Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
Catalog link: https://jainqq.org/explore/004527/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વનો સરળ પરિચય 7] બંધ (સચિત્ર) શ મોક્ષ cpd જીવ નવતત્ત્વ નામચક્ર ble અજીવ પ hin સંપાદક સુનંદાબહેન વોહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ ૐ અર્હ નમઃ નવતત્ત્વનો સરળ પરિચય (સચિત્ર) વિભાગ ૧ ૨. સંકલન કર્તા સુનંદાબહેન વોહોરા પ્રેક પૂ. આચાર્ય શ્રી ભદ્રંકરસુરી મહારાજી Page #3 -------------------------------------------------------------------------- ________________ 0000000000000000000000000000000 પ્રકાશક: ગુણાનુરાગી મિત્રો એડીસન-પીસ્કાટવે ] અભ્યાસ વર્ગ U.S.A. www.Grows9% 80e 000000008 seasooooooooooo પુસ્તક તમે વાંચો બીજાને વાંચવાની પ્રેરણા આપો. [ પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૯૦ સંવત ૨૦૪૬ નકલ ૧૧૦૦ બીજી આવૃત્તિ ઇ. સ. ૧૯૯૦ સંવત ૨૦૪૬ નકલ ૨૦૦૦ ત્રીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૩ સંવત ૨૦૪૯ નકલ ૧૫૦૦ ચોથી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૫ સંવત ૨૦૫૧ નકલ ૨૦૦૦ પાંચમી આવૃત્તિ ઈ.સ. ૧૯૯૮ સંવત ૨૦૫૫ નકલ ૭૫૦ પ્રાપ્તિ સ્થાન : ૧. સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, ૩. શ્રી કુમારભાઈ ભિમાણી એલીસબ્રીજ, અમદાવાદ - ૭ ૧૩૩૯ જે. એમ. કમ્પાઉન્ડ, ફોન નંબર : ૬૬૩૭૯૫૪ ત્રીજો ભોઈવાડ, મુંબઈ - ૨, ફોન નંબર : ૩૭પ૭૦૧૩. સાંજે ૫ થી ૭ 00000%aa૦૦૦:૦૦:૦૦:4000060%wwwwwwx9s00000000000000 0000004084% 85%99999eeeee ૨. દક્ષાબહેન નિરંજન મહેતા ૩૯, માણેકબાગ સોસાયટી, કંચનદીપ શોપીંગ સેન્ટર સામે, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ - ૧૫ ફોન નંબર : ૪૦૭૯૧૦ સાંજે ૬ થી ૮ 4. Kalpana Pravin N. Shah 992, Menair Drive Lansdale (PA) 19446 U.S.A. Tel: 215-362-5598 e eeeeee0assssssssssssswiseasoooooooooooooooooooooosebisweeeeeewa૦૦૦ewsweewad૦૦૦૦૦૦eeeeee મુદ્રક : ભગવતી ઑફસેટ સી-૧૫ બંસીધર મિલ કમ્પાઉન્ડ, બારડોલપુરા, દરીયાપુર દરવાજા, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ 0 00000000000000000000000 0000000000028%e0%aeeeeeeAAAAA%90%80%%aaosaaos20000000000000 વંદે વિરમ વિભાગ ૧ - ૨ વિષેની કેટલીક સૂચનાઓ આ પુસ્તકમાં પ્રસ્તુત નવતત્ત્વનો અભ્યાસ નવા અને જૂના અભ્યાસીઓ સરળતાથી કરે તે માટે બે વિભાગ અલગ કરવામાં આવ્યા છે. બંનેમાં રજૂઆત તો નવતત્ત્વની છે પણ જેમ ૧ થી ૧૦ ના આંકડા બરાબર શીખ્યા પછી આગળના દસક કે શતકના અંકો શીખવા સરળ પડે છે તેમ આ વિભાગ વિષે છે. પ્રથમ વિભાગમાં નવતત્ત્વની પ્રાથમિક, સરળ અને સંક્ષિપ્ત રજૂઆત કરી છે. વિભાગ બીજામાં તે જ નવતત્ત્વ કંઈ વિશદતાથી અને વિશેષ અર્થગ્રાહ્ય થાય તે રીતે રજૂઆત કરી છે તેમાં થોડું પુનરાવર્તન છે તે સકારણ છે. જેને થોડો અભ્યાસ છે તેણે પ્રાથમિક વિભાગ જોઈ જવો અને પછી બીજા વિભાગનો અભ્યાસ કરવો, છતાં કોઈ અધિકારી કે ગુરુજનો પાસે અભ્યાસ કરવાથી તેમાં શીધ્ર લાભ થશે. રુચિ અને રસ વધતા તત્ત્વોનું રહસ્ય સમજાશે. તત્ત્વ સમજવાનું અઘરું છે તેમ કરી પુસ્તકને ઘરમાં મૂકી દેવું, એવો ભાવ મિથ્યાભાવ મનાય છે, જેથી જ્ઞાનાવરણ ટળતું નથી. સંસારમાં ઘણા અઘરા કાર્યો કર્યાં છે, હવે એક દાવ આ ક્ષેત્રે લગાવવો, જેથી દુર્લભ તેવું સ્વરૂપ દર્શન પ્રાપ્ત થાય કે જે જન્મ-મરણનાં દુ:ખને દૂર કરવાનો સાચો ઊપાય છે, અર્થાતુ સુખપ્રાપ્તિનું સાધન છે. તત્ત્વાર્થની શ્રદ્ધા એ તેનો ઉપાય છે. જે કોઈ મહાત્માઓએ સાચા સુખની પ્રાપ્તિ કરી તે આ ઉપાયથી જ કરી છે. ભવિષ્યમાં પણ તેમ થશે. આપણે વર્તમાનમાં તે ઉપાયને સાધ્ય કરવાનો છે. સવિશેષ તો એ છે કે તત્ત્વજ્ઞાન જીવને સવિચાર આપે છે. ધર્મ જીવનને શુદ્ધ આચાર આપે છે. બંનેના સમન્વયથી સમ્ય દર્શન પ્રગટ થાય છે. પ્રસ્તુત નવતત્ત્વનો સરળ પરિચય પુસ્તક અભ્યાસીઓ માટે લાભદાયી નિવડ્યું છે. સરળ રીતે અભ્યાસ થઈ શકવા યોગ્ય હોવાથી પુસ્તકની માંગણી વધતી જાય છે. આથી આ ચોથી આવૃત્તિ પ્રગટ કરતાં આનંદ થાય છે. “દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આનંદઘન મહારાજ'' વિનીત લેખક SSSSSSSSSSSSSSSSS000000000000000000000000000000000000000 0 S 000000000°°°°°°°E/PP/POOOOOOOOOOOOOOOPI' 68000000000000000000000000000000000289%8B%20%A9Rs8c60099eeeeeeeeeeeeeeeeeeeeeeee20000000000000000000000000 20000000 જ્ઞાન : મોક્ષના ઉપાયનું જ્ઞાન. દર્શન : સમ્યગ જ્ઞાનથી નક્કી થયેલા મોક્ષના ઉપાયો ઉપરની અચળશ્રદ્ધા. ચારિત્ર : સમ્યગ જ્ઞાન-દર્શનથી જાણેલા મોક્ષના ઉપાયની ઉપાસના. Page #5 -------------------------------------------------------------------------- ________________ વંદે શ્રી જ્ઞાતનંદનમ્ પ્રાસંગિક પ્રથમ આવૃત્તિ સમયે સૌને સુવિદિત છે કે નવતત્ત્વનું નિરૂપણ સર્વજ્ઞ પરમાત્માએ કર્યું છે. તેને શ્રી ગણધરાદિ ભગવંતોએ સૂત્રબદ્ધ કર્યું, અને પરંપરાગત આચાર્ય ભગવંતોએ તે શાસ્ત્રબદ્ધ કર્યું. વળી જ્ઞાન પ્રભાવક આત્માર્થીજનોએ તેને સરળ ભાષામાં લોકભોગ્ય પણ બનાવ્યું. આમ નવતત્ત્વ વિષયના નાના મોટા અનેક ગ્રંથો પ્રકાશિત થઈ પ્રસિદ્ધ થયા છે. સદ્ભાગ્યે આ નવતત્ત્વનો અભ્યાસ કરવાની તક પંડિતજનો પાસે મળતી રહી, તેમાં ઘણું ઉચ્ચ તત્ત્વ જાણવા મળ્યું, અને ધર્મશ્રદ્ધા પ્રબળ થઈ. સવિશેષતો આ તત્ત્વનાં સૂક્ષ્મ રહસ્યોને જાણવાથી સર્વજ્ઞ પરમાત્માનો સર્વજ્ઞપણાનો અતિ મહિમા શ્રદ્ધાવંત થયો અને એ જ પ્રભુનો મહાન ઉપકાર છે તેવું ભાન થયું. સમસ્ત વિશ્વનું સુખ આ નવતત્ત્વની શ્રદ્ધામા પ્રગટી શકે છે તેમ કહીએ તો અસ્થાને નથી. અર્થાત એ શ્રદ્ધા ભવમુક્તિનું બીજ છે. પ્રભુના આ ઉપકારનો બદલો વાળવાનું આપણું શું ગજું ? અને નિસ્પૃહ પરમાત્માને તો બદલો શું હોય ? છતાં આ તત્ત્વના અભ્યાસમાં જે લાભ થયો તે અન્યને મળે તેવી ભાવના થઈ. તેમાં યોગાનુયોગ શ્રી કલાપૂર્ણસૂરિ આચાર્ય ભગવંતની તત્ત્વજ્ઞાન પ્રવેશિકા (જૂની આવૃત્તિ) કોઈની પાસે જોવા મળી. અને તે પુસ્તિકા હસ્તગત થતાં પાને પાને નજર ઠરી ગઈ કે આ પુસ્તિકામાં કરેલી રચના સરળ અને લોકભાગ્ય છે. જિજ્ઞાસુઓને એના અભ્યાસ વડે શ્રદ્ધા થાય તો જીવનના સંઘર્ષો ટળી સુખપ્રાપ્ત થઈ શકે તેવું આ તત્ત્વોનું રહસ્ય છે. ૧૯૮૬-૮૭માં પરદેશ જવાનું થતા આ પુસ્તિકા મેળવી પરદેશના સત્સંગીઓને તેનો પરિચય કરાવ્યો પછી તો ક્રમે કરીને ૫૦૦ જેટલી પુસ્તિકા મંગાવી આફ્રિકા, લંડન, અમેરિકા, મુંબઈ, અમદાવાદ જ્યાં જ્યાં અવસર મળ્યો ત્યાં ત્યાં આ પુસ્તિકાના આધારે અધ્યયન વર્ગ ચલાવ્યા. સ્વ-પર શ્રેયની સહજ પ્રવૃત્તિ થઈ તેમાં ઘણો આત્મલાભ થયો. ઇ.સ. ૧૯૮૮માં યોગાનુયોગ કચ્છમાં યાત્રાએ જવાનું થયું ત્યારે આચાર્યશ્રીના દર્શનનો પ્રત્યક્ષ લાભ મળ્યો. તેમણે આ પુસ્તિકાનો અભ્યાસ કેવી રીતે કરાવવો તેનું માર્ગદર્શન પણ આપ્યું. તેઓશ્રીએ આ બાબતમાં પોતાની જે પ્રસન્નતા વ્યક્ત કરી તે મારે માટે શુભ-આશિષ હતી. તેથી આ પુસ્તિકાનો અભ્યાસ પુનઃ પુનઃ થતો રહ્યો. ઘણા જિજ્ઞાસુઓ તત્ત્વરુચિ પ્રત્યે વળ્યા અને તત્ત્વના અભ્યાસથી જીવન પરિવર્તન પામે છે, તે નિઃસંશય છે તેમ તેમનો અનુભવ જાણવા મળ્યો. પૂર્વ પુણ્યયોગે અમદાવાદમાં વિચરતા આચાર્યશ્રી ભગવંત ભદ્રંકર સૂરિશ્વરજીના દર્શનાર્થે જવાનું થતું. તત્ત્વના ગૂઢ રહસ્યોના શબ્દાર્થ કે ભાવાર્થમાં કંઈ મુશ્કેલી પડે ત્યારે તેઓ અનુભવ વડે ઉત્તમ માર્ગદર્શન આપતા. તેવા એક પ્રસંગે તેઓએ સહજ સંકેત કર્યો કે તમારો અભ્યાસ અને લેખન સરળ છે માટે નવતત્ત્વને સરળ ભાષામાં સૌને શીખવતા રહો Page #6 -------------------------------------------------------------------------- ________________ જ અને લખો. મહાત્માઓના વચનને - સૂચનને આજ્ઞારૂપ સમજી અમલ કરવો તે કર્તવ્ય છે. છતાં પૂછાઈ ગયું કે સાહેબજી ! નવતત્ત્વના ગ્રંથો, પુસ્તકો, ટીકાઓ વિગેરેનું નિરૂપણ મહાન મુનિઓએ પંડિતોએ અને અભ્યાસીઓએ કરેલું છે. મારો વિશેષ અભ્યાસ પણ નથી તેથી નવતત્ત્વનું લેખન મારે માટે અઘરું નહિ થાય? સાહેબજી કહે તમે પૂ. શ્રી ઉદયરત્નસૂરીશ્વરજી રચિત નવતત્ત્વ વિસ્તારાર્થ બેત્રણ વાર વાંચો. ન સમજાય તે પૂછજો. પછી પ્રયત્ન કરજો. તેઓના આ આદેશ પ્રમાણે તે ગ્રંથનો અભ્યાસ કર્યો. સવિશેષ તો તેમના સંકેતમાં કૃપા હતી તેમ માની લેખન શરૂ કર્યું. વાસ્તવમાં તો એ સંકલન કે ઉતારો કહીએ તો ચાલે. જો કે મનમાં કંઈક મુંઝવણ હતી પરંતુ યોગાનુયોગ ચાતુર્માસમાં અમદાવાદમાં રહેલા પૂ. શ્રી લાવણ્યશ્રીના પ્રશિષ્યા ચારિત્રશીલ વિદ્વાન વિદૂષી શ્રી નંદિયશા સાધ્વીજીનું યોગ્ય માર્ગદર્શન મળતું રહ્યું તેમનો સહયોગ મળ્યો તેથી નિશ્ચિતતા રહી, છતાં આમાં સ્વતંત્ર કશું નથી પણ એક સંકલન છે. તેમાં કાંઈ પણ ક્ષતિ રહી હોય કે પાઠાંતર થયું હોય તો તે મારી અલ્પતાનો દોષ ગણી સૌ ક્ષમા ધારણ કરે. પંડિતજનો તેને સુધારીને વાંચે તેવી વિનંતિ છે. આ ગ્રંથ લેખનમાં નીચેના ગ્રંથોની સહાય લીધી છે. ૧) આચાર્ય પૂજ્યપાદ શ્રી ઊદયસૂરીશ્વરજી રચિત “નવતત્ત્વ વિસ્તારાર્થ.” ૨) પૂજ્યપાદ આચાર્યશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી રચિત “તત્ત્વજ્ઞાન પ્રવેશિકા.” ૩) વિવેચનકાર પ્રજ્ઞાચક્ષુ શ્રી પંડિત સુખલાલજી રચિત “શ્રી તત્ત્વાર્થસૂત્ર.” ૪) પૂજ્યપાદ મુનિ શ્રી જિતેન્દ્ર વિજયજી મહારાજ રચિત “સચિત્ર નવતત્ત્વ' માંથી ચિત્રોનું સંકલન. આવા ધાર્મિક ગ્રંથનું લેખન અધ્યયન એ વાસ્તવમાં તો તપની આરાધના છે. આજનો પ્રવર્તમાન યુગ બુદ્ધિપ્રધાન છે છતાં આશ્ચર્ય છે કે બુદ્ધિમાનો સાચા સુખનો ઉપાય શોધી સકતા નથી. વિજ્ઞાનના વિકાસ સાથે અતૃપ્તિનું દુઃખ વિકાસ પામ્યું છે. તેનું નિવારણ બુદ્ધિની વૃદ્ધિથી નહિ પણ બુદ્ધિની શુદ્ધિથી થાય છે. તે શુદ્ધિ તત્ત્વના અભ્યાસ અને શ્રદ્ધાથી થવી સંભવ છે. અર્થાત્ સાચા સુખની ચાવી તત્ત્વની શ્રદ્ધાથી મળે છે. માટે સુખના અભિલાષી સૌ ભવ્ય આત્માઓ આ નવતત્ત્વનો સરળ પરિચય પ્રેમપૂર્વક શ્રદ્ધા સહિત કરશે તો તેમને અપૂર્વ લાભ થશે તે નિઃશક છે. પ્રસ્તુત પુસ્તકનો અભ્યાસ સરળતાથી થવાને કારણે પુસ્તકોની માંગ વધતી રહી છે. લગભગ ૧૦,000 જેવા જિજ્ઞાસુઓએ પ્રસ્તુત પુસ્તકનો અભ્યાસ કર્યો છે. આથી ક્રમશઃ આ પાંચમી આવૃત્તિ પ્રગટ થઈ શકી છે. પ્રસ્તુત પુસ્તકમાં ગુણાનુરાગી અમેરીકાના જિજ્ઞાસુઓનો સહયોગ મળ્યો છે. અભિવાદન, સુનંદાબહેન % B%85%90%80%E0%AA%A6% 95%e0%86%e0aa96 %%B9%89 % 80%% Page #7 -------------------------------------------------------------------------- ________________ આભાર દર્શન પ્રસ્તુત પુસ્તક પ્રકાશનમાં વિવિધરૂપે મળેલા સહયોગ બદલ આભાર માનું છું - (૧) પ્રેરકદાતા પૂજ્યપાદ આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજી. (૨) પૂજ્યપાદ આચાર્ય શ્રી કલાપૂર્ણસુરીશ્વરજી. (૩) અર્થસહયોગ - શ્રી ત્રીકમલાલ મહાસુખરામ ફાઉન્ડેશન (૪) માર્ગદર્શન માટે વિદૂષી સાધ્વી મહારાજશ્રી નંદીયશાજી (૫) પ્રત્યક્ષ કે પરોક્ષપણે પૂ. શ્રી ગ્રંથકારોનો કે જેમના ગ્રંથનો આધાર લેવામાં આવ્યો છે. (૬) પૂજ્યપાદ મુનિ શ્રી જિતેન્દ્ર વિજયજી મહારાજ રચિત ‘સચિત્ર નવતત્ત્વ’ (ચિત્રોનું સંકલન). (૭) અભ્યાસી જિજ્ઞાસુઓ જે આ પુસ્તકને આવકારશે તે સૌનો આભાર. (૮) પાંચમી આવૃત્તિનો અર્થસહયોગ અમેરીકાના જિજ્ઞાસુઓએ આપ્યો છે. ઘર ઘર ચર્ચા રહે ધર્મકી, દુષ્કૃત દુષ્કર હો જાવે; જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફળ સબ પાવે. વિનીત સુનંદાબહેન Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરીજીની શુભાશીપ જ્ઞાનસાર કર્મવિપાક ચિંતન તમારા સુખના કારણ અને દુઃખના કારણ જાણવા માટે તમારે કર્મનું તત્વજ્ઞાન મેળવવું જ પડશે. સકલ વિશ્વ પર જે કર્મોનો ગજબ પ્રભાવ છે, તે કર્મોને ઓળખ્યા વિના કેમ ચાલી શકે ? આપણાં તમામ સુખદુઃખો કર્મોના આધારે છે. એ વાત સમજાયા પછી આપણે આપણાં સુખદુઃખના નિમિત્ત બીજા જીવોને નહિ બનાવીયે. અહીં આપેલું ચિંતન તમે એકાગ્ર બનીને કરજો. તમને તેમાંથી તેજકિરણ પ્રાપ્ત થશે. પરમાત્મા જે સર્વકાળે છે, સર્વત્ર છે, સર્વ સમર્થ છે, સર્વના છે તે પરમાત્મા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુનંદાબહેન વહોરા લિખીત શિષ્ટ આદિત્યની સૂચિ પુસ્તકનું નામ શ્રી કલ્પસૂત્ર કથાસાર પાંચમી આવૃત્તિ શાંતિપથ દર્શન ભા-૧ તાત્ત્વિક લેખો શાંતિપથ દર્શન ભા-૨ તાત્ત્વિક અનુવાદ નવતત્ત્વનો સરળ પરિચય પાંચમી આવૃત્તિ મુક્તિબીજ સમ્યગદર્શન પરિચય અંતરનાદ ૩૦૦ પદો સ્તવનો, ત્રીજી આવૃત્તિ ત્રકાળિક આત્મવિજ્ઞાન (સ્વ. પન્નાભાઈ) તત્ત્વ મીમાંસા (તત્ત્વાર્થાધિગમ) અધ્યાત્મસાર (ભાવાર્થ) ૧૦. આતમ ઝંખે છૂટકારો (સમાધિ શતક) ૧૧. પુદું ગલનો પરિવાર પરમાર્થની પ્રાપ્તિ ૧૨. મંગલમય યોગ (યોગસાર ભાવાર્થ). ૧૩. સર્વેષ મૈત્રી ચાર ભાવના ૧૪. ઋણ મુક્તિ દાનાદિ ચાર ધર્મ ૧૫. શ્રુત સાગરના બિંદુ ૨. સાહિત્ય પ્રાપ્તિ સ્થાનઃ સુનંદાબહેન વોહોરા. દક્ષાબહેન મહેતા ૫, મહાવીર સોસાયટી, ૩૯, માણેકબાગ સોસાયટી, એલીસબ્રીજ, પાલડી, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ફોનઃ ૬૫૮૯૩૬૫સાંજે ૫થી ૭ ફોન : ૪૦૭૯૧૦ સાંજે ૬થી ૮ ધાર્મિક વિવિધ વિષયોની કેસેટ મળી શકશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રાથમિક વિભાગ - ૧ પાઠ : ૧ નવતત્ત્વ . . . . . . . . . . . . . . . . . ૧ પાઠ : ૨ નવતત્ત્વનો પ્રથમ વિચાર-વિવેક . . . . . પાઠ : ૩ ૧, જીવતત્ત્વ : સંસારી જીવને જાણવાના અન્ય પ્રકાર પાઠ : ૪ જીવના દસ પ્રાણ . . . . . . . . પાઠ : ૫ ૨, અજીવતત્ત્વ . . . . . . . . . . . પાઠ : ૬ સૃષ્ટિની રચનાના છ દ્રવ્ય . . . . પાઠ : ૭ પુદ્ગલના વર્ણાદિનું સ્વરૂપ . . . પાઠ : ૮ ૩, પુણ્યતત્ત્વ . પાઠ : ૯ ૪, પાપતત્ત્વ . . . . . . . પાઠ : ૧૦ ૫, આશ્રવતત્ત્વ . . . . . પાઠ : ૧૧ ૬, સંવરતત્ત્વ . . . . પાઠ : ૧૨ ૭, નિર્જરાતત્ત્વ . . . . પાઠ : ૧૩ ૮, બંધતત્ત્વ . . . . . . . . . . . . . પાઠ : ૧૪ ૯, મોક્ષતત્ત્વ . . . . . . . . . જ • • • • • • • • • • • • • • • ૧૦ વિભાગ - ૨ પાઠ : ૧૫ નવતત્ત્વના ભેદ અને વ્યાખ્યા . . . . પાઠ : ૧૬ જોયાદિ સ્વરૂપ . પાઠ : ૧૭ ૧, જીવતત્ત્વ . . . . . . પાદ : ૧૮ પર્યાપ્તિનું સ્વરૂપ . . . . . . . . . . . . પાઠ : ૧૯ જીવનાં દસ પ્રાણ . . . . . . . . . . . . પાઠ : ૨૦ એકેન્દ્રિયાદિ જીવોનું સ્વરૂપ . . . . પાઠ : ૨૧ જીવના લક્ષણ . . પાઠ : ૨૨ ઇંદ્રિય-પ્રાણ-પર્યાપ્તિનો કોઠો . . . . પાઠ : ૨૩ ૨, અજીવતત્ત્વ . . . . . . . . . . . . . . . ૪૩ 80000000000000000000060 6 96 • • • • • • • . . ૪૦ 80% Page #11 -------------------------------------------------------------------------- ________________ 0 0 8888888 • • • • • , , , , , ૬૧ 8 8 પાઠ : ૨૪ પુગલનાં વિશેષ લક્ષણો . . . . . પાઠ : ૨૫ કાળનું સ્વરૂપ . . . . . . . . . પાઠ : ૨૬ ઉત્સર્પિણી - અવસર્પિણી . . . . . . . પાઠ : ૨૭ ૩, પુણ્ય તત્ત્વ . . . . . . . . . . . પાઠઃ ૨૮ પુણ્યથી મળતાં સુખના ૪૨ પ્રકારો . . . . . પાઠઃ ૨૯ પુણ્ય-પાપ-કર્મની કેટલીક વિશેષતાઓ . . . . . પાઠ : ૩૦ ૪, પાપતત્ત્વનું સ્વરૂપ . . . . . . . . પાઠ : ૩૧ પાપનાં ફળના ૮૨ પ્રકારો . . પાઠ : ૩૨ ૫, આશ્રવ તત્ત્વ પાઠ : ૩૩ ૬, સંવર તત્ત્વ . . . . . . . . પાઠ : ૩૪ ૭, નિર્જરા તત્ત્વ પાઠઃ ૩૫ ૮, બંધતત્ત્વ તથા કર્મનું સ્વરૂપ . . . . . . . . . . પાઠ : ૩૬ કર્મ પ્રકૃતિનું વિશેષ સ્વરૂપ. ૧, જ્ઞાનાવરણીય કર્મ . . . ૮૭ પાઠ : ૩૭ દર્શનાવરણીય કર્મ . . . . . . . . . . . પાઠ : ૩૮ ૩, વેદનીય કર્મ- ૪, મોહનીય કર્મ . . . પાઠ : ૩૯ કષાયના ૧૬ ભેદો . પાઠ : ૪૦ ૫, આયુષ્યકર્મ . . . . . . પાઠ : ૪૧ ૬, નામકર્મ . . . . . . પાઠઃ ૪૨ ૭, ગોત્રકર્મ, ૮, અંતરાયકર્મ . . પાઠ : ૪૩ વેશ્યાનું સ્વરૂપ . . . . . . . . . પાઠઃ ૪૪ ૯, મોક્ષનું સ્વરૂપ . . . . . . . . પાઠ : ૪૫ પરમસુખ સ્વરૂપ મોક્ષનાં સાધનો . . . . . . . . ૧૧૩ પાઠ : ૪૬ સભ્ય દૃષ્ટિ આત્માનો પરિચય . . . . . . પાઠ : ૪૭ આત્મબ્રાંતિને ટાળો, તે ભવરોગ છે . . . . . . . ૧૧૯ પાઠઃ ૪૮ આત્માનો આધ્યાત્મિક વિકાસ (ગુણ સ્થાનક) . . . સ્વાધ્યાય (પ્રશ્ન) . . . . . . . . . . • • • 888888888888888888 • • • , , , ૯O • • • • • ૧૦૧ 090666666666666666664444544660000000000000000000000000000000oooooooooooooooooooo 888888888888888888 ૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ 000 પ્રાથમિક વિભાગ પાઠ - ૧ હું કોણ છું? હું જીવ છું, આત્મા છું. કેવો છું ? સત્ - ચિત્ - આનંદ – સ્વરૂપ છું. કર્મના સંયોગે શરીરધારી છું. સ્વભાવે દેહાદિથી ભિન્ન છું. જીવનું લક્ષણ શું છે? જીવ, ચેતના લક્ષણવાળો-ઉપયોગ સહિત છે. જીવ શું છે? જીવ એક પદાર્થ - તત્ત્વ છે. - તત્ત્વ શું છે ? તત્ત્વ એટલે વસ્તુનું સ્વરૂપ છે. તત્ત્વ કેટલાં છે ? મૂળભૂત તત્ત્વ બે છે : ૧. જીવ, ૨. અજીવ. જીવ-અજીવને સમજવા તેનો વિસ્તાર કરતાં સર્વજ્ઞ પરમાત્માએ નવ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. આ તત્ત્વને જાણીને શું કરશો ! જિનવર પ્રણીત આ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ જાણી તેની યથાર્થ શ્રદ્ધા કરી, સમ્યગુદર્શન પ્રાપ્ત કરી, જન્મમરણાદિથી મુક્ત થઈશું. તત્વાર્થ શ્રદ્ધાને સમ્યગદર્શનમ્ શ્રી ઉમાસ્વાતિ આચાર્ય તત્ત્વાર્થ સૂત્ર. 0 000000000000 નવતત્વ 9*| Bરુ ( / % I nin જીવ મોક્ષ સ્વરૂપ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ નવતવ જીવાજીવા પુર્ણ પાવાસવ સંવરો ય નિરણા, બધો મકો ય તહા નવતરા હૃતિ નાયબ્રા. અર્થ - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ અને નવ તત્ત્વો જાણવા યોગ્ય છે. wwwwwwwwwwwwwx૦૦૦૦ તવનાં વ્યાખ્યા 8980 ગામ - જીવ. 9 99999999999999999980 www૭૦૦%96%ews જે % e છે www w 000 BSNESSESSMENTSINESSSSSSSSSSSSSSSSSSS ચૈિતન્ય સહિત છે. જીવે છે. પ્રાણોને ધારણ કરે છે. જ્ઞાન દર્શન ઉપયોગ સહિત છે. માનવ, દેવ, પશુ પક્ષી વગેરે. અજીવ ચેતના રહિત છે. પ્રાણ કે ઉપયોગ લક્ષણ રહિત છે. વસ્ત્ર, પાત્ર, ખાટલા, પાટલા વાહન વિગેરે. પુણ્ય શુભકર્મ તે પુણ્ય, જેના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય. પાપ અશુભકર્મ તે પાપ છે, જેના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય. આશ્રવ કર્મને આવવાના દ્વાર – મિથ્યાત્વાદિ હતુ. જેના દ્વારા કર્મો આવે છે. સંવર આવતાં કર્મોનું સંયમાદિ દ્વારા અટકવું. ૭. | નિર્જરા કર્મનો અંશે અંશે તપાદિ દ્વારા ક્ષય થવો. બંધ આત્માના પ્રદેશો અને કર્મરજોનું દૂધપાણીની જેમ એકમેક થઈ જવાનો સ્વભાવ. કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો, આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું આ નવતત્વો એ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ છે. વિશ્વની રચના સ્વયં સંચાલિત છે. આ નવ તત્ત્વ જીવ અને અજીવ તત્ત્વને સમજવા માટે છે. જો નવ તત્ત્વોને યથાર્થપણે સમજાય તો જીવ ઘણા સંતાપ અને દુઃખથી મુક્ત થઈ શકે. જ્યાં સુધી જીવ શુભાશુભ કર્મ સાથે જોડાયેલા છે, ત્યાં સુધી સંસાર છે. શુભાશુભ કર્મોનો છેદ થતાં જીવ પોતાના સહજ સ્વાભાવિક એવા મોક્ષને પામે છે. $ $ $ મોક્ષ કરો, $ wwwwwwwww sex00000000000 w : 00 05 90990989999999999 મૂળ લક્ષ્મીનું મૂળ, સર્વ સુખોનું મૂળ, ધર્મનું મૂળ, કલ્યાણ-મંગળનું મૂળ વિનય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય= ૪૨ અજીવ ૧૪ મોક્ષ = ૯ બંધ ૪ સચિત્ર નવતત્ત્વ પાપ-૮૨ જીવ ૧૪ અકામ આશ્રવ=૪૨ સંવર ૫૩ નિર્જરા = ૧૨ ૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૫. આશ્રવ, ૬. સંવર, ૭. નિર્જરા, ૮. બંધ, ૯. મોક્ષ. જીવ અજ્ઞાનદશાને કારણે પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ કરે છે. જ્ઞાનદશાને પ્રાપ્ત કરી સંવર, નિર્જરા અને મોક્ષને પામે છે. નવ તત્ત્વને શ્રદ્ધીને, એક આત્મા જ ઉપાદેય જાણી, તેને મોક્ષમાં જોડવો તે તત્ત્વનો સાચો પરિચય છે. હ સકામ Page #15 -------------------------------------------------------------------------- ________________ 4000 પાઠ : ૨ નવતત્વનો પ્રથમ વિચાર - વિવેક 000000000000000000000000 નવતત્ત્વની શ્રદ્ધા માટે વિવેકના ત્રણ પ્રકાર છેઃ ૧. શેય, ૨. ઉપાદેય, ૩. હેય. 0000000૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 0 નામ વ્યાખ્યા તવ. શેય જાણવા યોગ્ય જીવ - અજીવ આદરવા યોગ્ય પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ. ઉપાદેય હેય ત્યાગ કરવા યોગ્ય પાપ, આશ્રવ, બંધ. %80%90%%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦990999999;&####### જa 088 ###00000%Booooos 800000000000000 વિશેષ નોંધઃ પુણ્ય આત્માની શક્તિ કે ગુણ નથી. શુભપ્રવૃત્તિના નિમિત્તે ઉપજતા શુભભાવનું પરિણામ પુણ્ય છે: તે શુભ આશ્રવ છે. અને આશ્રવ માત્ર ત્યાગવા યોગ્ય છે. તો પછી પુણ્ય ઉપાદેય શા માટે? નિશ્ચયનયથી તો પુણ્ય ત્યાગવાયોગ્ય હેય છે. પરંતુ ધર્મમાર્ગમાં ઉપયોગી માનવદેહ અને અન્ય સંયોગો પુણ્યના નિમિત્તે મળે છે. વળી અશુભ ભાવથી દૂર રહેવા પ્રથમ શુભભાવ હોય છે. તેથી કેવળ તે ભોમિયારૂપ છે. માર્ગ મળ્યા પછી તેની ઉપયોગિતા તું ન હોય ત્યારે તે સ્વયં દૂર થઈ જાય છે. પુણ્ય મોક્ષનું સાધન કે સાધ્ય નથી. મોક્ષનું સાધન શુદ્ધ ઉપયોગ છે. તેની પ્રથમની ભૂમિકા કથંચિત શુભભાવ છે. સંવર, નિર્જરા શુભ અધ્યવસાય છે. પરંતુ તે કર્મોને અટકાવવાના અને નિર્જરવાના તત્ત્વો હોવાથી તે આત્મશક્તિરૂપ છે; તેથી તે જીવના પ્રકાર ગણાય છે. જગતમાં મુખ્ય તત્ત્વ તો બે છે, ૧. જીવ અને ૨. અજીવ. તેનો વિસ્તાર એટલે શું નવતત્વ. જીવમાં ગણાતાં તત્ત્વો ચાર છે. જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ. અજીવમાં ગણાતા તત્ત્વો પાંચ છે. અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ. જુઓ પુણ્યતત્ત્વને અજીવના ખાતામાં મૂક્યું કારણ કે તે જીવનો ભાવ નથી; પણ શુભાશ્રવ છે. e boooooooooo%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ એક પ્રકારે : બે પ્રકારે : ત્રણ પ્રકારે : ચાર પ્રકારે : પાંચ પ્રકારે : છ પ્રકારે ત્રસ પાઠ : ૩ સંસારી જીવને બીજા કયા પ્રકારે જાણશો ? સ્થાવર : | સ્થાવર : : પૃથ્વીય ચેતનાલક્ષણથી સર્વ જીવો સમાન છે. ત્રસ (હાલે ચાલે તેવા), સ્થાવર (સ્થિર રહે તે). સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુસકલિંગ. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક (ગતિ પ્રમાણે). એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય, પંચેન્દ્રિય. પૃથ્વીકાય, અપકાય (પાણી), તેઉકાય (અગ્નિ), વાયુકાય, વનસ્પતિકાય (પાંચ સ્થાવર) ત્રસકાય. જીવના છ પ્રકારનું સચિત્ર પ્રતીક ચૈતન્ય આપફાય ૨ કાન જીભ સ ૫ ઈન્દ્રિય 20sta નપુંસક વેદ આંખ નાક -ચામડી 14105124 શ્રી વન સાતિકાય પુરુષ ગત પ્રસકાય ત્રાસ પડવાથી કે સુખ દુઃખના પ્રયોજનથી સ્વયં હાલી ચાલી શકે તેવાં. બે ઇંદ્રિયથી માંડીને પાંચ ઈન્દ્રિયવાળા. ત્રાસ પડવા છતાં સ્વયં હાલી ચાલી ન શકે. સૂક્ષ્મ નિગોદથી માંડીને સર્વ એકેન્દ્રિય જીવો. પૃથ્વીકાય, અપકાય (પાણી), તેઉકાય (અગ્નિ), વાયુકાય અને વનસ્પતિકાય. ૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિય જીવો સાધારણ વનસ્પતિકાય પ્રત્યેક વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય (કંદમૂળ) GooooooooooooooooooooA%9998%96 છowewyeeswoopw0woowwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwxwwwviews New %80%AA % 8 2%80%90998900000000000000000000000000000 એકેન્દ્રિય જીવો ઃ દરેક પ્રકારની સચિત માટી, દરેક પ્રકારનાં પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એકેન્દ્રિય જીવો છે. સાધારણ વનસ્પતિ ઃ તમામ પ્રકારના કંદમૂળ, પ્રત્યેક વનસ્પતિ :- ફળ, ફળાદિ, શાકભાજી. બે ઈદ્રિય જીવો wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww કાકા S iiiiiiiiiા wil: " સ 0 00000000000000000 * iા ** I RD) પદ બે ઇન્દ્રિયવાળા જીવ ૭ (૧) S બે ઈદ્રિયજીવો ઃ ૧. શંખ, ૨. છીપ, ૩. વાળા, ૪. અળસીયા, ૫. કાષ્ઠકીડો, ૬. મામણ, ૭. કોડાકોડી. જો છે Page #18 -------------------------------------------------------------------------- ________________ G G ત્રણ ઈન્દિયવાળા જીવ ૫ તેઈદ્રિય જીવો :- ૧. માંકડ, ૨. ધોળીજુ, ૩. ઇયળ, ૪. ગીંગોડા, પ. ગોકળગાય, ૬. કાળી જ મંકોડા, ૮. ઉધઈ. ૨ 3 ચાર ઈન્દ્રિયોના જીવ ચઉરિન્દ્રિય જીવો ઃ ૧. પતંગિયું, ૨. માખી, ૩. કરોળિયો, ૪. વીંછી, ૫.વાંદો, ૬. તીડ, ૭. મચ્છર, ૮. ભમરો. ચાર ઇન્દ્રિયો સુધીના જીવો અસંજ્ઞી છે. આ ચારે પ્રકારના જીવો અસંશી છે. 3 Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૪ R – ૮_ * સંજ્ઞી પંચેન્દિર્ય જલચશે ! સંજ્ઞી પંચેન્દ્રીય જીવો : જળચર પ્રાણીઓ, સંજ્ઞી = વિચારયુક્ત મનવાળા ૧. મગર, ૨. દેડકો, ૩. માછલી, ૪. કરચલો, ૫. આઠપગો, ૬. સીલ, ૭. કાચબો, ૮. ઢેલ. #6666668036632666666666 * * જિ * * T) 0 તથી ૯ : %%%65%66%6696%%6F%%%%%%% - સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણીઓ %98 [ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો : સ્થળચર ૧. ગોરિલો, ૨. વાનર, ૩. ગરોળી, ૪. નોળિયો, પ. ઘો, ૬. હાથી, ૭. અજગર, ૮. ગાય, ૯. સિંહ, ૧૦. ઘોડો. - -- Page #20 -------------------------------------------------------------------------- ________________ @ %9%e0% 'પણN 0 ક 8 8888999666688820000000000000 . %80%8090%80%80%8 2 98888888888 36039888222238888 ક ૧૦, . / પટ પર સંજ્ઞી પંચેન્દ્રિયે-ખશરે શું સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ઃ આકાશગામી – ખેચર ૧ થી ૪ વૃક્ષ પર બેઠેલો રોમજ પક્ષી, ૫. ચર્મજ ચામાચિડીયું, ૬. બીડેલી પાંખવાળું, ૭ અને ૮ ઉઘાડી પાંખવાળા, ૯થી ૧૧ રોમજ પક્ષી. 