ૬, ૮, ૧૦, ૧૨ અને ૧૪ માં આ છ ભવોમાં વારંવાર ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત થતાં જ તેમના બીજારોપણ થયાનો ઉલ્લેખ ખ - ફરી ફરી બ્રાહ્મણ બનતા જ ગયા, બનતા જ રહ્યા. આ રીતે ત્રીજા મળે છે. સમ્યકત્વ પ્રાપ્ત થતાં જ તેમનો મોક્ષ નિશ્ચિત થઈ જાય ભવમાં આ ભવમાં આ બે ભૂલો ઘણી મોટી થઈ અને તેના વડે બંધાયેલા છે. આ જ નિયમ સમસ્ત જીવો માટે લાગુ પડે છે. કર્મની સજા તેઓ બરોબર આટલા ભવોમાં ભોગવતા જ રહ્યા. ત્રીજો મરિચિનો ભવ આનાથી પૂરવાર થાય છે કે એક ભવમાં કેટલા પાપો જીવને પ્રથમ ભવમાં ઉપાર્જિત પ્રબલ પુણ્યોદયના આધારે દેવગતિમાં ભવિષ્યના ઘણાં ભવો સુધી ભોગવવા જ પડે છે. દેવ ભવ પૂરો કરીને - આ અવનિતલ ઉપર ઉતરતાં પ્રથમ ચૌદમાં ભવ સધી જે નીચ ગોત્ર કર્મ એકધારૂ ઉદયમાં આવતું તીર્થાધિપતિ પરમાત્મા 22ષભદેવના કુળમાં - પ્રભુના પૌત્ર રૂપે જ રહ્યું છે ત્યાર પછી એવું તો સંતાઈ ગયું કે ૧૪માં ભવ પછી અને ભરત ચક્રવર્તીના પુત્રરૂપે જન્મે છે. મોટા થઈને દાદા , છેક ૨૬માં ભવ સુધી ક્યાંય દેખાયું જ નહીં. ૧૨ ભવો સુધીનો ઋષભદેવની સાથે જ દીક્ષા ગ્રહણ કરે છે. કાળાન્તરે અતિ ગરમી અંતરકાળ રહ્યો અને ૨૬ મો દેવભવ પૂરો થતાં જ ૨૭ માં અંતિમ આદિ સહન ન થતાં ત્રિદંડી બન્યા. પ્રભુ સાથે જ વિચરતા હોવા ભવમાં જતા જ (પ્રવેશતા જ) તરત ઉદયમાં આવે છે. અને તરત છતાં પણ ત્રિદંડી સમજી કોઈ સેવા ન કરતા તેમણે શિષ્ય જ દેવલોકમાંથી ૧૦માં પ્રાણત દેવલોકથી ઉતરતા જ અધવચ્ચે જ બનાવવાનું નક્કી કર્યું. યોગાનુયોગ કપિલ મળી જતાં તેને પણ ઉદયમાં આવીને સિદ્ધાર્થ રાજાના રાજદરબાર તરફ ક્ષત્રિયકુંડગ્રામ દીક્ષા માટે પ્રતિબોધીને પ્રભુ પાસે જવા કહ્યું. પરંતુ કપિલે સામેથી તરફ ત્રિશલા માતાની કુક્ષીમાં જઈ જ રહ્યા હતા, ત્યાં જ અધવચ્ચેથી પૂછી લીધું - કેમ ભગવનું? શું આપની પાસે ધર્મ નથી? ..પિતા, નીચગોત્ર કર્મનો ઉદય થતા જ દિશા બદલાઈ ગઈ અને ત્યં િાં િનો ઉત્તર આપીને સમજાવ્યું કે..હે કપિલ'ધર્મ અહીંયા બ્રાહ્મણકુંડગ્રામ તરફ વળી ગયા. જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા પણ છે, અને ત્યાં પણ છે. આવી રીતે પોતાનું ત્રિદંડીપણું હોવા દેવાનંદાની કુક્ષીમાં જવું પડ્યું. આશ્ચર્યની વાત તો એ છે કે નીચગોત્ર છતાં પરમાત્માની પાસેના ધર્મ સાથે સરખામણી કરતાં સમ્યકત્વ કર્મનો ૯૯ ટકા હિસ્સો તો ૧૪ માં ભવ સુધીમાં જ પૂરો થઈ વમાઈ ગયું. ચૂક્યો હતો. હવે રહ્યો કેટલો? માત્ર છેલ્લો ૧ ટકો. અને તે કેટલા બીજી બાજુ આદીશ્વર પ્રભુના મુખે મરીચિ વિષેની ઉત્તમ જીવની અચક સમયે ઉદયમાં આવે છે? જો આ કર્મને ૧.૨ સેકંડ જ ફક્ત ભવિષ્યવાણી સાંભળીને ભરતજી (પિતા) ચક્રવર્તી મળવા આવ્યા. ઉદયમાં આવવામાં વિલંબ થયો હોત તો તો વીર પ્રભુની આત્મા તેમને ભાવિના તીર્થકર જાણી તે ભાવથી પ્રદક્ષિણા દઈને વંદના ત્રિશલાદેવીની કુક્ષીમાં પ્રવેશી ચુક્યા હોત કારણ કે જીવાત્માને કરી. તે સમયે કુળ મદ કરતાં એટલું ભારે નીચ ગોત્ર કર્મ બાંધ્યું કે વિગ્રહ ગતિમાં એક ભવથી બીજા ભવમાં જતા માત્ર અને માત્ર આ કર્મ જે ત્રીજા ભવનું હોવા છતાં છેક ૨૭ માં ભાવમાં પણ ૨-૪ સમયનો જ સમય લાગે છે. યાદ રાખો મિનિટ કે સેકંડની વાત નથી. આ તો અંગ્રેજી શબ્દો છે. ૧ મિનિટ ૬૦ સેકંડોની થાય મહાવીર નીચકર્મના ઉદયના વિપાકરૂપે દેવાનંદા માતાની છે અને શાસ્ત્ર મુજબ અસંખ્ય સમયોની ૧ આવલિકા થાય છે કુક્ષીમાં ગયા. જો આ નીચ ગોત્ર સત્તામાં જ હોત અથવા ખમી અને અસંખ્ય આવલિકાઓની ૧ સેકંડ સંભવ છે. જ્યાં ૧ આંખના ગયું હોત તો તો તેમને બ્રાહ્મણ કુળમાં જવું જ ન પડત? છેવટે પલકારે અસંખ્ય સમય વીતી જાય છે. તેમાંના ૨-૪ સમય એટલે ૮૨ દિવસો માટે પણ જવું જ પડ્યું અને કર્મફળ ભોગવવું જ પડ્યું. કેટલો નાનકડો સૂક્ષ્મ સમય ગણાય? અને એટલા નાના અલ્પ (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન ૨૩ !

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140