________________
પુણ્ય=
૪૨
અજીવ ૧૪ મોક્ષ = ૯
બંધ ૪
Jain Education International
સચિત્ર નવતત્ત્વ
પાપ-૮૨
જીવ ૧૪
અકામ
આશ્રવ=૪૨
સંવર
૫૩
નિર્જરા = ૧૨
For Private & Personal Use Only
૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૫. આશ્રવ, ૬. સંવર, ૭. નિર્જરા, ૮. બંધ, ૯. મોક્ષ.
જીવ અજ્ઞાનદશાને કારણે પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ કરે છે. જ્ઞાનદશાને પ્રાપ્ત કરી સંવર, નિર્જરા અને મોક્ષને પામે છે. નવ તત્ત્વને શ્રદ્ધીને, એક આત્મા જ ઉપાદેય જાણી, તેને મોક્ષમાં જોડવો તે તત્ત્વનો સાચો પરિચય છે.
હ
સકામ
www.jainelibrary.org