80000000000000000000000000000000000000000000000000000000000000% 80%80 ક 99200000002 સર્વ પ્રકારના જીવો : દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી. સિદ્ધ મુક્તાત્મા શરીરધારી નથી પણ તેમની છેલ્લી શરીર અવસ્થાની આકૃતિ છે. 0 Page #21 -------------------------------------------------------------------------- ________________ * 8060 પાઠ : ૪ જીવના દસમાણ સચિત્ર પ્રાણ શું છે? શરીરના સંયોગમાં આત્માને જીવવાનું સાધન તે પ્રાણ છે. તેના બે પ્રકાર છે. ૧. દ્રવ્યપ્રાણ, ૨. ભાવપ્રાણ. તમામ સંસારી જીવને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ બંને હોય છે. ઈદ્રિયો અનુસાર દ્રવ્ય પ્રાણ હોય છે. સિદ્ધજીવોને કેવળ શુદ્ધ ભાવપ્રાણ હોય છે. દ્રવ્યપ્રાણ ભાવપ્રાણ પાંચ ઈદ્રિય - ૫ દર્શન મનાદિ બળ - ૩ શ્વાસોચ્છુવાસ ચારિત્ર – વીતરાગતા (ક્રિયા) આયુષ્ય - વિર્ય (શક્તિ) %89%8B %aa%a8%e000000000000000000000000000000000000000000000000 ee %% e જ્ઞાન 0% aa%b0%90%80%AA %%E0%AA%B8%EB%98% 20800005 ::"" Cowe0 99099 ચામડી કાન જીવના દસ પ્રાણ મનાથમા ) ISE / કાવ્યબળ સ્વબળ. (in T- તે . એ છે છે (10) ' 89000ooooooooooooooooo00000000000000000000000000000wwwwww અન.. .....: No : ' 'ES' થી તો પાંચ ઇન્દ્રિયોનાં નામ: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચલુઈન્દ્રિય, શ્રોત્રેજિય. ત્રણ બળ - મનબળ, વચનબળ, કાયબળ. Page #22 -------------------------------------------------------------------------- ________________ અજીવ તત્ત્વ શું છે ? અજીવ જડ – જેનામાં જીવ નથી તે. નામ ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. પુદ્ગલાસ્તિકાય ૫. કાળ - આ અજીવ તત્ત્વ એટલે પુદ્ગલ, ખાટલા, પાટલા, વસ્ત્ર, પાત્ર, ટેબલ, ખુરશી, ઘર-નગર ઇત્યાદિ અનેક વસ્તુઓ ઉપરાંત સૃષ્ટિમાં કોઈ અજીવ તત્ત્વો એવા પણ છે કે જે આપણે ચક્ષુ દ્વારા જોઈ શકતા નથી. તેઓ આપણને મૂક સેવક તરીકે સહાય કરે છે. અને સમસ્ત વિશ્વમાં વ્યાપી રહ્યાં છે. તે અજીવ દ્રવ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. તે પાંચ પ્રકારે છે. પાઠ : ૫ ૨ અજીવતત્ત્વ ઘર્માસ્તિકાય આકાશાસ્તિકાય વક્ષણ ગતિસહાયક (જીવ અને પુદ્ગલને) સ્થિતિ સહાયક "1 "" જગા આપવામાં સહાયક, સર્વ પદાર્થોને વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું વસ્તુના પરિવર્તનમાં સહાયક અજીવ તત્ત્વ અધર્માસ્તિકાય પગલાસ્તિકાય કાળ અસ્તિ પ્રદેશ, કાય = સમૂહ પ્રદેશોનો સમુહ તે અસ્તિકાય. જીવ, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, અસ્તિકાય છે. પ્રદેશોના સમૂહરૂપે છે. કાળ એક પ્રદેશી છે તેથી અસ્તિકાય નથી. ૧૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૬ સુષ્ટિની રચનાનાં છ દ્રવ્યો w wwww જગતની રચનામાં છ દ્રવ્યો છે. જે સ્વયં સ્વસંચાલિત ક્રિયાવાળા છે. સૃષ્ટિમાં વ્યાપેલા છે. અને સૌના ગુણ પ્રમાણે પરિણમનશીલ હોય છે. આ સૃષ્ટિ કોઈ બનાવતું કે બગાડતું નથી. પણ આ છ દ્રવ્યોના ગુણધર્મોની કાર્યશીલતા વડે સ્વયં સંચાલન થયા કરે છે. છ દ્રવ્યોના નામ : ૧. જીવાસ્તિકાય, ૨. પુદ્ગલાસ્તિકાય, ૩. ધર્માસ્તિકાય, ૪. અધર્માસ્તિકાય, ૫. આકાશાસ્તિકાય ૬. કાળ. %%80000000000wwwxwessessessessweeeeeeeeeswax છ દ્રવ્યોનું વર્ગીકરણ 090288 092SOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO888888888888888200 ' પ અસ્તિકાય દ્રવ્યો ૫ અજીવ દ્રવ્યો વચેતનદ્રવ્ય ૧ રૂપી પ અરૂપી દ્રવ્યો ૧ જીવાસ્તિકાય ધર્માસ્તિકાય જીવ પુદગલાસ્તિકાય જીવાસ્તિકાય ૨ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય ૩ અધમસ્તિકાય આકાશાસ્તિકાય અધર્માસ્તિકાય ૪ આકાશાસ્તિકાય પુક્લાસ્તિકાય આકાશાસ્તિકાય ૫ પુદ્ગલાસ્તિકાય કાળ કાળ (અપ્રદેશી) 22000 GOOOOOOOOOOOOOOOOOOOOOOOO અરૂપી દ્રવ્યો પોતાના ગુણધર્મથી જણાય છે. જેમકે ધર્માસ્તિકાયનો ગુણ જીવ અને યુગલને ગતિમાં નિમિત્ત થવાનો છે. જીવ ચૈતન્ય લક્ષણથી જડ દ્રવ્યોથી જુદો જણાય છે. અજીવમાં અરૂપી દ્રવ્યો છે પણ તે ગુણ સામાન્ય છે. પુદ્ગલ દ્રવ્ય એક જ રૂપી છે તે તેના વર્ણાદિથી સમજાય છે. wwwwwwwwwwwwwwwwx0000000wwwwwwwwwwwwwwwwwwwહ૦%90% 88%D8%% પુદ્દભરાવું, મળવું, ગલ -ગળવું, ખરી જવું. આથી પુદ્ગલ દ્રવ્ય વિનાશી કહેવાય છે. OOO09098980988820099999999999999999866 0909898888989 અસ્તિકાય દ્રવ્યમાં કાળ નથી કારણ કે તે અપ્રદેશ છે. અજીવ દ્રવ્યોમાં જીવ નથી કારણ કે જીવ ચેતન છે. અરૂપી દ્રવ્યોમાં પુદ્ગલ નથી કારણ કે તે વર્ણાદિવાળું છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૭ પુગલના વણદિનું સ્વરૂપ F%6Qwwwwwwwwwwwwwwwwwwww ગુણ અર્થ કોના જેવો વર્ણ - પાંચ કાળો કૃષ્ણ નીલ વાદળી - જે છે $ 7| લોહિત હારિદ્ર શ્વેત રાતો પીળો ધોળો કાજળ મોરપીંછ મજીઠ હળદર સફેદશંખ રસ - પાંચ તીખો કડવો જે છે 4 તિક્ત કટુક કષાય આલ્ફ મધુર તરો સુંઠ-મરી લીમડા ત્રિફળા આંબલી સાકર ખાટો મીઠો | સ્પર્શ - આઠ wee0aa9%e00000000000000000000000000000000000000000000000000000000ee8%e0%b0%e0%69% 6 શીત ઠંડો ઉષ્ણ સ્નિગ્ધ ગરમ ચીકણો જે છે 4 હિમ-બરફ અગ્નિ તેલ-દિવેલ રાખ રુક્ષ લઘુ લુખો હલકો છે | છે. ભારે લોખંડ સુંવાળો માખણ. કર્કશ ખરબચડો કરવત ગંધ - બે સુરભિગંધ સુગંધ કસ્તુરી ૨. | દુરભિગંધ લસણ આ પ્રકારો કેવળ પુદ્ગલ પદાર્થોને હોય છે. અન્ય અરૂપી દ્રવ્યમાં હોતા નથી. પુદ્ગલ રૂપી દ્રવ્ય છે. તિક્તનો અર્થ કડવો અને કટુનો અર્થ તીખો પણ કહી શકાય %8 - %% દુર્ગંધ %9899090% 6 Page #25 -------------------------------------------------------------------------- ________________ #sooooooooooooooooooooooooooooooooooooooooooo000 ૯૦%e0%e0%e0%e0%999999999999999999998 પાઠ : ૮ ૩ પુણ્યતત્ત્વ પુણ્ય - શુભકર્મ - શુભભાવથી થતો શુભબંધ તથા ઉદય, જેના ઉદય વડે સંસારમાં સુખના સાધન - સંયોગની પ્રાપ્તિ થાય. ઉત્તમ પુણ્યના ઉદય વડે ધર્મની પ્રાપ્તિ થાય. તમે કેવું સુખ ઇચ્છો છો ? સંસારનું ક્ષણિક સુખ ? કે મોક્ષનું શાશ્વત સુખ? પુણ્ય સંસારના સુખનું સાધન છે. જ્ઞાન મોક્ષના સુખનું સાધન છે. ઉત્તમ પુણ્ય મોક્ષ માર્ગમાં ભોમિયાનું કામ કરે છે. એવા ઉત્તમ પુણ્ય માટે સતદેવ, સતગુરુ, સતુધર્મનું આરાધન પરમાર્થના લક્ષે કરવું. પુણ્ય બંધના હેતુઓ 9000 0000000000000000000000000000000000000000000000 ૦૦૦૦૦૦૦૦ %%w૭૦૦ - વધતી 000696969696969696969 -જution 000 સાતત્ર a૦૩૦૭ન્ડ યા સ્પાનદાન " " હરદન : “જલH " "શયન દન ” 800000000000000000000000000003eeeee0%99%69840%a4%a પુણ્ય બંધના હેતુઓ : સુપાત્રે દાન, જિનભક્તિ, ગુરુજનોની સેવા, મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ, અનુકંપાદાનમાં દુઃખી દરિદ્રજીવોની આવશ્યકતા જાણી સહાય કરવી. દયારૂપ ધર્મનું પાલન કરવું. Page #26 -------------------------------------------------------------------------- ________________ T પાપ-અશુભતત્ત્વ છે. અશુભબંધી થતો પાપનો બંધ અને ઉદય. પાપ કર્મના ઉદયથી જીવ સંસારના અનેક પ્રકારના દુઃખ ભોગવે છે. ચારે ગતિમાં ભમે છે. ધર્મ કે સુખ પામતો નથી. જીવને દુઃખ આપનારા આ પાપ અઢાર પ્રકારના છે. જેને અઢાર પાપ સ્થાનક કહેવામાં આવે છે. તેનું રુદ્ર રૂપ જાણી તેનાથી દૂર રહેવું. ૧. હિંસા ૨. અસત્ય ૩. ચોરી ૪. મૈથુન ૫. પરિગ્રહ ૬. ક્રોધ ૭. માન ૮. માયા ૯. લોભ ૧૦. રાગ ૧૧. દ્વેષ પાઠ : ૯ ૪ પાતત્વ અઢાર પાપાનક પાપને રહેવાનાં સ્થાનો : કોઈપણ જીવના પ્રાણનો ઘાત કરવો, દુઃખ આપવું, રાગાદિભાવ તે ભાવ હિંસા છે. – : થોડા સુખ કે લોભ ખાતર અસત્ય વચન બોલવાં. : માલિકને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લઈ લેવી. : વિષય વાસનાનું - કામનું સેવન કરવું. : સાંસારિક સચિત - અચિત ઘણી વસ્તુઓનો સંગ્રહ કરવો. : ગુસ્સો, આક્રોશ, રીસ, ઇર્ષા, અબોલા કરવા. : હું મોટો છું, રૂપવાન, ગુણવાન છું ઇત્યાદિ અહંકાર કરવો. : મમત્વ, છળ, પ્રપંચ, દગો, ઠગવાપણું, છેતરપીંડી કરવી. : તૃષ્ણા, અસંતોષ, ખૂબ મેળવવાની ઇચ્છા કરવી. : ચેતન – અચેતન દ્રવ્યો પ્રત્યે સ્નેહ થવો. : ઇર્ષા, અદેખાઈ કરી દુઃખી થવું. • કોઈની સાથે ઝઘડો સંઘર્ષ કરવો. ૧૨. કલહ ૧૩. અભ્યાખ્યાન : કોઈના ઉપર કલંક આરોપ મૂકવા. ૧૪. વૈશુન્ય • કોઈની ચાડી ચુગલી કરવી. ૧૫. તિ - અતિ : મનપસંદ વસ્તુમાં હર્ષ અને અણગમતી વસ્તુમાં દ્વેષ કરવો. ૧૬. પ૨ પરિવાદ : પારકી નિંદા, કૂથલી કરવી. ૧૭. માયા મૃષાવાદઃ માયાપૂર્વક અસત્ય બોલવું. ૧૮. મિથ્યાત્વશલ્ય ઃ તત્ત્વની વિપરીત શ્રદ્ધા કરવી. ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ હિંસા માન પાપ બંધના હેતુઓ અલ્યાખ્યાન (ન) રાગ દ્વેષ વિ માયા જૂઠ ર ન્ય માયામૃષાવાદ ૧૬ લૉલે ರಣ થય (6) રતિ અર ક્રોધ વિ ધ્યા ત્વ શલ્ય Page #28 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ જેના વડે કર્મોનો પ્રવાહ આવે, આશ્રવના હેતુઓ મુખ્ય પાંચ છે તેના ભેદ ૪૨ છે. પાંચ પ્રકાર આશ્રવના ૪૨ ભેદ. પાંચ ઇંદ્રિયોનો અસંયમ ક્રોધ, માન, માયા, લોભ, કષાયનાભાવ પાંચ પ્રકારના (હિંસાદિ) અવ્રત અવિરત : કાય યોગ - મન વચન કાયાના યોગની શુભાશુભ પ્રવૃત્તિ કાયિક વિવિધ ક્રિયાઓ - જે હિંસાદિ પ્રવૃત્તિઓ અઢાર પાપસ્થાનક અને આરંભ પરિગ્રહવાળી છે. પ્રમાદ પાઠ : ૧૦ ૫ આશ્રવતત્ત્વ 20 : : મિથ્યાત્ત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદ. નાવમાં છિદ્રો પડે ત્યારે તેમાં પાણીનો પ્રવાહ આવે અને નાવ સમુદ્રમાં ડૂબી જાય. તેમ આત્મા અજ્ઞાનવશ અસંયમ સેવે તો આશ્રવના છિદ્રો દ્વારા કર્મનો પ્રવાહ આવે અને જીવ ભવ સમુદ્રમાં ડૂબી જાય. શુભકર્મ તે શુભાશ્રવ છે. અશુભકર્મ તે અશુભાશ્રવ છે. માટે બંને આશ્રવને જીવે રોકવા જરૂરી છે. આશ્રવનાં મૂળ પાંચ પ્રકારને રોકવા કારણ કે તે કર્મબંધના કારણો છે. મિથ્યાત્ત્વ : સદેવ-ગુરુ-ધર્મમાં અશ્રદ્ધા. અસન્દેવ-કુગુરુ-અધર્મમાં શ્રદ્ધા. દેહાદિમાં સુખની માન્યતા. તત્ત્વની વિપરીત માન્યતા. તે સમક્તિના ગુણને આવરણ કરે છે. r વ્રત પચ્ચખ્ખાણ રહિત અસંયમ. : ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાય. મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ. ધર્મમાં અનાદર, અરૂચિ, વિષય કષાયમાં રતિ, રાગકથા અને નિદ્રા. (વિશેષ વિસ્તાર વિભાગ ૨ માં છે.) ૧૭ ર = ભૃ ૪ ૨૫ કુલ ૪૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ સંવર - કર્મના આવતા પ્રવાહને રોકનારી આત્મશક્તિ. આશ્રવ વડે કર્મનો પ્રવાહ આવે છે. સંવર વડે કર્મનો પ્રવાહ રોકાય છે. ૧. દ્રવ્ય સંવર : જ્ઞાનાવરણાદિ કર્મના પ્રવાહનું રોકાઈ જવું. ૨. ભાવ સંવર : આત્માના રાગાદિ પરિણામનું રોકાઈ જવું. અર્થાત્ આત્માનું જ્ઞાન-સ્વભાવમાં રહેવું. બાવીસ પરિષહ : દસ યતિધર્મ : ૧. ઇર્યા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, ૫. પારિયા પનિકા સમિતિ. ત્રણ ગુપ્તિ : બારભાવના : પાઠ : ૧૧ ૬ સંવરતત્ત્વ પાંચ ચરિત્ર : કર્મના પ્રવાહને રોકવાનાં સાધનો ક્યા છે ? પાંચ સમિતિ – સમ્યગ્ પ્રકારે પ્રવૃત્તિ કરવી. પ્રવૃત્તિને ગોપવવી. નિવૃત્ત થવું. મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. અનુકૂળતા કે પ્રતિકૂળતાઓમાં સમતા રાખવી . ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, શૌચ, સંયમ, સત્ય, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય. અનિત્ય, અશરણ, સંસાર, અન્યત્વ, એકત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, ધર્મ અને બોધિધર્મ. સામાયિક આદિ શુદ્ધ આચરણ. ૧૮ m ૨૨ ૧૦ કુલ આ સંવર ધર્મના અધિકારી મુખ્યત્વે મુનિ છે. છતાં વ્રતધારી સાધક કે સમકીતિ શ્રાવકને સંવર તત્ત્વ સાધ્ય છે. સંવરની આત્મ શક્તિ દ્વારા આવતો પ્રવાહ અટકે છે, પણ અનાદિકાળથી સત્તામાં પડેલા કર્મોનો નાશ કરવા માટે શું કરશો ? તે માટે નિર્જરાતત્ત્વ સાધન છે. ૧૨ ૫ ૫૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા - સત્તામાં રહેલાં અને ઉદયમાં આવતાં કર્મોને નાશ કરવાની આત્મશક્તિ તે નિર્જરા છે. તેના બે પ્રકાર છે : પાઠ : ૧૨ છ નિર્જરાતત્ત્વ - નિર્જરી કે ખરી જવું ૧. અકામ નિર્જરા : ઉદયમાં આવેલાં કર્મ તેના કાળે નષ્ટ થાય છે, પણ તે સમયે ઉપયોગ ઉદય કર્મમાં જોડાયેલો હોવાથી વિભાવદશાને કારણે નવો અનુબંધ કરે છે. તેથી તે કર્મોનું ખરવું અકામ નિર્જરા છે. ૨. સકામ નિર્જરા : જ્ઞાની – મુનિને હોય છે. ઉદયવર્તી કર્મો સાથે ઉપયોગની તદ્રુપતા ન હોવાથી, ઉપયોગ શુદ્ધ જ્ઞાનમય હોવાથી કર્મો નાશ પામે છે. અને નવો બંધ તેવો થતો નથી. તે સકામ નિર્જરાતત્ત્વ છે. ૧. દ્રવ્યનિર્જરા : ૨. ભાવનિર્જરા : બાર પ્રકારના તપ બાહ્ય ૧. ૨. ૩. ૪. ૫. ૬. આત્મ પ્રદેશોથી કર્મપરમાણુઓનું ક્રમે ક્રમે ક્ષીણ થવું. વિભાવજનિત રાગાદિ ભાવકર્મનું ક્રમે ક્રમે ક્ષીણ થવું. નિર્જરા થવાનું સાધન તપ છે. તપ-ઇચ્છાનું અટકવું, નિરોધ થવો કે શમાઈ જવું. ‘ઇચ્છા નિરોધ તપ’ ઇચ્છા નિરોધ માટેનાં સાધનો - છ બાહ્ય અને છ અત્યંતર છે. બાહ્ય તપના છ પ્રકાર બાહ્ય દૃષ્ટિથી દેખાય; તપ શરીરને તપાવે, દમે તે. અનશન : અલ્પાધિક સમય માટે સર્વ પ્રકારના આહારનો ત્યાગ. ઉણોદરી : ભૂખ કરતાં ઓછો આહાર લેવો. વૃત્તિ સંક્ષેપ : આહારના પદાર્થોની મર્યાદા રાખી ગણત્રીમાં લેવા. રસ ત્યાગ : સ્વાદના જય માટે સ્વાદિષ્ટ રસોનો ત્યાગ કરવો. તેમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલું (મીઠું) રસવાળા પદાર્થો છે. કાય કલેશ : શરીર સાધનામાં દૃઢ રહે તેમ કસવું. સંલીનતા ઃ પદ્માસન જેવા આસનનો મહાવરો રાખવો. ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ અત્યંતર તપના છ પ્રકાર છે. આ અંતરંગ તપ છે. પ્રાયઃ બાહ્યદૃષ્ટિએ દેખાય તેવું નથી. પણ આત્માના પરિણામને વિશુદ્ધ કરે છે. ૧. પ્રાયશ્ચિત ૨. વિનય ૩. વૈયાવૃત્ત્વ ૪. સ્વાધ્યાય ૫. ૬. * નિર્જરા તત્ત્વના છ અત્યંતર તપ મોક્ષમાર્ગનાં સાધનો છે. તેની રક્ષા માટે છ બાહ્ય તપ છે. મુખ્યત્વે ઇચ્છાનો નાશ થવો અને વીતરાગભાવ પ્રગટ થવો તે મોક્ષ માર્ગ છે. * * : થયેલા પાપોનો પ્રશ્ચાતાપ કરવો અને પ્રાયશ્ચિત્ત કરવું. : ગુરુજનો અને વડીલોના વચનો માન્ય કરવા. : ગુરુજનો, વડીલો અને તપસ્વી આદિની સેવા કરવી. · સત્શાસ્ત્રો અને આગમોનો અભ્યાસ કરવો. ધ્યાન : કોઈ શુદ્ધ વિષયનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવું. કાયોત્સર્ગ • કાયાને પાપવ્યાપારથી રોકવી. દેહભાવની ત્યાગ કરવો. કાયકલેશ, સંલીનતા, કાયાની શુદ્ધિ અને સંયમ માટેના છે. પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવૃત્ય આ ત્રણ તપ મનશુદ્ધિના છે. સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ, આત્મશુદ્ધિના તપ છે. આ પ્રકારના તપ દ્વારા કર્મોનો અંશે અંશે નાશ થઈ જીવ મુક્તિને સાધે છે. * અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ, આ ચાર પ્રકાર આહાર શુદ્ધિ માટે છે. હું જીવ છું, સુખ મને પ્રિય છે. દુઃખ લેશ પણ ગમતું નથી. એમ માા જેવા બીજા અનંતા જીવો સંસારમાં છે. એ પણ જીવવા ઇચ્છે છે. સુખના અર્થી છે. દુઃખ લેશ પણ ગમતું નથી. તે સર્વ જીવો સુખ પામો દુઃખથી મુક્ત થાવ. ૨૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ હોડીના છિદ્ર પૂરવાથી પાણી રોકાય - સંવર તત્ત્વ હોડી લક્ષ્યસ્થાને પહોંચી = મોક્ષ તત્ત્વ ૨૧ હોડીમાં છિદ્ર વાટે પાણી આવે – આશ્રવ તત્ત્વ હોડીમાં ભરાયેલું પાણી બહાર કાઢે નિર્જરા તત્ત્વ = Page #33 -------------------------------------------------------------------------- ________________ 800000000000000000000000 0 0000000000000000000000000000 પાઠ : ૧૩. ૮ બંધ તત્વ 9099090૦૦૦૦૦૦૩% ૦ � 000000000 0 જીવ સ્વયં મોક્ષસ્વરૂપ છે. પરંતુ વર્તમાનમાં કર્મોથી બંધાયેલો છે. તેથી મોક્ષનું સ્વરૂપ કહેતા પહેલાં બંધ તત્ત્વ કહેવામાં આવે છે. બંધ આત્માના પ્રદેશો અને કર્મોની રજનું દૂધ અને પાણીની જેમ ભળી જવું તે બંધ છે. આત્મા મોક્ષસ્વરૂપ શુદ્ધ છે. તો પછી બંધાયો કેવી રીતે ? અનાદિકાળથી આત્મા કર્મોથી બંધાયેલો છે. વર્તમાન આપણી દશા આપણો અનાદિકાળ બતાવે છે. બંધ અર્થાત્ કર્મોનો બંધ તે કર્મોરૂપી શત્રુ કોણ છે અને કેવા છે? 00000000000000000000000000000000999999999999999999999999999999999999999 તેવું. ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ewee0%aa%994%e0%%%wwwww૪૦૦૭૦૭૭asee0aa%aeo200000ooooooooo૩%e0%aatamooooooooooooooAasasexwwwwwwwwwwwwwwwwwwwwwwww૦૦૦ws 9 કર્મનું નામ | ક્યા ગુણને રોકે દૃષ્ટાંત જ્ઞાના વરણીય આત્માના જ્ઞાનગુણને રોકે આંખે પાટા જેવું. દર્શનાવરણીય | ઈદ્રિયો દ્વારા થતા આત્માના | રાજાનો દ્વારપાલ રોકે દર્શનગુણ અને જાગૃતિને રોકે ૩. | મોહનીય કર્મ | આત્માના શ્રદ્ધા અને વીતરાગ મદિરાપાનથી થતી ભાવને રોકે. બેભાનતા જેવું. ૪. | અંતરાય કર્મ આત્માની અનંત શક્તિને રોકે. રાજાનો ભંડારી છતી વસ્તુ આપે નહિ. ૫. | વેદનીય કર્મ | આત્માના અશરીરી મધથી ખરડાયેલી અવ્યાબાધ, ગુણને રોકે. છરીથી મધ ખાવા જેવું શાતા-અશાતા જેવું રૂપ. ૬. નામ કર્મ | અરૂપી ગુણને રોકે. ચિતારો જેવું ચિત્ર દોરે તેવું. ગોત્ર કર્મ | આત્માના અગુરુ લઘુ ગુણને કુંભાર ઘડા બનાવે રોકે. તેનો સદુપયોગ કે દુરુપયોગ થાય તેવું. ૮. | આયુષ્ય કર્મ | આત્માના અમરત્વને રોકે. જેલની સજા જેવું. પ્રથમના ચાર કર્મો, ઘાતી છે તે આત્માના ગુણનો ઘાત કરનારા છે. બીજા ચાર કર્મો અઘાતી છે, તે શુભાશુભ ફળને આપનારા છે. 2000 000000000000000000000000000 Page #34 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધનું સ્વરૂપ મન વચન કાયાની શુભાશુભ પ્રવૃત્તિ અને જીવના વિભાવ જનિત પરિણામનું નિમિત્ત પામીને કાર્યણવર્ગણા જીવના પ્રદેશો પ્રત્યે આકર્ષાઈને દૂધ પાણીની જેમ ભળી જાય છે. તેને કર્મબંધ કરે છે. અનંત પ્રકારના કર્મોના ઘાતી અને અઘાતીના ભેદથી આઠ પ્રકાર છે. તે કર્મ બંધના મુખ્યત્વે ચાર પ્રકાર છે. ૧. પ્રકૃતિબંધ ૨. ૩. ૪. સ્થિતિબંધ રસબંધ પ્રદેશબંધ ૧. ૨. ૩. ૪. કર્મનો પરિચય : કર્મનો સ્વભાવ, કર્મ કેવું ફળ આપશે, અર્થાત્ જ્ઞાનાવરણ ઇત્યાદિ પ્રકાર. : તે કર્મ આત્મા સાથે કેટલો સમય રહેશે. : કર્મના શુભાશુભ રસનું તીવ્ર કે મંદપણું. : કર્મપુદ્ગલોનો જથ્થો. જ્ઞાના વરણીય દર્શનાવરણીય મોહનીય કર્મ અંતરાય કર્મ ઘાતી કર્મ ૪૪ ઘાતી કર્મ EIT == ૪ ಸಕನನ કર્મ ક્ષયનો ઉપાય ૧. ૨. ૩. ૪. અઘાતી કર્મ વેદનીય કર્મ નામકર્મ ગોત્ર કર્મ આયુષ્ય કર્મ કર્મનો પરિચય – અઘાતી કર્મ કર્મ ક્ષથની પ્રવૃત્તિ n ૧ * Ed ૐ g ના મ Ex (દૃષ્ટાંત સહિત વધુ વિસ્તાર વિભાગ -૨ માં જુઓ) ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૪ ૯ - મોક્ષતત્ત્વ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ : શ્રી ઉમાસ્વાતિ આચાર્ય તત્ત્વાર્થ સૂત્ર. મોક્ષ - મુક્ત થવું કોનાથી મુક્ત થવું ? અનંત પ્રકારના કર્મોરૂપી શત્રુઓથી મુક્ત થવું. અનંત કાળના જન્મ મરણના પરિભ્રમણથી મુક્ત થવું. મોક્ષ શું છે ? આત્માના શુદ્ધ સ્વભાવનું પ્રગટ થવું. દેહાદિથી સર્વથા મુક્ત થવું. તે પછી આત્મા ક્યાં રહે ? અનંત અવ્યાબાધ સુખમાં અનંતકાળ સુધી સિદ્ધલોકમાં રહે ત્યાં શું કરે ? આત્મસ્વરૂપમાં લીન રહી નિજ સુખમાં રમણતા કરે. શાશ્વત સુખને પામે. જન્મ, જરા, મરણ, રોગ અને શોકથી સર્વથા સર્વકાળ માટે મુક્તિ. મોક્ષ માર્ગના સાધનો ક્યા છે ? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર તેના સાધનો છે. તેની પ્રાપ્તિનો ક્રમ શું છે ? સમ્યગ્દર્શન - તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા. સમ્યજ્ઞાન - તત્ત્વોનો યથાર્થ બોધ, સભ્યચારિત્ર - સમ્યગુ વિતરાગતા. તેની આરાધનાનો ક્રમ શું છે ? પુણ્યાનુબંધી પુણ્યનો યોગ, સંવર નિર્જરારૂપ આત્મશક્તિને પ્રગટ કરનારા તત્ત્વોનો વિધિસહિત ક્રમ સેવવો. મોક્ષની તીવ્ર અભિલાષા, કષાયનું શમન. દયારૂપ ધર્મનું પાલન એ તેની પાત્રતા છે. જેમાં કોઈ જાતિ કે વેશનો ભેદ નથી. માનવજીવનનું આખરી, અગ્રિમ અને અનન્ય કર્તવ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ છે. ૨૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ 449090 વિભાગ - ૨ નવતત્ત્વનો વિસ્તૃત સરળ પરિચય પાઠ : ૧૫ નવતત્વના ભેદ અને વ્યાખ્યા %) %%95 જીવા જીવા પુણે, પાવા સવ સંવરો ચ નિજજરણા, બંધો મુકખો ય તહા, નવતરા હૃતિ નાયબ્બા. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ નવતત્ત્વો જાણવા યોગ્ય છે. તત્ત્વ – જિનવર પ્રણીત સમસ્ત સૃષ્ટિના પદાર્થોનું સ્વરૂપ. જગતમાં મુખ્યતત્ત્વ જીવ અને અજીવ બે પ્રકારે છે. તેનો વિસ્તાર નવતત્ત્વથી કરવામાં આવ્યો છે. %86%e0 09989000000000000000000000000000000000090%% e Bassow 0000000000000002900909090909920000000000000000000000000009998999 00000000000000000000000000000000 સમવસરણ ACHARYA C LASSGAM WAS કે ૬: 5 . Be : ** * . . S E RIES Page #37 -------------------------------------------------------------------------- ________________ માં તત્ત્વના નામ અને ભેદ نہ ന ૪. ૫. ૬. ૯. જીવ જે ચેતના લક્ષણયુક્ત છે, જે જીવે છે, જે પ્રાણોને ધારણ કરે ભેદ ૧૪ છે, તે જીવ છે. અનુભવમાં આવવા યોગ વ્યવહાર કથનથી અજ્ઞાન દશામાં જીવ શુભાશુભ કર્મોનો કર્તા હોવાથી ભોકતા છે. તેના સુખ દુઃખના અનુભવવાળો છે. કર્મોનો કર્તા છે. નિશ્ચયપક્ષથી શુદ્ધ આત્મા પરભાવ કે કર્મોનો કર્તા નહિ હોવાથી ભોક્તા પણ નથી. કેવળ પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શક્તિ ઇત્યાદિનો કર્તા હોવાથી તેનો ભોક્તા છે. સત્, ચિત્, આનંદ સ્વરૂપ છે. સંસારમાં નાક, તિર્યંચ, મનુષ્ય અને દેવપણે જીવ હોય છે. જેનામાં ચેતના, જીવ, કે પ્રાણ નથી. જેને સુખ દુઃખનો અનુભવ નથી. તે પૌદ્દગલિક પદાર્થો ઉપરાંત ધર્માસ્તિકાયાદિ પદાર્થો છે. શરીર, ખાટલા, પાટલા, વસ્ત્ર, પાત્ર, હીરા, મોતી વગેરે તમામ ભૌતિક કે પૌદ્ગલિક પદાર્થો અજીવ છે. શુભ કર્મ - જેના ઉદયથી જીવને સુખભોગની સામગ્રી મળે, સુખનો અનુભવ થાય. પાપ અશુભ કર્મ - જેના ઉદયથી જીવને પ્રતિકૂળ સામગ્રી મળે. ભેદ ૮૨ દુ:ખનો અનુભવ થાય. આશ્રવ ભેદ ૪૨ કર્મનું આવવું, નૌકામાં છિદ્ર દ્વારા જેમ પાણી આવે, તેમ જીવના શુભાશુભ પરિણામ દ્વારા કર્મોનું આવવું તે શુભ કે અશુભ આશ્રવ છે. સંવર આત્માની વિશિષ્ટ શક્તિ વડે આવતાં કર્મોનું રોકાઈ જવું. ભેદ ૫૭ રાગાદિ ભાવોનું રોકાઈ જવું. નિર્જરા ખરી જવું, નિર્જરવું, આત્માની વિશુદ્ધ શક્તિ વડે દ્રવ્ય કર્મોનો અંશે અંશે નાશ થવો. રાગાદિ ભાવકર્મોનો નાશ થવો. ભેદ ૧૨ બંધ ભેદ ૪ અજીવ ભેદ ૧૪ પુણ્ય ભેદ ૪૨ મોક્ષ ભેદ ૯ વ્યાખ્યા અજ્ઞાન દશામાં જીવના પરિણામનું નિમિત્ત પામી કર્મોનું આત્મ પ્રદેશો સાથે દૂધ - પાણીની જેમ ભળી જવું અથવા લોખંડ અને અગ્નિની જેમ સંબંધ થવો. સંપૂર્ણ કર્મોનો સર્વથા નાશ થવો અને આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું ૨૬ Page #38 -------------------------------------------------------------------------- ________________ આ નવ તત્ત્વોની સમજ અને યથાર્થ શ્રદ્ધા માટે શેય, ઉપાદેય અને હેયનું સ્વરૂપ સમજવું જરૂરી છે. નામ શેય ઉપાદેય હૈય જીવ અજીવ વ્યાખ્યા પાઠ : ૧૬ જ્ઞેયાદિ સ્વરૂપ જગતમાં વ્યાપ્ત સર્વ પદાર્થો સ્વભાવથી શેયરૂપ છે. પરંતુ પરમાર્થથી તો આત્મા જ શેય અને ઉપાદેય છે. છતાં શ્રદ્ધા તત્ત્વની અપેક્ષાએ આ ભેદ સમજવા. : જાણવાયોગ્ય આદરવા યોગ્ય તજવા યોગ્ય પુણ્યતત્ત્વ આત્મશક્તિરૂપ નથી. પરંતુ માર્ગની પ્રાપ્તિમાં તે ભોમિયારૂપ છે. અશુભ આશ્રવથી છૂટવા, પ્રારંભની ભૂમિકામાં પુણ્ય શુભાશ્રવ છતાં ઉપાદેય કહ્યું, તે વ્યવહાર કથન છે. માર્ગ મળી જતાં જેમ ભોમિયો છૂટી જાય છે; તેમ પુણ્ય પણ ત્યાજય છે. માનવ જન્મ મળવો તે પણ પુણ્યયોગ છે. શ્રાવક દશામાં અશુભ પ્રવૃત્તિથી દૂર થવા શુભ પ્રવૃત્તિને ઉપાદેય માની છે. મુનિદશામાં તે અપવાદરૂપ છે. પુણ્યને જીવતત્ત્વના ભેદમાં ગણવામાં આવતું નથી. સંવર નિર્જરા આત્મશક્તિરૂપ છે. તેથી જીવના ભેદમાં મૂક્યા છે. જીવ અજીવ તત્ત્વમાં નવ તત્ત્વોનો સમાવેશ થાય છે. : જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ. તત્ત્વના નામ જીવ, અજીવ પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ પાપ આશ્રવ અને બંધ અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ - જીવનની ધર્મરૂપ ભાવના દાન - પરિગ્રહની મૂર્છા - લોભ ઘટવા શીલ - આત્મવૃત્તિની શુદ્ધિ અને શક્તિ તપ – ઇચ્છાઓની સમાપ્તિ - તૃપ્તિ. આત્મભાવના - ઉત્તમ ભાવના ભાવ ૨૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ 00000000000000058888888888888 000058000000000000000 પાઠ : ૧૭. ૧ જીવતત્વ સંસારી જીવના જુદી જુદી અપેક્ષાએ પ્રકારો જીવવિચારમાં જીવના ૫૬૩ ભેદ કહેવામાં આવ્યા છે. અહીં મુખ્ય છ પ્રકાર કહેવામાં આવશે. [ ૧. જીવ એક પ્રકારે ચેતના લક્ષણથી સર્વ જીવ એક પ્રકારે છે. જીવમાત્ર ચેતના સહિત હોય. 20000000 282292000000000002902920000000000000000000000000000000000002seaso0%abaeoloss | ૨. જીવ બે પ્રકારે: ૧. ત્રસ - દુઃખ કે ત્રાસથી સ્વયં હાલી ચાલી શકે, સ્થળાંતર કરી શકે. ૨. સ્થાવર - દુઃખ કે ત્રાસથી સ્વયં સ્થળાંતર કરી ન શકે. %80%e00000000000000006099090%666666669090%800000000000000000000000000000000000000000000000000000000000000૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%999090% ( ૩. જીવ ત્રણ પ્રકારે જાતિય સંજ્ઞા કે લિંગ પ્રમાણે પુરુષ, સ્ત્રી અને નપુંસક. ૪. જીવ ચાર પ્રકારે દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નારક ગતિ. [ ૫. જીવ પાંચ પ્રકારે ઈદ્રિયના વિકાસના આધારે, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને પંચેન્દ્રિય. www૦૦૦૦downw [ ૬. જીવ છ પ્રકારે એકેન્દ્રિયમાં પૃથ્વીકાય, અપકાય (પાણી), તેઉકાય (અગ્નિ), શ્રી વાઉકાય, વનસ્પતિકાય અને તમામ હલનચલનવાળા તે ત્રસ કાય (બેઈન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયવાળા). જીવના ૧૪ ભેદ પર્યાપ્તા અપર્યાપ્તા એકેન્દ્રિય સૂક્ષ્મ બાદર બેઇન્દ્રિય - તેઇન્દ્રિય - બાદર ચઉરિન્દ્રિય - બાદર પંચેન્દ્રિય સંજ્ઞી અસંશી જીવનો ક્રમ ૭ ભેદ ૭ + ૭ = ૧૪ w wwww wwwwwww બાદર sessom૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦wwwwwww * Page #40 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયાદિ આ સાત પ્રકારના જીવો, ૭ પર્યાપ્તા અને ૭ અપર્યાપ્તા મળી ૧૪ ભેદ છે. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્તા, સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે તે અપર્યાપ્તા. સૂક્ષ્મ બાદર સંજ્ઞી અસંજ્ઞી : ચર્મચક્ષુથી અગ્રાહ્ય છે. છેદન ભેદન ને યોગ્ય નથી. એક અથવા અનેક જીવોનો સમુદાય; જે કેવળી ગમ્ય તથા શ્રદ્ધા ગમ્ય છે. • ચર્મચક્ષુથી ગ્રાહ્ય, છેદન ભેદનને યોગ્ય હોય છે. એક અથવા અનેક જીવોનો સમુહ. જેને મન હોય, ભૂત ભવિષ્યનો જે વિચાર કે ચિંતન કરી શકે. માતા પિતાના સંયોગ વડે ગર્ભાશયમાં ઉત્પન્ન થાય, તે મનુષ્યો અને તિર્યંચપંચેન્દ્રિયો. કુંભીમાં ઉપપાત જન્મથી ઉત્પન્ન થનારા નારકીઓ, શુભ પુદ્ગલોની શય્યામાં ઉત્પન્ન થનારા ઉપપાત જન્મવાળા દેવો, સંશી છે. સંજ્ઞીપણું, તેમાં મનુષ્યજન્મ પામવો દુર્લભ છે. *મન વગરના ચિંતન મનન કરી ન શકે. માતાપિતાના સંયોગ વગર તથા જળ માટી આદિમાં ઉત્પન્ન થનારા. દેડકા, સર્પ, મત્સ્ય, વગેરે તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા-અપર્યાપ્તા હોય છે. મનુષ્યના મળ, મૂત્રાદિમાં ઉત્પન્ન થનારા સંમૂચ્છિમ પંચેન્દ્રિયો, તે અપર્યાપ્તા હોય છે. ધર્મધ્યાનની ભાવનાઓ મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ સર્વ જીવો પ્રત્યે નિવૈર બુદ્ધિ : અન્યના ગુણની પ્રશંસા, ગુણ ગ્રહણવૃત્તિ : સર્વ જીવો પ્રત્યે ધર્મ પમાડવાની અનુકંપા શત્રુ મિત્ર પ્રત્યે સમાન ભાવ. : : કષાય શમન કેમ કરશો ? ક્રોધનું શમન ક્ષમા ધારણ કરીને. માનનું શમન નમ્રતા અને વિવેકથી માયાનું શમન સરળતા અને નિર્દોષતા. લોભનું શમન સંતોષ અને તૃપ્તિ ૨૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૮ પર્યાપ્તિનું સ્વરૂપ આહાર પર્યાપ્તિ. શરીર પર્યાપ્તિ. ઇન્દ્રિય પર્યાપ્તિ. ૪ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ. ભાષા પર્યાપ્ત. મન પર્યાપ્તિ. · સંસારી જીવ ભવાંતરે જે ભવમાં ઉત્પન્ન થાય ત્યાં જીવનશક્તિના નિર્વાહ માટે અને યોગ્ય કાર્યો કરવા જે ક્રિયા કરવી પડે, તેને માટે જે સામર્થ્ય વિશેષ જોઈએ તે શક્તિનું નામ પર્યાપ્તિ. આ પર્યાપ્તિ પુદ્ગલના આલંબનથી હોય છે. તેથી એ જીવનશક્તિ હોવા છતાં પુદ્ગલજન્ય જ છે. ગ્રહણ કરેલા પુદ્ગલોની ક્રિયાની સમાપ્તિ તે પર્યાપ્તિ છે. તેના છ પ્રકાર છે. ૧ ૩ ૫ ૧. આહાર પર્યાપ્તિ : ભવાંતરે જીવ પ્રથમ સમયે ઉત્પત્તિ સ્થાને રહેલા આહાર પર્યાપ્તિને યોગ્ય પુદ્ગલોને કાર્યણશરીર દ્વારા ગ્રહણ કરી તેને ખલ (મળ-મૂત્રાદિ) તથા રસરૂપે પરિણમાવે તે આહાર પર્યાપ્તિ. આ આહાર પર્યાપ્તિ રોટલી શાક જેવી નથી. આહારના ત્રણ પ્રકાર છે : ઓજ - ઉત્પત્તિ સ્થાનના પુદ્ગલ - પદાર્થો. લોમ – શરીરના છિદ્રો આદિ દ્વારા મળતો આહાર. ક્વળ - રસોઈ આદિ વડે તૈયાર થયેલો આહાર. ૨. શરીર પર્યાપ્તિ : જીવ પુદ્ગલના અવલંબનથી જે શક્તિ વડે રસરૂપ થયેલા આહારને રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય એમ સાત ધાતુપણે પરિણમાવી શરીર રચે તે શરીર પર્યાપ્તિ. ઔદારિક આદિ જે પ્રકારે શરીર હોય તે પ્રકારની પર્યાપ્તિ સમજવી. 30 Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩. ઇન્દ્રિય પર્યાપ્તિ શરીરરૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી તથા રસરૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી, જે જે પ્રકારે ઇન્દ્રિયપણું હોય તે તે ઈન્દ્રિયરૂપે પરિણમાવે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. ૪. શ્વાસોશ્વાસ કાસોચ્છવાસ યોજવી, આ ૧ ૪. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી જીવ જે શક્તિ વડે શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોના વિશિષ્ટ સમુહને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવી, અવલંબી વિસર્જન કરે (છોડે) તે પર્યાપ્તિ. પ. ભાષા પર્યાપ્તિ ઃ જીવ જે શક્તિ વડે ભાષા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ભાષારૂપે પરિણમાવી, અવલંબી વિસર્જન કરે તે શક્તિનું નામ ભાષાપર્યાપ્તિ. જીવ જ્યારે વચનક્રિયામાં સમર્થ થાય ત્યારે આ પર્યાપ્તિ પ્રગટ પણે કાર્યકારી જણાય. I ૬. મન પર્યાપ્તિ ઃ જીવ જે શક્તિ વડે મનને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી, મનપણે પરિણમાવી, અવલંબી વિસર્જન કરે તે શક્તિનું નામ મન પર્યાપ્તિ. જીવ જ્યારે વિષય ચિંતનમાં સમર્થ થાય ત્યારે આ પર્યાપ્તિની વાસ્તવિક સમાપ્તિ થાય. મનુષ્ય અને તિર્યંચ આહાર પર્યાતિ એક સમયમાં અને પછીની પાંચ અંતમુહૂતકાળે સમાપ્ત કરે. દેવ, નારક, ઉત્તરવૈક્રિય અને આહારક શરીર સંબંધી આહાર પર્યાપ્તિ પ્રથમ સમયે, શરીર પર્યાપ્તિ અંતર્મુહૂર્ત અને શેષ ચાર એક એક સમયને આંતરે સમાપ્ત કરે. પર્યાપ્તાઃ જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી મરણ પામે તે જીવ પર્યાપ્તા. અપચતા : સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વગર મરણ પામે તે અપર્યાપ્તા જીવ છે. છતાં દરેક જીવ પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ અવશ્ય પૂરી કરે. પતિઓનું દષ્ટાંત ઃ ઘર બાંધવા માટે જેમ કાષ્ટ, ઈટ, માટી, ચૂનો ઇત્યાદિ પુદ્ગલસમૂહો ભેગા કરવામાં આવે છે, તેવી રીતે જીવ શરીરાદિ રચવા માટે તે તે યોગ્યતાવાળા પુદ્ગલોનું કેવળ ગ્રહણ કરે છે, તે આહાર પર્યાપ્તિ. જેમ ઘર માટે ગ્રહણ કરેલા પદાર્થોમાંથી અહીં સ્તંભ, મોભ, ભીંત વગેરે થાય, તેવી રચના થાય છે. તેમ આહારથી ગ્રહણ કરેલા પુદ્ગલોમાંથી તે પુલોનું શરીર બનાવવું તે શરીર પર્યાપ્તિ. %80%8% 96%66%66%96 % a s Page #43 -------------------------------------------------------------------------- ________________ '' '*** * 2000 # 0000000000000000000000000 ભીંત આદિ રચ્યા પછી બારી બારણા મૂકવા, તે પ્રમાણે શરીર યોગ્ય પર્યાપ્તિ થયા પછી, ઇન્દ્રિય આદિની આત્મ ઉપયોગની વૃત્તિને પેસવા નિકળવાના તાર સરખી ઇન્દ્રિય પર્યાપ્તિ છે. આ પ્રમાણે ઉછુવાસ અને ભાષાપર્યાપ્તિ ઉપરના દાંત વડે સમજવી. ઘર બની ગયા પછી ગૃહસ્થ શયનગૃહ, ભોજનગૃહ, અભ્યાસગૃહ, સભાગૃહ વગેરેની યોગ્ય વ્યવસ્થા વિચારે છે. તેમાં હિત અહિતની પ્રાપ્તિ અને ત્યાગનો વિચાર કરે છે. તે દૃષ્ટાંતથી મનઃ પર્યાપ્તિનું કાર્ય જાણવું આ પ્રમાણે છ પર્યાપ્તિઓ જે કર્મ બનાવે તે કર્મ પર્યાપ્તિ નામકર્મ છે. તે ભઠ્ઠીમાં મૂકેલા તૈયાર ઘડા જેવું છે. અને અપર્યાપ્તિ નામકર્મ તે પણ વિનાશ પામવા યોગ્ય બનેલા ઘડા તુલ્ય છે. જીવ ભવાંતરે ઉત્પન્ન થવાના સમયથી જ પર્યાપ્તિઓને યોગ | પુલો ગ્રહણ કરે છે અને અનુક્રમે તેની રચના કરે છે. સંસારીજીવમાં તેજસ કાર્યણ દેહના અવલંબનથી ગ્રહણશક્તિ તો પ્રથમથી જ હતી. હું પરંતુ તે શક્તિ ઉત્પત્તિ સ્થાને જીવ આવ્યો નહોતો. ત્યાં સુધી કાર્ય કરનારી ન હતી. અને હવે ઉત્પત્તિસ્થાને આવવાથી તે શક્તિ સ્વકાર્ય કરનારી થઈ. તેથી પ્રથમ સમયે આહારગ્રહણ શક્તિ પ્રાપ્ત થઈ ગણાય. જે તે પર્યાપ્તિ યોગ્ય સ્વકાર્ય સામર્થ્ય રચાય ત્યારે તે તે પર્યાપ્તિ સમાપ્ત થઈ કહેવાય. eeeeeeeeeeeeeeeeeeeeeoowwwwww wesowa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ece 00000000099ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooAbbassed %e0%e0૦૦૦૦૦૦૦૦૦૦ વિષયોનો પરિહાર કેમ કરશો ? દેહાધ્યાસ ઘટાડીને, તેનું મમત્વ ત્યાગીને. આહારની શુદ્ધિ અને સંયમ દ્વારા. દુર્ગધ સુગંધમાં માધ્યસ્થભાવ દ્વારા. દેષ્ટિમાં અમીરસ અને નિર્દોષતા રાખીને. શ્રવણમાં પરનિંદાના શ્રવણનો ત્યાગ કરીને. #wassessooooooooooooooooooooooooAoooooooooA8D 8 awan 9825900060000000000000000000000000000000000000000000000000 શ્રાવક છો ? બાર અણુવ્રતનું પાલન કરો ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અચૌર્ય, ૪. બ્રહ્મચર્ય, ૫. પરિગ્રહનો સંક્ષેપ, ૬. દિશાઓનું પરિમાણ, ૭. ભોગ ઉપભોગના સાધનોનું પરિમાણ, ૮. હેતુ વગરના સાધનોનો સંગ્રહ ન કરવો. અનર્થદંડ, ૯. સામાયિક, ૧૦. રોજને માટે કેટલા ક્ષેત્રમાં જવું તે દિશાઓનું પરિમાણ. ૧૧. પોષધ - ઉપવાસ એક દિવસની નિવૃત્તિ સાધુ જીવન, ૧૨. અતિથિ સત્કાર. %eve%o#video vvvvotsa ૪૪૪૪૪ ૩ર ૪૦ WWW.jainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ ક પાઠ : ૧૯ પ્રાણ પ્રાણના બે પ્રકાર : ૧. દ્રવ્ય પ્રાણ ૨. ભાવ પ્રાણ. સંસારી જીવને બંને પ્રાણ હોય છે. દિવ્યપ્રાણઃ જેના સંયોગથી જીવને જીવન અવસ્થા પ્રાપ્ત થાય છે, અને જેના વિયોગથી જીવને મરણ અવસ્થા પ્રાપ્ત થાય છે તે “પ્રાણ” દ્રવ્યપ્રાણ છે. અથવા જીવને દેહના જીવવા માટેના જે સાધનો છે તે તથા જીવને વિવિધરૂપે સહાય કરે છે તે પ્રાણ છે. સામાન્યપણે દેહધારી જીવ જીવે છે તેની પ્રતીતિ જે બાહ્ય લક્ષણોથી થાય છે તે લક્ષણો દ્રવ્ય પ્રાણ છે, એવા દસ કે અલ્પાધિક પ્રાણો વડે સંસારીજીવ જીવે છે. ભાવપ્રાણઃ દેહ રહિત સિદ્ધાત્માને પોતાના સ્વભાવરૂપ પ્રાણ હોય છે તે ભાવપ્રાણ છે. જેના દ્વારા તેઓ શાશ્વત જીવંતપણું અનુભવે છે. તે ભાવપ્રાણ ચાર પ્રકારે છે. ભાવપ્રાણ સિધ્ધજીવના ચાર પ્રાણ દ્રવ્યપ્રાણ સંસારી જીવના દસ પ્રાણ પાંચ ઇન્દ્રિય ત્રણ બળ શ્વાસોચ્છવાસ આયુષ્ય દર્શન જ્ઞાન ચારિત્ર - વિતરાગતા (ક્રિયા) વિર્ય – શક્તિ પ્રાણનું વિશેષ સ્વરૂપ જીવન જીવવાની શક્તિ તે પર્યાપ્તિ પ્રાણનું કારણ છે, પ્રાણ કાર્ય છે. પર્યાપ્તિનો કાળ અંતરમુહૂર્ત છે. પ્રાણ જીવનપર્યત રહે છે. કયા પ્રાણ કઈ પર્યાપ્તિ વડે ઉત્પન્ન થાય છે, તે જણાવે છે. ૫ ઇન્દ્રિય પ્રાણ મુખ્યત્વે ઈન્દ્રિય પર્યાપ્તિ વડે ૧ કાયબળ શરીર '' '' ૧ વચનબળ ભાષા '' '' ૧ મનોબળ મનઃ , ૧ શ્વાસોચ્છવાસ પ્રાણ શ્વાસોચ્છવાસ ” ૧ આયુમાણ- તેમાં આયરાદિ પર્યાપ્તિ સહચારી અને ઉપકારી કારણ છે. ઈન્દ્રિયોને સ્થાને ઇન્દ્રિયોને આકારે ગોઠવાયેલી વિષય ગ્રહણ કરવાની શક્તિવાળા અતિ સ્વચ્છ પુગલો તે અત્યંતર નિવૃત્તિ (રચના) દ્રવ્યેન્દ્રિય છે. તથા જીવમાં તે સ્થાને રહેલા આત્મપ્રદેશોમાં વિષય બોધ કરવાની જે શક્તિ તે ભાવઈન્દ્રિય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇન્દ્રિય તથા પ્રાણ %Awww. ક [ ૧. સ્પર્શેન્દ્રિય ઃ એનું સ્થાન દેહાકારે સર્વ શરીર છે. દેહના ઉપરના અને અંદરના ભાગમાં સ્પર્શેન્દ્રિયના પુગલ પ્રદેશયુક્ત આત્મ પ્રદેશો સાથે વ્યાપ્ત છે. તેથી શીતળ જળ પીવાથી અંદરના ભાગમાં અનુભવ થાય છે. આ ઇન્દ્રિય અબરખના જેવા પડવાળી છે. તે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી જાડી છે. તેથી અંદર અને બહારનું પડ એકજ છે. સ્પર્શેન્દ્રિયનો વિષય પદાર્થના આઠ પ્રકારના સ્પર્શોને જાણવાનો છે. w wwww.e0 wsex w [ ૨. રસનેન્દ્રિય : મુખની અંદર દેખાતી જિદ્દામાં ઉપર નીચેના ભાગમાં રસનેન્દ્રિયના પરમાણુઓનું એક જ પડ આવેલું છે. તેના વડે જીભ પદાર્થોના રસનો અનુભવ કરી શકે છે. બાહ્ય જીભ વડે અનુભવ થતો નથી. અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી ઘાસ ઉખેડવાની ખૂરપીના આકારની અત્યંતર રચના તે રસનેન્દ્રિય ચક્ષુ ગોચર નથી. તેના દ્વારા જીવ પાંચ પ્રકારના રસનો અનુભવ કરે છે. w 00000000000ooooooooooooooooooooooooooooo099 ww. [ ૩. ધ્રાણેન્દ્રિય દેખાતી નાસિકાના પોલાણમાં ઉપર પ્રમાણેની અંગુલના $ અસંખ્યાતમાના ભાગ જેવી લાંબી પહોળી નાસિકાની અંદરના ભાગમાં પડઘમના આકારવાળી અત્યંતર રચના તે ધ્રાણેન્દ્રિય, તે ચક્ષુઅગોચર છે. તેના દ્વારા જીવ બે પ્રકારની ગંધનો અનુભવ કરે 9999999990%%80%%80%90% [ ૪. ચક્ષજિય: ધ્રાણેન્દ્રિયની જેવા પ્રમાણવાળી આંખની કીકીમાં રહેલી ચંદ્ર આકૃતિવાળી અત્યંતર રચના તે ચક્ષુઇન્દ્રિય છે. તે દ્વારા જીવ પાંચ પ્રકારના વર્ણનો અનુભવ કરે છે. [ ૫. શ્રોત્રેન્દ્રિય : ચક્ષુઈન્દ્રિયના પ્રમાણવાળી, કર્ણપટિકાના છિદ્રમાં રહેલી અને કદંબપુષ્યના આકારવાળી, અત્યંતર રચના તે શ્રોત્રેન્દ્રિય છે. ચક્ષુઅગોચર છે. તે દ્વારા જીવ ત્રણ પ્રકારના શબ્દનો બોધ પામે આ પાંચે ઇન્દ્રિયો અત્યંતર રચનાવાળી હોવાથી અત્યંતર નિવૃત્તિ કહેવાય છે. તે વિષયનો બોધ કરે છે. અને આપણે ચા દ્વારા જોઈ શકીએ છીએ તે ઈન્દ્રિયો જિહવાદિ ચાર બાહ્ય રચના હોવાથી બાહ્ય નિવૃત્તિ કહેવાય છે. તે વિષય બોધ કરી શકે નહિ માત્ર તે બાહ્ય ઇન્દ્રિયો તે તે અત્યંતર ઈન્દ્રિયોનું બાહ્યસ્થાન છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ બળ પ્રાણ ત્રણ છે. (યોગ પ્રાણ) ૬-૧ મનોબળ : જે દ્વારા સંશી જીવ કોઈપણ પદાર્થ સંબંધી ચિંતન મનન કરી શકે અથવા મનના નિમિત્તથી થતો વ્યાપાર તે યોગ. જેના દ્વારા બળનો અર્થ સ્પષ્ટ થાય છે. મનોવર્ગણારૂપ પુદ્ગલપરમાણુઓના સમુદાયનું બને છે તે દ્રવ્ય મન છે. ચિંતન વ્યાપાર તે ભાવમન છે. ૭-૨ વચનબળ : તે દ્વારા કોઈપણ જીવ પોતાને યોગ્ય ભાષાનો અલ્પાધિક ઉચ્ચાર કરી શકે છે. ૮-૩ કાયબળ : તે દ્વારા જીવ શરીર સંબંધી વિવિધ પ્રવૃત્તિ કરી શકે છે. ૯ શ્વાસોચ્છવાસ :જીવ શ્વાસોચ્છ્વાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તેઓને શ્વાસોચ્છ્વાસ રૂપે પરિણમાવી, અવલંબી જે શ્વાસોચ્છ્વાસ ક્રિયા લેતા મૂકતા ચાલે છે, તે શ્વાસોચ્છ્વાસ પ્રાણ કહેવાય છે. ઘ્રાણેન્દ્રિયવાળા જીવોને ઘ્રાણેન્દ્રિય દ્વારા જે શ્વાસોચ્છ્વાસ ગ્રહણ કરાય છે. અને સ્પષ્ટ દેખાય છે તે બાહ્ય ઉચ્છ્વાસ છે. પરંતુ શ્વાસોચ્છ્વાસ ગ્રહણ અને પરિણમન થવું સર્વ આત્મપ્રદેશે થાય છે તે અત્યંતર ઉચ્છ્વાસ છે. તે ચક્ષુગોચર નથી. જે જીવોને નાસિકા નથી તેઓને નાસિકા વિના શરીરના સર્વ પ્રદેશે આ ક્રિયા થાય છે. તેમને કેવળ અત્યંતર શ્વાસોચ્છ્વાસ હોય છે. શ્વાસોચ્છ્વાસ ચાલુ હોય ત્યારે જીવ જીવે છે એમ કહેવાય છે. ૧૦. આયુષ્યપ્રાણ : આયુષ્ય કર્મના પુદ્ગલ તે દ્રવ્ય આયુપ્રાણ છે. તે પુદ્ગલો વડે જીવ જેટલો સમય શરીરમાં ટકે તે તેનું આયુષ્ય છે. જીવને જીવવામાં એ આયુષ્ય કર્મના પુદ્ગલો મુખ્ય કારણ છે. શ્રાવકના ગુણોનો પરિચય કરો દયાળુ, વિશેષજ્ઞ, વૃદ્ધાનુગ, ગુણાનુરાગી, લજ્જાવંત, માધ્યસ્થ, સૌમ્યભાવ, પરોપકારી, રૂપવાન, દાક્ષિણ્ય, દીર્ઘદર્શી, લબ્ધલક્ષ્ય, સમતાવન, અક્રૂર, અશઠ, કૃતજ્ઞ, લોકપ્રિય, પાપભીરુ, સત્કથક, સુપક્ષયુક્ત, વિનીત અને અક્ષુદ્ર. ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨૦ એકેન્દ્રિયાદિ જીવોનું સ્વરૂપ (૧) એકેન્દ્રિય જીવ – કેવળ સ્પર્શેન્દ્રિય ધરાવે છે. તેના બે ભેદ છે. (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય (૨) બાદર એકેન્દ્રિય સૂક્ષ્મ એકેન્દ્રિય : ઘણા જીવોનો સમુહ હોય તો પણ દૃષ્ટિ ગોચર થતા નથી. લોકાકાશચૌદરાજલોકમાં - સમસ્ત સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તે છેદાતા, ભેદાતા, કે સળગી જતા નથી. મનુષ્યાદિના ઉપયોગમાં આવતા નથી. સૂક્ષ્મયંત્રથી જોઈ શકાતા નથી. જે દેખાય છે, તે બાદર જીવો છે. સૂક્ષ્મ એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના જીવો અસંખ્ય છે. અને સાધારણ વનસ્પતિના જીવો અનંત છે. સૂક્ષ્મ નિગોદનો એક ગોલક તેવા અસંખ્ય ગોલકો ચૌદ રાજલોકમાં રહેલા છે. વચન ને કાયાથી તેની હિંસા થતી નથી. કેવળ ક્રૂર પરિણામ વડે તેની હિંસા લાગે છે. આ જીવો અનંતકાળ તે જ સ્થાનમાં ગાળે છે. સૂક્ષ્મ નિગોદના જીવો એક શ્વાસોચ્છ્વાસમાં સત્તરથી વધુ ક્ષુલ્લક ભવ કરે છે. બાદર એકેન્દ્રિય : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ જે દૃષ્ટિ તથા સ્પર્શાદિથી ઇન્દ્રિય ગોચર છે. તે સર્વ બાદર છે. સ્કૂલ છે. પૃથ્વી આદિ પાંચે જીવ યુક્ત છે, તે સ્થૂલ એકેન્દ્રિય છે. લોકપ્રસિદ્ધ સ્થૂલ વનસ્પતિમાં સાધારણ વનસ્પતિ કાય તે તમામ પ્રકારમાં જમીનની અંદર થતાં કંદમૂળ છે. અને પ્રત્યેક વનસ્પતિ કે જેમના શરીર જુદા છે. તે આંબો ફળ, ફૂલ ઈત્યાદિ. આ સ્થૂળ એકેન્દ્રિય પાંચે પ્રકારના જીવો મનુષ્યના ઉપભોગમાં આવે છે. નિયત સ્થાનમાં હોય છે. તે છેદાય ભેદાય છે. અને સળગવા યોગ્ય છે. ને અન્યને પણ છેદી ભેદી કે અગ્નિ વડે બાળે છે. સજાતીયથી પણ હણાય છે. પાંચે એકેન્દ્રિય જીવના સ્થાનો ૧. પૃથ્વી કાય : દરેક જાતની માટી, ક્ષાર, કોલસા, લોખંડ, સોનારૂપા આદિની ખાણ, પત્થર, અબરખ વગેરે. ૨. અપકાય : (પાણીના જીવો) : કૂવા, તળાવ, વરસાદ, ઝાકળ, બરફ, કરા વગેરે. ૩. તેઉકાય : (અગ્નિના જીવ) : અંગારા, જ્વાળા, તણખા, ઉલ્કા, ખરતાતારા, વિજળી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જીવહિંસાનું વિશેષ પ્રમાણ હોય છે. ૪. વાઉકાય : વાયુના જીવો ઃ ઊંચે નીચે જતો વાયુ, ઘૂમતો વાયુ, વંટોળિયો, શુદ્ધવાયુ, વીજળી પંખાનો વાયુ, જાડો પાતળો વાયુ. ૩૬ Page #48 -------------------------------------------------------------------------- ________________ 0909999999999999980848949092556822292642999999999999999999999999999O900000000000000000000000000000000000000000000000000000000 ૫. વનસ્પતિકાયઃ બે પ્રકાર છે. ૧ પ્રત્યેક વનસ્પતિકાય - જેના શરીરમાં એક જીવ મુખ્ય હોય જેની નસો, ગાંઠ પ્રગટ હોય, તાંતણાવાળા હોય, કાપ્યા પછી ઉગે નહિ. દા.ત. ફળ, ફૂલ, છાલ, પાંદડા, થડ, બીજ વગેરે.... ૨ સાધારણ વનસ્પતિકાય - એક શરીરમાં અનંત જીવો હોય, જે મુખ્યત્વે જમીનની અંદર થતા હોય છે. અને ઉપર પણ થતા હોય છે. જેની નસો સાંધા ગાંઠ ગુપ્ત હોય છે. તાંતણા વગરના હોય છે. કાપવા છતાં ઉગે છે. આદુ અને લીલી હળદરને તાંતણા રેસા આવી જાય પછી તે અનંતકાય રહેતું નથી. દરેક કંદમૂળ પાલખ ગુગળ, ગળો વગેરે સાધારણ વનસ્પતિ છે. બે ઇન્દ્રિય જીવો ઃ આ જીવો સ્પર્શ અને રસનાવાળા હોય છે. દા.ત. શંખ, કોડા, કરમીઆ, જળો, અળસીયા, લાળીયા, જીવ, પોરા. વગેરે દૂધ અને પાણીમાં યંત્ર દ્વારા જે દેખાય છે તે પાણીના મૂળ જીવો નથી પણ તે બેઇન્દ્રિય ત્રસ જીવો છે. તેન્દ્રિય જીવો ઃ સ્પર્શ, રસ અને પ્રાણ (નાક) એમ ત્રણ ઇન્દ્રિયવાળા છે. દા.ત. કાનખજૂરા, માંકડ, જુ, કીડી, ઉધઈ, ઇયળ, ધનેરા, કુંથુઆ, મંકોડા, સવા, કીડા વગેરે... ચઉરિન્દ્રિય જીવો ઃ સ્પર્શ, રસ, પ્રાણ અને ચક્ષુવાળા હોય છે. વીંછી, ભ્રમર, ભમરી, તીડ, માખી, ડાંસ, કંસારી, મચ્છર, કરોળિયા, તીડ, પતંગિયા વગેરે. 0000000000000000 પંચેન્દ્રિય જીવના બે ભેદ છે. ૧. અસંજ્ઞી પંચેન્દ્રિય ઃ વિચાર શક્તિ સહિત મન હોતું નથી. માતાપિતાના સંયોગ વગર પાણી માટી આદિના સંયોગથી ઉત્પન્ન થાય છે, તે દેડકા, સર્પ, માછલી વગેરે તે તિર્યંચ પંચેન્દ્રિય છે. મનુષ્યના મળ મૂત્રાદિ અશુચિ પદાર્થમાં ઉત્પન્ન થનારા સંમૂરિચ્છમ મનુષ્ય પંચેન્દ્રિયો હોય છે. ૨. સંજ્ઞી પંચેન્દ્રિય ઃ માતા પિતાના સંયોગ વડે ગર્ભથી ઉત્પન્ન થનારા તે મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય હોય છે. તે વિચાર શક્તિ સહિત મનવાળા હોય છે. શુભગતિરૂપ દેવલોકમાં પુષ્યશધ્યામાં ઉપપાત જન્મથી ઉત્પન્ન થનારા દેવો, અને અશુભનામ કર્મના યોગથી નરકમાં ઉપપાત જન્મથી ઉત્પન્ન થનારા તે નારક પંચેન્દ્રિય સંજ્ઞી જીવો છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ રવરૂપ. % e0% B8 % ૩૭. બિટક Page #49 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨૧ જીવના લક્ષણ જીવનું લક્ષણ ઉપયોગ છે, તેમાં દર્શન અને જ્ઞાન ઉપયોગ મુખ્ય છે. છતાં ચારિત્ર, તપ, વીર્ય, એ જીવના ગુણ હોવાથી લક્ષણ છે. ૧. દર્શન ઉપયોગ વસ્તુને સામાન્યપણે જાણે તે દર્શન ઉપયોગ છે. તેથી તે નિરાકાર ઉપયોગ છે, આ ઉપયોગથી જીવને વસ્તુનો સામાન્ય બોધ થાય છે. દર્શન ઉપયોગ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન ચાર પ્રકારે છે. ૨. જ્ઞાન ઉપયોગ : કોઈ પદાર્થને જીવ વિશેષપણે જાણે તે સમગ્ર જીવોને અનુસરીને જ્ઞાન આઠ પ્રકારે છે. તેમાં સમ્યગ્દષ્ટિને અનુસરીને પાંચ જ્ઞાન કહ્યા છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન મોક્ષને પ્રયોજનભૂત ન હોવાથી ગમે તેટલી બુદ્ધિની વૃદ્ધિ તે અજ્ઞાન ગણાય છે. તે મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિપરીત અવધિજ્ઞાન (વિભંગજ્ઞાન) કુલ આઠ પ્રકાર છે. આ જ્ઞાન વિશેષધર્મા હોવાથી સાકાર ઉપયોગ છે. જેમાં ઘટ, પટ, વર્ણ, સ્થાન, વગેરેનો વિશેષપણે બોધ થાય છે. દરેક જીવને આઠ જ્ઞાનમાંથી પ્રથમના બે જ્ઞાન હોય જ, જીવ ક્યારે પણ જ્ઞાનરહિત ન હોય. અને જીવ સિવાય કોઈને જ્ઞાન ન હોય. અતિ સૂક્ષ્મ એવા નિગોદના જીવને અતિઅલ્પપણે આ બંને જ્ઞાન હોય છે. જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ્ઞાન પ્રગટ થાય છે. અંતમુહૂર્તને આંતરે છદ્મસ્થજીવને દર્શન-જ્ઞાન ઉપયોગ વારંવાર થાય છે. ૩. ચારિત્ર : વીતરાગતા - પરંપરાએ મુક્તિનું કારણ છે. મોહનીય કર્મના ક્ષય ઉપશમ કે ક્ષયોપશમથી વીતરાગ-ચારિત્ર પ્રગટે છે, તે દ્રવ્ય, ભાવ સંયમમુક્ત શુભઆચરણ. ગમે તેવા આવરણ હોવા છતાં કેટલાક પ્રદેશો શુદ્ધ હોવાથી જીવમાત્રને અત્યંત અલ્પ પણ ચારિત્રરૂપ ઉપયોગ હોય. તેથી ચારિત્ર ઉપયોગ જીવનો છે. વ્યવહારનયે અશુભ ક્રિયાનો નિરોધ, અને નિશ્ચયનયથી અશુભ હિંસાદિ પરિણામથી નિવૃત્તિ વીતરાગતા તે ચારિત્ર છે. ૪. તપ : દ્રવ્ય ભાવ અર્થાત્ બાહ્ય અત્યંતર તપ બાર પ્રકારે છે. જીવમાત્રને તે પ્રકારોમાંથી હીનાધિક તપ હોય છે. કારણ કે તપ ઉપયોગ જીવનો છે. અજીવનો નથી. ૩૮ - Page #50 -------------------------------------------------------------------------- ________________ %998900% આઠ પ્રકારના કર્મને નષ્ટ – ભ્રષ્ટ કરવાની શક્તિ એ આત્માનો તપ ઉપયોગ છે. તે મોહનીય તથા વીર્યંતરાય બંને કર્મના સહચારીપણે ક્ષયોપશમ કે ક્ષયથી પ્રગટ થાય e0% ae% % %80%e0%aa%be%e0%aa વ્યવહારનયે બાર પ્રકારના તપ, અને નિશ્ચયનયે સર્વ ઇચ્છાનો નિરોધ, પરમ તૃપ્તિ તે તપ છે. ૫. વીર્ય : યોગ, ઉત્સાહ, બળ, પરાક્રમ શક્તિ ઇત્યાદિ મન વચન કાયાના યોગે પ્રવર્તતું બળ તે કરણ વીર્ય અને જ્ઞાન દર્શનાદિ ઉપયોગરૂપ પ્રવર્તતુ બળ તે સ્વાભાવિક લબ્ધિ વીર્ય છે. યોગબળ તેમાં નિમિત્ત છે. આત્માને વિશેષપણે ક્રિયામાં પ્રેરે તે વીર્ય ઉપયોગ. સર્વ સંસારી જીવને કરણવીર્ય હોય છે અને લબ્ધિવીર્ય વર્ધીતરાય ક્ષયોપશમથી સર્વ સંસારી જીવને હીનાધિક અસંખ્ય પ્રકારનું હોય છે. કેવળી ભગવંત તથા સિદ્ધ પરમાત્માને વિયતરાયકર્મનો સંપૂર્ણ ક્ષય હોવાથી અનંતવીર્ય પ્રગટ થાય છે. ૬. ઉપચોગ ઃ જેના વડે જ્ઞાન - દર્શન ગુણની - જાણવા જોવાની પ્રવૃત્તિ થાય તે ઉપયોગ. જ્ઞાન ઉપયોગ આઠ પ્રકારે અને દર્શન ઉપયોગ ચાર પ્રકારે છે. તેમાંથી યથાસંભવ ઉપયોગ હીનાધિકપણે જીવમાત્રમાં હોય છે. કારણ કે ઉપયોગ જીવનો છે. - સૂક્ષ્મ નિગોદના જીવને મતિધૃતનો અનંતમોભાગ ઉઘાડો હોય છે, તે અતિ અસ્પષ્ટ છે. જેમ મૂચ્છગત મનુષ્ય ને જ્ઞાનમાત્રા અવશ્ય હોય છે તેમ જીવમાત્રને જ્ઞાનાદિ સર્વ ઉપયોગ હોય છે. સર્વજીવોની અપેક્ષાએ સત્તાગત આ ઉપયોગ સમાન છે. પણ કર્મના પ્રભાવે હીનાધિકતા છે. સિદ્ધાત્માને આ ઉપયોગ સંપૂર્ણ પણે પ્રગટ હોય છે. 800000000000000000000000000000000 %a8%e088888899%E0%B8%B2%80%8000825882%e0%ab aeeeeeee000. 00e0% aa 280%eeeeeeeeeeeeeeeeeesesso020000%e0 નવો જન્મ પામતાં પહેલાં આટલું કરો પરમાત્મા પ્રત્યે પ્રીતિ, ભક્તિ, રવાપણ. આત્મા પ્રત્યે સન્મુખતા, શ્રદ્ધા આદર, સદગુરુ પ્રત્યે આજ્ઞાંકિતપણું, સેવા સમર્પણ. ધર્મપ્રત્યે અહિંસા અને પ્રેમસ્વરૂપ ભાવ. 0 55 0 સવાધ્યાયથી જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કે ક્ષય થાય છે. 899909 % 2009 ૩૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ જીવ |ઇંદ્રિય એકેન્દ્રિય સ્પર્શેન્દ્રિય (૧) બેઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય પાઠ : ૨૨ ઇન્દ્રિય-પ્રાણ-પર્યાપ્તિ તેઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય (૩) રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય ચરિન્દ્રિય સ્પર્મેન્દ્રિયા (૪) રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય ચક્ષુઇન્દ્રિય પંચેન્દ્રિય સ્પર્શેન્દ્રિય (૫) અસંશી રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય ચક્ષુઇન્દ્રિય શ્રોત્રેન્દ્રિય પંચેન્દ્રિય પાંચઈન્દ્રિય (૫) (સંશી) પ્રાણ સ્પર્શેન્દ્રિય(૪) કાયબળ શ્વાસોચ્છ્વાસ આયુષ્ય સ્પર્શેન્દ્રિય(૬) રસનેન્દ્રિય વચનબળ કાચબળ શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય ભાષા સ્પર્શેન્દ્રિય રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય વચનબળ, કાયબળ શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય (6) કાયબળ શ્વાસોચ્છ્વાસ આયુષ્ય પર્યાપ્તિ આહાર (૪) શરીર ઇન્દ્રિય શ્વાસોચ્છ્વાસ સ્પર્શેન્દ્રિય (૮) ઉપપ્રમાણે (૫) રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય ચક્ષુઇન્દ્રિય વચનબળ, કાયબળ શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય ૪૦ આહાર (૫) શરીર |ઇન્દ્રિય શ્વાસોચ્છ્વાસ પાંચઇન્દ્રિય (૯) ઉપપ્રમાણે (૫) વચનબળ ઉપર પ્રમાણે (૫) પાંચઇન્દ્રિય (૧૦) |મનબળ વચનબળ, કાયબળ શ્વાસોચ્છ્વાસ, આયુષ્ય મન આહાર (૬) શરીર ઇન્દ્રિય શ્વાસોચ્છવાસ, ભાષા, Page #52 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ હેતુ વિચાર ૧. સકલ તત્ત્વોને કે સમસ્ત પદાર્થોને જાણનાર, જોનાર અને વિચાર કરનાર જીવ નામનું તત્ત્વ છે. પુદ્ગલ આદિ તત્ત્વોની ગ્રહણ-ત્યાગાદિ ક્રિયા કરનાર, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જા અને મોક્ષતત્ત્વની પ્રવૃત્તિ ક૨ના૨ જીવ જ છે. તેના સિવાય અન્ય તત્ત્વોનું હોવું શક્ય નથી. તેથી પ્રથમ તત્ત્વ જીવ કહ્યું. ૨. જીવોના વિવિધ પ્રકારની વ્યવસ્થા તથા પરભવમાં ગમનાગમન માટે બીજું અજીવ તત્ત્વ કહ્યું. ૩. અજીવના કર્મસ્વરૂપ વિકારો તે પુણ્યપાપ છે. તેમાં પુણ્ય શુભ અને સુખરૂપ હોવાથી ત્રીજું તત્ત્વ કહ્યું. ૪. પાપતત્ત્વ અશુભ અને દુઃખરૂપ હોવાથી ચોથું કહ્યું. ૫. પુણ્યપાપ બંને તત્ત્વોનું જીવના સંયોગમાં આવવું, કર્મરૂપે ગ્રહણ થવું તે આશ્રવતત્ત્વ પાંચમું છે. ૬. પુણ્ય-પાપરૂપ શુભાશુભ આશ્રવ આત્મરૂપ નથી. આત્માને આવરણ કરનારા હોવાથી તેને રોકવાનું કાર્ય કરનાર આત્માની શક્તિ તે સંવરતત્ત્વ છઠ્ઠું કહ્યું. ૭. અનાદિકાળથી ગ્રહણ થયેલા તત્ત્વોની સત્તાને, જૂના કર્મોને નાશ કરનાર આત્માની શક્તિ નિર્જરા તત્ત્વ સાતમું કહ્યું. નવા કર્મો અટકે અને જૂના નાશ પામે તો જ આત્મા કર્મોથી મુક્ત થાય. ૮. આશ્રવથી આવેલા કર્મોનો જીવની સાથે પ્રકૃતિ આદિ અવસ્થાએ સંબંધ થયા વગર ફળ આપે નહિં. આમ આત્મા સાથે કર્મોનું એકમેક થઈ જવું તે બંધ તત્ત્વ મોક્ષની અપેક્ષાએ આઠમું કહ્યું. ૯. જીવની સાથે આત્માનો સંયોગી સંબંધ છે. તે આત્મરૂપ નથી તેથી જીવની યોગ્યતા પ્રમાણે કર્મોનો સર્વથા મોક્ષ પણ હોવો જોઈએ. મોક્ષ સર્વોત્કૃષ્ટ તત્ત્વ હોવાથી સર્વ જ્ઞાન આદિ પરિશ્રમની પ્રવૃત્તિ એની પ્રાપ્તિ માટે છે. તેથી સર્વના સારરૂપ મોક્ષતત્ત્વ કહ્યું. સારાંશ જીવતત્ત્વ જાણવાનું પ્રયોજન : નવતત્ત્વમાં પ્રથમ અને મુખ્ય જીવતત્ત્વ છે. તેના સિવાય સૃષ્ટિ શૂન્યવત છે. વિશ્વમાં મુખ્ય બે તત્ત્વ વ્યાપક છે. બીજા તત્ત્વ તેના ભેદો છે. ૪૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ બે તત્ત્વ : ૧ જીવ ૧ - જીવ – ચૈતન્યશક્તિ, જેના જ્ઞાનથી આત્માને પોતાના સચિનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન દ્વારા જીવને જગતના પદાર્થોની અસારતા સમજાય છે. - ૨ જડ (ચેતન – અચેતન) જે તત્ત્વનો અભ્યાસ અને શ્રદ્ધા કરે છે, તે માને છે કે હું તો સર્વ પદાર્થોથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છું. મારું ધ્યેય કેવળ મોક્ષ પ્રાપ્તિનું છે. સંસારના સુખભોગ તે મારું સ્વરૂપ નથી. જીવ તેમાં વિવશ થાય છે, તે તેનો મોહ છે. આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ છે. પરંતુ વર્તમાન અવસ્થામાં કર્મના સંયોગે વિકારી – અજ્ઞાન છે. મેલા વસ્ત્રનો મેલ દૂર થતાં સ્વયં સફેદાઈ પ્રગટ થાય છે, તેમ આત્માની વિકારી - મલિન અવસ્થા દૂર થતાં, શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. તે માટે સત્પુરુષાર્થ કરવો જરૂરી છે. તત્ત્વને જાણ્યા વગર જીવ બાહ્ય શુદ્ધિ કરે તો શુદ્ધિ ન થાય. તે માટે નવતત્ત્વનો અભ્યાસ હેય, જ્ઞેય અને ઉપાદેયના વિવેકથી સમજવા જિજ્ઞાસુ માત્રને આવશ્યક છે. સર્વ જીવો સત્તા અપેક્ષાએ સિદ્ધની જાતના છે, અર્થાત્ સર્વની ચૈતન્ય શક્તિ ચેતનરૂપ છે. સંયોગ અપેક્ષાએ તેના પ્રાગટ્યમાં તરતમતા છે. જો સર્વજીવોને સમાન માનવામાં આવે તો સર્વ સંઘર્ષ ટળી જાય. સ્વના જ્ઞાન અને ભાન માટે, સર્વ આત્મામાં સમર્દષ્ટિ થવા માટે આ તત્ત્વજ્ઞાનની જરૂર છે. શુભાશુભ કર્મોને કારણે સંસારી જીવના ભેદ પડે છે. તે કા૨ણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોના પાંચસો ત્રેસઠ ભેદ છે. તેમાં માનવ વિશિષ્ટ શક્તિનો સ્વામી છે. વિચાર સહિત મન મળ્યું છે. અવિવેકી એ મનાદિ સાધન દ્વારા બંધાય છે. વિવેકી જીવ મનાદિ સાધન દ્વારા મુક્ત થવાનો ઉપાય કરે છે. વાસ્તવમાં અંતરંગ સાધન તો જ્ઞાન અને ધ્યાન જ છે. જીવતત્ત્વ શુદ્ધ હોવા છતાં આવી વિષમતા કેમ છે ? આવા અનેક ભેદો શા માટે છે ? હું કોણ છું ? મારું શું કર્તવ્ય છે ? મારો જન્મ શા માટે છે ? આમ અનેક પ્રકારે ચિંતન મનન કરવા આ નવતત્ત્વ પ્રયોજનભૂત છે. તેની શ્રદ્ધાથી જીવ આત્મસ્વરૂપના રહસ્યને પામી સિદ્ધ બુદ્ધ થઈ પરમપદને પામે છે. સર્વજ્ઞવીતરાગ મારા દેવ નિગ્રંથ સદ્ગુરુ મારા ગુરુ જિનાજ્ઞા મારો ધર્મ. સર Page #54 -------------------------------------------------------------------------- ________________ 0 00000000002888888888 000000000000000000 પાઠ : ૨૩ ૨ અજીવતત્વો અજીવ - ચૈતન્ય રહિત, ઉપયોગ રહિત પદાર્થ - તત્ત્વ અજીવ તત્ત્વ અને જીવ તત્ત્વ બંને પોતાના લક્ષણોથી ભિન્ન છે. અને તેથી શરીરાદિથી પણ ભિન્ન છે તે સમજવા, પ્રતીત કરવા અજીવ તત્ત્વ સમજવું આવશ્યક છે. અજીવ તત્ત્વો પાંચ છે તેના ભેદ ૧૪ છે. ૧ ધર્માસ્તિકાય અંધ દેશ પ્રદેશ ૨ અધર્માસ્તિકાય સ્કંધ દેશ પ્રદેશ ૩ આકાશાસ્તિકાય સ્કંધ દેશ પ્રદેશ ૪ પુદ્ગલાસ્તિકાય અંધ દેશ પ્રદેશ પરમાણુ ૫ કાળ (અસ્તિકાય નથી) અપ્રદેશી 0 0 0 = = જૈ ઠંધ | દેશ | પ્રદેશ Jપરમાણુ 9898090825200000000000000000000002902/05:05e0%e0%e0:00:02000080800000000000000000 Sou I SSAGAR PROGRAMGAMAN SANTALI અસ્તિકાય ? અસ્તિ = પ્રદેશો, કાય = સમુહ = પ્રદેશોનો સમુહ. સ્કંધ : વસ્તુનો આખો ભાગ દા.ત. બુંદીનો આખો લાડુ. દેશઃ વસ્તુનો જોડાયેલો અમુકભાગ - ખંડિત છતાં નાનો ભાગ (અમુક ભાગ) પ્રદેશઃ વસ્તુમાં રહેલો અવિભાજ્ય અંશ, લાડુમાં રહેલી કળીઓની જેમ, જેના કેવળી ભગવંતની દૃષ્ટિએ બે ભાગ નથી. પરમાણુઃ વસ્તુથી છૂટો પડેલો અવિભાજ્ય અંશ. લાડવાથી છૂટી પડેલી કળીની જેમ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય, આચારદ્રવ્યોના અસંખ્ય અને અનંત પ્રદેશવાળા સ્કંધમાંથી એકે પ્રદેશ ક્યારે છૂટો પડતો નથી, પડશે નહિ અને પડ્યો નથી. શાશ્વત સંબંધવાળા એ ચાર સ્કંધો હોવાથી તેમાં પરમાણુનો ભેદ નથી. પુદ્ગલના દ્રવ્યના અનંત પરમાણુઓ સ્વભાવથી છૂટા પડેલા છે, અને પડે છે, તેથી તેના ચાર ભેદ છે. પ્રદેશ અને પરમાણુના કદમાં તફાવત નથી. પરંતુ પ્રદેશ એટલે સ્કંધ સાથે જોડાયેલો છે. અને પરમાણુ એટલે સ્કંધથી છૂટો છે. સ્કંધથી છૂટો થયેલો દેશ પણ સ્કંધ કહેવાય. કાળ કેવળ વર્તમાન સમયરૂપ એક પ્રદેશવાળો હોવાથી પ્રદેશોનો સમુહ થતો નથી. માટે તે અસ્તિકાય નથી. RESO000 2000000000000000002eeee) SE Page #55 -------------------------------------------------------------------------- ________________ પાંચ અજીવ તત્ત્વોનું વિશેષ સ્વરૂપ 5 %a8%e0%aaae%e0%aa%a8atelsinelibaalakarolleagues . soor ૧. ધમસ્તિકાય ? લક્ષણ - (ગુણ) ગતિ સહાયકતા. આ તત્ત્વચૌદરાજલોકવ્યાપી. (સમસ્તવિશ્વ), સ્પર્ધાદિ ગુણ રહિત અરૂપી, અસંખ્યાત પ્રદેશ છે. જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં કે સ્થળાંતર થવામાં જે સહાય કરનારું તત્ત્વ છે, તે ધર્માસ્તિકાય. દા.ત. માછલી આદિ જળચર જીવોની જળમાં તરવાની શક્તિ હું પોતાની છે, પણ તરવાની ક્રિયામાં અપેક્ષાએ સહાયક જળ છે. જેમ ચક્ષુને જોવાની શક્તિ છે, પરંતુ પ્રકાશ સહાયકારી નિમિત્ત વગર પદાર્થ જોઈ શકાય નહિ. પક્ષીને ઉડવાની શક્તિ છે, પણ હવા સહાયક છે. તેમ જીવ - પુગલમાં ગતિ કરવાની શક્તિ | છે. પણ ધર્માસ્તિકાય દ્રવ્યના સહકારી કારણ વિના કોઈ દ્રવ્ય ગતિ કરી શકે નહિ. ૨. અધમસ્તિકાય લક્ષણ (ગુણ) સ્થિતિ સહાયકતા. ચૌદરાજ લોક વ્યાપી, અરૂપી અને અસંખ્યાત પ્રદેશ છે. જીવ અને પુદ્ગલને સ્થિતિ થવામાં સહાયકારી તત્ત્વ તે અધર્માસ્તિકાય છે. દા.ત. તડકાથી શ્રમિત થયેલા વટેમાર્ગને વિશ્રામ લેવા વૃક્ષાદિકની છાયા અપેક્ષિત કારણ છે. અથવા માછલીને સ્થિર થવા ભૂમિ કારણ છે. તેમ ગતિ પરિણત થયેલા જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં અપેક્ષાએ અધર્માસ્તિકાય સહાયક તત્ત્વ છે. ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય જીવ કે પુદ્ગલને ગતિ સ્થિતિ કરાવવામાં જબરજસ્તી કરતું નથી પરંતુ તેઓ જ્યારે ગતિ કે સ્થિતિ કરે છે, ત્યારે આ બે તત્ત્વો સહાયક તરીકે સર્વલોકમાં ઉપસ્થિત હોય છે. ભાષા, ઉચ્છવાસ, પલક, મન ઈત્યાદિ પુદગલોનું ગ્રહણ વિસર્જન તથા કાયયોગ આદિની ચલક્રિયાઓ ધર્માસ્તિકાય સિવાય શક્ય નથી તે પ્રમાણે બેસવા, ઉભા રહેવું, ચિત્તની સ્થિરતા, દાંતની સ્થિરતા જેવી ક્રિયામાં અધર્માસ્તિકાય સહાયક છે. e0%be%%aa w wwwwwwwwwwwwwwpoweve%o#2%losebexoef=8d%eoplebeegatewaboobooswa6 sessee eeeeeeeeeeeeuwwebsbab 89089 80025808988% ૩. આકાશાસ્તિકાય : લક્ષણ – જગા - અવકાશ આપવો. wwwwwwwwwwwwwwwwwww#besabootables E0 %B8%99 આ દ્રવ્યમાં દરેક પદાર્થોને જગા આપવાનો ગુણ છે. આ તત્ત્વના બે પ્રકાર છે. છ પદાર્થો જેમાં રહ્યા છે, તે લોકાકાશ છે. અને જ્યાં કેવળ આકાશ જ છે તે અલોકાકાશ %E0% 98980 %e08590%80%e0%B 8 % Page #56 -------------------------------------------------------------------------- ________________ લોકાકાશ : બે પગ પહોળા કરી કમરે હાથ રાખી ઊભા રહેલા પુરુષાકાર જેવો લોકાકાશ છે. તેની બહારનું આકાશ કે જેમાં અન્ય કોઈ દ્રવ્ય નથી તે અલોકાકાશ છે. લોકાકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યો હોવાથી જીવ તથા પુદ્ગલ ગતિ અને સ્થિતિ કરે છે. પરંતુ આલોકાકાશમાં તે દ્રવ્યોના અભાવે શક્તિસંપન્ન ઈન્દ્ર પણ ત્યાં ગતિ કરી શકતા નથી. સિદ્ધ પરમાત્મા પણ લોકના અગ્રભાગે જઈ અટકે છે. સ્થિર થાય છે. લોકાકાશ અસંખ્ય પ્રદેશ છે. લોકાલોક વ્યાપી હોવાથી સમસ્ત આકાશ અનંત પ્રદેશી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત અરૂપી તત્ત્વ છે. નક્કર ગોળા સરખી આકૃતિવાળું છે. આકાશ દ્રવ્યના અવકાશના ગુણને કારણે જગતના તમામ પદાર્થો રહી શક્યા છે. ૪. પુદગલાસ્તિકાય ? લક્ષણ – (ગુણ) પૂરણ – ગલણ પુદ = પૂરણ – મળવું.ગલ = ગળવું – વિખરવું. પુલનું મૂળ પરમાણુ છે. પરંતુ તેનું વિકારી સ્વરૂપ અનંત અસંખ્ય કે સંખ્યાત પ્રદેશી પરમાણુઓનો જથ્થો – સ્કંધ છે. અર્થાત પરમાણુ સ્વભાવધર્મવાળા છે અને સ્કંધો વિભાવધર્મવાળા છે. પુદ્ગલ રૂપી છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દવાળા છે, તે જ તેનું રૂપીપણું છે. પુદ્ગલ સ્કંધોમાં પ્રતિસમય સ્નિગ્ધતા અને રૂક્ષતાને કારણે નવા પરમાણુઓ ઉમેરાય છે અને પ્રતિસમય પૂર્વબદ્ધ પરમાણુઓ વિખરાય છે. જો કોઈ સ્કંધો અમુકકાળ સુધી ન વિખરાય તો તેના રસાદિમાંથી કોઈપણ પ્રકારનું પૂરાવું કે વિખરવું અવશ્ય બને ચક્ષુ આદિથી કે યંત્રથી જણાતા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ પદાર્થ તે પરમાણુ નથી. પરમાણુ દૃષ્ટિ અગોચર અને અવિભાજ્ય છે, તે માત્ર કેવળી ગમ્ય છે. શરીર ભાષા કે મન આદિની રચનામાં આ પરમાણુ દ્રવ્ય કારણભૂત છે. સુખ, દુઃખ, ઉચ્છવાસ, આદિનો અનુભવ કરવામાં પણ કારણભૂત છે. જેમ કે ઔદારિક શરીરમાં સ્પર્ધાદિ કે રસ વગેરેથી સુખદુઃખ થવું; દેશ્ય અને સ્પર્શ્વ માત્ર પદાર્થો પુદ્ગલ છે. કાશ્મણવર્ગણાથી માંડીને શરીરાદિ સર્વ પુદ્ગલ દ્રવ્યના પ્રકારો છે. હે પ્રભુ! તમે નિરાગી નિર્વિકારી સચિદાનંદ સ્વરૂપ છો. ૪૫ 080000000 Page #57 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨૪ પુગલના વિશેષ લક્ષણો be :- ચી w w ૧. શબ્દ અવાજ, ધ્વનિ, નાદના વિવિધ પ્રકારો શબ્દના મુખ્ય ત્રણ પ્રકાર છે. ૧. સચિત્ત શબ્દ : જીવ મુખ વડે બોલે તે સચિત્ત શબ્દ છે. ૨. અચિત શબ્દ : પત્થર, વાસણ જેવી વસ્તુઓ પરસ્પર અથડાવાથી નિકળતો શબ્દ તે અચિત્ત છે. ૩. મિશ્ર : જીવના પ્રયત્ન વડે, મૃદંગ, વાંસળી કે માઈક જેવી વસ્તુઓ દ્વારા નીકળતો શબ્દ મિશ્ર છે. ૨. અંધકાર : પુદગલનો પ્રકાર છે. વસ્તુને જોવામાં આવરણ કરનાર પુદ્ગલોનું પરિણમન તે અંધકાર. એ ધ્રાણેન્દ્રિયને ગ્રાહ્ય છે. દા.ત. રાત્રીના અંધકારમાં અમુક જંતુઓ અંધકારને ગંધરૂપે જાણે છે. ૩. ઉધોતઃ શીત વસ્તુનો શીત પ્રકાશ. ચંદ્રાદિ નક્ષત્રો, આગીયા, ચંદ્રકાંતમણી, આ સર્વ પોતે શીત છે. તેનો પ્રકાશ શીત છે. તે પુદ્ગલના સ્કંધો છે. ૪. આતપ : શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ. સર્યના વિમાનમાં રહેલા પૂલ પર્યાપ્ત પૃથ્વીકાય જીવોના શરીરનો પ્રકાશ છે (આગીયાને હોય છે તેમ) તથા સૂર્યકાંતમણીનો પ્રકાશ, તે બંને શીત છે પણ તેમનો પ્રકાશ દૂ ઉષ્ણ છે. અગ્નિનો ઉષ્ણ પ્રકાશ તે આતપ નથી. તે બંને પ્રકાશ પુદ્ગલ સ્કંધોનો સમુદાય w wwwwwwwwwwwwwwwwwwwwછ69e0%ae% 222222999999999999999999999999999999999999999999999999999999999999999 ( ૫. પ્રભા : ચંદ્ર - સૂર્યના પ્રકાશ કિરણોમાંથી નિકળતો જે ઉપ પ્રકાશ તે પ્રભા છે. તે પ્રકાશના પુદ્ગલોમાંથી આછો આછો વહેતો પ્રકાશનો પ્રવાહ છે. જે અપ્રકાશિત સ્થાનમાં રહેલા પદાર્થોને પણ દર્શાવે છે. એટલે સાક્ષાત્ પ્રકાશરૂપ નહિ પણ અવ્યક્ત આછો પ્રકાશ, જેનાથી ઘર વગેરેમાં અજવાળું પડે છે, કે જ્યાં સીધા કિરણો પ્રવેશતા નથી. ત્યાં આ ઉપપ્રકાશથી પદાર્થો જોઈ શકાય છે. ૬. છાયા : દર્પણમાં પડતું પ્રતિબિંબ કે પ્રકાશમાં પડતો પડછાયો, તે પુદગલરૂપ છે. પુદ્ગલ સ્કંધોનો સમુહ પ્રકાશાદિના નિમિત્તથી તદાકાર પ્રતિબિંબિત થાય છે. તે છાયા છે. ૭. વર્ણ : (સામાન્ય રીતે રંગ) તેના પાંચ પ્રકાર છે. તે પુદ્ગલરૂપ છે. ૧. ચેત, ૨. રક્ત (લાલ), ૩. પીત (પીળો), ૪. નીલ (લીલો), ૫. કાળો, મૂળ વર્ણો છે. આ વર્ણોના સંયોગથી બીજા વર્ણ - રંગ બને છે. 9999999999999999000000000000000000000000000000000000000000000000000000000 eleasers: 0:NEWSSAS SS SS SSSSSSheoroscoAKESPEAKING NEWSwwwww wwwww 6000 Page #58 -------------------------------------------------------------------------- ________________ *** ** * * ** aa%ae%vessessessories 0% % a8 ae%be%e0%aa% ૮. ગંધ : બે પ્રકાર છે. પુદ્ગલરૂપ છે. ૧. સુરભિગંધ - સુગંધ, ૨. દુરભિગંધ - દુર્ગધ. ૯. રસ : પાંચ પ્રકાર છે. પુદ્ગલરૂપ છે. ૧ તિક્ત (તીખો), ૨. કટુ (કડવો), ૩. કષાયેલો (તૂરો), ૪. આમ્બ (ખાટો), ૫. મધુર (મીઠો), ખારો રસ મીઠા રસમાં અંતરગત છે. ૧૦. સ્પર્શ : ચાર યુગલ થઈને આઠ પ્રકાર છે. તે પુદ્ગલરૂપ છે. શીત - ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો)-રૂક્ષ (લૂખો),-લઘુ (હળવો)-ગુરુ (ભારે), મૂદુ-કર્કશ આ વર્ણાદિ દરેક પુદ્ગલ દ્રવ્યમાં હોય છે. ૧ થી ૬ લક્ષણો પરમાણુ કે સૂક્ષ્મ સ્કંધોમાં નથી તે તેના વૈભાવિક લક્ષણો છે. વર્ણાદિ ચાર યુગલના સ્વાભાવિક લક્ષણો છે તે પરમાણુ અને સ્કંધોમાં હોય છે. તેમાં પણ લઘુ-ગુરુ, મૂદુ-કર્કશ ચાર સ્પર્શ સ્કંધમાં હોય બીજામાં નથી. તેથી વૈભાવિક છે. આ લક્ષણો રૂપી પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે. અરૂપી દ્રવ્યમાં હોતા નથી. • ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, સ્થિર દ્રવ્યો છે. ગતિ અને સ્થિતિ બંને ક્રિયા કરનારા તત્ત્વો જીવ અને પુદ્ગલ છે. જીવ પોતાના સ્વભાવે અને પુદ્ગલના આલંબનથી કે કર્મની પ્રેરણાથી ગતિ કરી શકે છે. તેમ પૂગલો પણ પોતાના સ્વભાવથી અને જીવની પ્રેરણાથી ગતિ કરી શકે છે. તે રીતે બંને પરસ્પર સંયોગી સંબંધવાળા અને સંબંધ વિનાના પણ છે. % 0000000000289%86%e0 0 000 deewજ પુદ્ગલના વિશેષલક્ષણ 00000058980000000000000000000 800000000000000000000000000000000 I અંધકારે પ્રભા ઉદ્યોત : આતપ છયા) Page #59 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨૫ કાળનું સ્વરૂપ stee કાળ : વર્તન, હોવું, થવું, રહેવું કે વિદ્યમાનતા તેના લક્ષણ છે. કોઈપણ પદાર્થના અસ્તિત્વને જાણવા, માટે કાળનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. કાળના બે પ્રકાર છે. તે અરૂપી છે. પ્રકાર – ૧. નિશ્વયકાળ, ૨. વ્યવહારકાળ. ૧. નિશ્ચયકાળ : એક સમયવર્તી વર્તમાન કાળ તે નિશ્ચયકાળ છે. ભૂતકાળ વહી ગયો છે. તેથી તે વર્તમાનમાં નથી. ભવિષ્યકાળ વર્તમાનમાં હોતો નથી. માત્ર વર્તમાનમાં એક સમવર્તી કાળ વિશેષ તે નિશ્ચયકાળ છે. સમય કેવળી ગમ્ય છે. કારણ કે તે કાળનો અતિ સૂક્ષ્મ અવિભાજ્ય પર્યાય છે. wwwwxa૦૦000000000000000000 Retenessor ૦૦૦૦૦૦૦૦૦ SSSSSSSSSSSSSSSSSSSSS0000000000000000000 ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦99% ૨. વ્યવહાર કાળનું સ્વરૂપ : અઢી દ્વીપમાં ચાલતા સૂર્ય ચંદ્રની ગતિ અનુસાર પ્રસિદ્ધકાળ તે વ્યવહાર કાળ છે. તે ત્રણ પ્રકારે છે. ૧. ભૂતકાળ, ૨. ભવિષ્યકાળ, ૩. વર્તમાનકાળ. ભૂતકાળ-ભવિષ્યકાળ અનંત સમય વર્તે છે. વર્તમાનકાળ એક સમયવર્તી છે. દ્રવ્યમાં જૂના નવા પણાની વર્તના તે કાળ છે. જીવ અને પુગલ બંનેમાં તેનું [ પરિણમન તે વર્તના છે. અઢીદ્વીપ અને બે સમુદ્રને આધારે ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળા મનુષ્યક્ષેત્રમાં (ભરત અને ઐરાવતમાં) ચંદ્ર, સૂર્યાદિ જ્યોતિષિઓ ભ્રમણ કરે છે. તેની ગતિ પરથી કાળનું પ્રમાણ છે. તે સિવાય આ વ્યવહારકાળ અન્યત્ર નથી. અન્યભૂમિમાં જે આયુષ્ય પ્રમાણ છે, તે અઢીદ્વીપમાં ચાલતા સૂર્યચંદ્રની ગતિને અનુસારે છે. મહાવિદેહમાં ભરતક્ષેત્રના ચોથા આરા જેવો કાળ છે. કાળ અન્ય દ્રવ્યની જેમ અસ્તિકાય (પ્રદેશોનો સમુહ) નથી. એક પ્રદેશે એક કાળાણુ હોય છે. તેથી કથંચિત તેને દ્રવ્ય માનવામાં આવતું નથી. છતાં જેમાં કંઈપણ ગુણો હોય છે, તે દ્રવ્ય મનાય છે. દ્રવ્યથી તે વર્તના ગુણવાળુ છે. ક્ષેત્રથી ક્ષેત્રવર્તે છે. કાળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણાદિ રહિત અરૂપી છે. સૂર્યાદિ ગતિ વડે સ્પષ્ટ જણાય છે. અર્થાત્ રાત્રિ દિવસ વગેરે જણાય છે. એવું કાળદ્રવ્ય છે તે સર્વજ્ઞ | કથિત છે. છતાં નવા-જૂના વિગેરે પર્યાયો કાળના આધારે થતાં હોવાથી તે ઉપચારથી દ્રવ્ય કહેવાય છે. %%99%6૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%૦૦૦૦૦૦૦૦૦૦૦ %૦૦d૦૦૦૦%૦૦૦૦૦૦૦૦૦૦૦w કાળચક્ર તે કોઈ ચક્ર નથી પણ પરિવર્તનશીલ હોવાથી તેને સમજવા માટે તે શાબ્દિક પ્રયોગ છે. w૩૦૦૦ # # # # # www Page #60 -------------------------------------------------------------------------- ________________ માડા કાળનું વિશેષ સ્વરૂપ કાળનું વ્યાવહારિક કોષ્ટક સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય કાળ (કેવળી ગમ્ય) = ૧ સમય (નિશ્ચયકાળ) અસંખ્ય સમય = ૧ આવલિકા ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ ૧૭થી કંઈ વધુ સુલ્લક ભવ શ્વાસોચ્છવાસ ૧, ૬૭, ૭૭, ૨૧૬ આવલિકા અથવા ૬૫, પ૩૬ = ૧ મુહૂર્ત, ૨ ઘડી અથવા ક્ષુલ્લક ભવ અથવા ૩૭૭૩ શ્વાસોચ્છવાસ ૪૮ મિનિટ. ૩૦ મુહૂર્ત ૧ અહોરાત્ર - ૨૪ કલાક ૧૫ અહોરાત્ર ૧૫ રાત. ૧૫ દિવસ ૧ પખવાડિયું ૨ પખવાડિયા = ૧ મહિનો-માસ ૨ માસ = ૧ ઋતુ ૩ ઋતુ (છ માસ) = ૧ અયન ૨ અયન ૧ વર્ષ (૧૨ માસ) ૫ વર્ષ = ૧ યુગ પંચવર્ષીય ૨૦ યુગ = ૧ શતાબ્દિ ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ ૧ પૂર્વ, અથવા ૭૦,પ૬૦ અબજ વર્ષ અસંખ્ય વર્ષ ૧ પલ્યોપમ ૧૦ કોડાકોડી પલ્યોપમ ૧ સાગરોપમ ૧૦ કોડાકોડ સાગરોપમ ૧ અવસર્પિણી કાળ ૧૦ કોડાકોડી સાગરોપમાં = ૧ ઉત્સર્પિણી કાળ ૨૦ કોડા કોડી સાગરોપમ = ૧ કાળચક્ર અનંતા કાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્તન જ % 6666666622600000000000000000002 પલ્યોપમ કોને કહે ! ' સપ્ત દિવસના જન્મેલા યુગલિક બાળકના સુકોમળ વાળને ભેગા કરવામાં આવે તેના ઝીણા ટુકડાઓ કરે, કે જેના ફરી ટુકડા ન થાય, એક યોજન (ચાર ગાઉ) લાંબો, પહોળો, ઊંડો, કૂવો તે વાળથી ભરવામાં આવે, તેને એવો સઘન કરવામાં આવે કે તેના પરથી ચક્રવર્તીની ચતુરંગી સેના જાય તો પણ જરા ખાડો ન પડે, તે કૂવામાંથી દર સો વર્ષે એક એક વાળનો ટૂકડો કાઢવામાં આવે અને કૂવો સંપૂર્ણ ખાલી થાય તે પલ્યોપમ કાળ છે, તે ગણિતના લેખામાં આવે તેવો નથી. પલ્ય = કૂવો = કૂવાની ઉપમા = પલ્યોપમ સાગરની ઉપમા = સાગરોપમ 2000000028222 ૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ 999 999999999060000000000000000000000000000000000000000000 અંતર્મુહૂત ઃ મુહૂર્ત એટલે ૪૮ મિનિટ. તેની અંદર સમયવર્તી અંતર્મુહૂર્ત સમાય છે. તેના ઘણા ભેદ છે. જધન્ય અંતર્મુહૂર્ત - ઓછામાં ઓછો ૯ સમયનો કાળ. મધ્યમ અંતર્મુહૂર્ત - ૧૦ સમયથી ગણત્રી કરવાની તે મુહૂર્તના ૪૮ મિનિટના બે સમય ઓછા. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત - એક સમયથી પ્રારંભ થતાં માત્ર ૪૮ મિનિટમાં એક સમય બાકી રહે. અવસUિણી= કાલચક્ર પાંસળગો પાસ ૧૨૮ - . : *: * * * * * * * *, જા.irr ,જૈ - I), ' QUS 3 છે. Pર આર 3 વરસ થઇ તુવેના પ્રમાણર્મા ૮ આકાર ૨ દિવસ પછી *બોરના પ્રમાણ A પોસળિયો પોસળિયો જાહ ૩૪ - ૩૨ જaa s જ it %95%e0 s aa% . - - - 1 ૪."*: * "- Agવસ પછd | આકાર, આકાર એકથીત | "મધના પ્રણય - આઇધિત,મિઠાઈ વગેરે | 1 પાંસળિયા, પાંસળિયો % 'f 1 ** * : ' જ ન '9:0:{ es: 1 . - * -- -- * * અજમા : ઇિ'), '. , , ; સરકાર કટિઆટ્ટાર અનિયમિત Iકળ, ધાન્ય, મિઠાઈવર અમે ચમચાર ઈત્યાgિ) આ પ્રમાણે ઉતસ્વણ બળમાં ક્રમશ નીચેથી ઉપર ૧થી 9 ચિત્રો, ઉપરથી નીચે ને બધે ફરીથી ઉપર સમજવા. WWW.jainelibrary.org Page #62 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨૬ ઉત્સર્પિણી - અવસર્પિણી એક કાળચક્રના બે ભેદ છે. ૧. ઉત્સર્પિણી, ૨. અવસર્પિણી. ઉત્સર્પિણી કાળ - આયુષ્ય, બળ, શુભવર્ણાદિ, ચઢતા ક્રમમાં હોય. અવસર્પિણી કાળ - ઉતરતો કાળ. આયુષ્યાદિ ઉતરતા ક્રમમાં હોય. બંને કાળના આરાની વિગત આ પ્રમાણે છે. અવસર્પિણી કાળ (ઉતરતો કાળ) ૧. સુષમા સુષમા : આ આરામાં યુગલિક જીવન હોય છે. દસ જાતના કલ્પવૃક્ષો તેમની તમામ ઈચ્છાઓ શિઘ્રતાથી પૂરી કરે છે. તુવેરના દાણા જેટલો આહાર ત્રણ ત્રણ દિવસે લે. આયુષ્ય ત્રણ પલ્યોપમનું. શરીર ખૂબ મોટા અને ઘણા મજબૂત હોય છે, આ જીવો સ્વભાવે સરળ અને અત્યંત મંદ કષાયી અલ્પ ઇચ્છાવાળા હોય છે. ૨. સુષમા : પ્રથમ આરાની જેમ યુગલિક જીવન હોય છે. તેમની આવશ્યકતા, કલ્પવૃક્ષો વિલંબથી પૂરી કરે. બોરના દાણા જેટલો ખોરાક બે બે દિવસે લે. આયુષ્ય બે પલ્યોપમનું પ્રથમ આરા કરતાં શરીર નાનું રૂપ થોડું હીન હોય છે. આ જીવોને સ્વભાવે અલ્પ મલીનતાનો પ્રારંભ. અલ્પ ઇચ્છાવાળા હોય છે. | ૩. સુષમા દુષમા : આ આરામાં જીવન યુગલિકનું પણ પાછળથી ક્ષીણ થતું જાય. કલ્પવૃક્ષોનું પ્રદાન ઘટતું જાય. આહાર રોજ આંબળા પ્રમાણ, શરીર નાનું થતું જાય, બળ ઘટતું જાય. સ્વભાવ કંઈક મલીનતા સાથે સ્વાર્થવૃત્તિનો પ્રારંભ થાય. ત્રીજા આરાને અંતે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ થયા. આ અવસર્પિણી કાળમાં તેમણે પ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. ૪. દુષમ સુષમા : યુગલિકના કાળનો સદંતર અંત થાય. પ્રારંભમાં દુઃખ જનક દશા હોય. માનવો પોતાની શક્તિ બુદ્ધિપ્રમાણે વ્યાપારાદિ પ્રવૃત્તિ કરે. અનિયમિત પણે આહારાદિ મેળવે, ધાન્ય ફળફળાદિ ખાય. આયુષ્ય ઘટે. શરીરનું બળ ઘટે. સ્વભાવ – કષાયોની માત્રા વધે. હિંસાદિનો પ્રારંભ થાય. આ આરામાં ત્રેવીસ તિર્થંકરો થાય. ત્યારે વળી સુખનો સમય આવે. અને દુઃખની માત્રા ઘટે. ૫. દુષમા : આ આરામાં ચરમ તીર્થંકરનું શાસન ખરું પણ તેમની ઉપસ્થિતિ નહિ. માનવો કર્માદાન આદિ પ્રવૃત્તિ દ્વારા ધન ધાન્ય મેળવે. અનિયમિત આહાર કરે. શરીર નિર્બળ, આયુષ્ય અનિયમિત અને અલ્પ હોય છે. સુખ અલ્પ દુઃખ વિશેષ હોય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ N EE Newest 2000000000000000000000000 epeat el: the boweviewekw . ..' સમય સમય સ્વભાવે કષાયી, આરંભ સમારંભમાં વિશેષ પ્રવૃત્તિ, અઢાર પાપસ્થાનકોનું સેવન, મુખ્યત્વે દુઃખે કરી નિર્વાહ થાય. ૬. દુષમા દુષમા : આ આરો જીવોને અતિ દુઃખદાયક ધર્મ રહિત છે. જીવન જરૂરિયાતના સાધનોની પ્રાપ્તિ દુઃસાધ્ય હોય, શરીર નાજુક, એક હાથ પ્રમાણ, આયુષ્ય અલ્પ, ક્ષણિકમાં તૂટે તેવું, માંસાહારી અને વિવેકહીન જીવો હોય છે. સ્વભાવે અતિ કષાય જનિત વૃત્તિવાળા. ઉત્સર્પિણી કાળ - ચઢતો કાળ પ્રથમ આરામાં દુઃખની માત્રા વિશેષ આયુષ્ય બળ કાળ પ્રમાણે વધતા જાય. અવસર્પિણી કાળથી ઉલટી રીતે ગણવાનું બાર આરાનું કોષ્ટક અવસર્પિણી ઉત્સર્પિણી ૧. સુષમા સુષમા ચાર ક્રોડાક્રોડ સાગરોપમ ૧. દુષમ દુષમા ૨૧,૦૦૦ ૨. સુષમાં ત્રણ ક્રોડા ક્રોડ” ૨. દુષમા (૨૧,૦૦૦ ૩. સુષમા દુષમા બે ક્રોડા ક્રોડ ૩. દુષમ સુષમા એક ક્રોડા ક્રોડમાં ૪૨,૦૦૦વર્ષ ઓછા ૪. દુષમા સુષમા એક ક્રોડા ક્રોડમાં ' ૪. સુષમ દુષમા બે ક્રોડા ક્રોડ સાગ ૪૨,000 વર્ષ ઓછા ૫. દુષમા ૨૧,OOO ૫. સુષમા ત્રણ ક્રોડા ક્રોડ સાગ ૬. દુષમા દુષમા ૨૧,૦૦૦ ૬. સુષમ સુષમા ચાર ક્રોડા ક્રોડ સાગ જીવ માત્રે આવા અનંતા કાળચક્રનું પરિભ્રમણ કર્યું છે. અનંત પ્રકારના જન્મ મરણ દ્વારા અનંત દુઃખ ભોગવ્યા છે. કાળનું સ્વરૂપ જાણીને, હે જીવ ! હવે વિરામ પામ અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થા. o 2008 ke Powe red by MediaWike 0 00000000000000000000000000000000000000001 કાલચકા પહેલો સુષમ સુષમાં અRT જઠો.કો, સાગરોપૅમ. યુગલિક જીવન. --- TET/ TAT/HTAT/GPSC/TET/ TSAPssciews/www.facebool994640404950PAGANNAINMENIANNA-MAN-WriMEvely --- બી સુષમ આરા ૪૩ ક. કોસાગરોપમ યુગલિક જીવન ત્રી સુષમદષમ * આરા ૨કો ફસાગરોપમ, 1 યુગલિક જીવન પ્રથમ તીર્થકરનો જન્મ. થો દૂષમ સુષમ આશરે ૧૯ો.ફ. સાગુરીમ, ૪૨009 વર્ષ ઓછા, ૨૩ તીર્થકરનો જન્મ -પાંચમો દમ આરા. ૨૧૦૦૦ વર્ષ - - - - - ઉછાદૂષમદષમ આરા ૧૦૦૦ વર્ષ (જૈનધર્મનો અભાવ 0: પર Page #64 -------------------------------------------------------------------------- ________________ સારાંશ અજીવ તત્ત્વ શા માટે જાણવા ?. અજીવતત્ત્વ જોય છે, અચેતન છે તથા સંસારી જીવને સિદ્ધ થતાં સુધી કથંચિત | નિમિત્ત કારણથી ઉપકારી છે. સર્વ પદાર્થોનું પરિણમન સ્વાધીન હોવા છતાં પરસ્પર સહાયક બને છે. છતાં અજીવ તત્ત્વ જાણવા જેટલો જ ઉદેશ નથી. પણ અજીવતત્ત્વનું જ્ઞાન કરી તેની હય, જોય કે ઉપાદેયતાનો વિવેક કરી જીવ તત્ત્વ દેહાદિથી કેવું ભિન્ન છે તેનું ભાન થવાથી સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેથી અજીવ દ્રવ્યો જાણવા જરૂરી છે. અજીવ તત્ત્વોને જાણીને જીવ વિચારે છે કે અહો મારો ગુણ તો જ્ઞાનાદિ સ્વરૂપ છે. હું આ વર્ણાદિવાળા પુદગલોમાં ક્યાં ફસાયો છું? અજીવ તત્ત્વમાં સંસારી જીવને વિશેષ સંબંધ પુદ્ગલો સાથે રહે છે. તે દર્શાવે છે કે જીવની શુદ્ધતાને આવરણ કરનાર આઠે કર્મના વિવિધ પુદ્ગલ પરમાણુઓ છે. દેહ, ઇન્દ્રિયો, ધન, ધાન્ય પરિવાર વગેરે દેશ્ય અને સ્પેશ્ય સર્વ પદાર્થો પુદ્ગલ જનિત છે. કર્મના સ્વરૂપને જાણીને જીવ તેનાથી થતી હાનિને સમજે છે અને છૂટવા પ્રયત્નશીલ થાય છે. જીવ વિચારે છે કે હું તો નિત્ય અને સાશ્વત છું. આ કર્માદિ તો અનિત્ય છે. હું ચૈતન્યસ્વરૂપ આત્મા છું. અને પુણ્ય - પાપ તો મને પરિભ્રમણ કરાવનારા છે. માટે મારે ત્યાજ્ય છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ અરૂપી હોવાથી દષ્ટિ ગોચર થતા નથી. પુદ્ગલ વર્ણાદિ સહિત હોવાથી દૃષ્ટિગોચર થાય છે. અરૂપી પદાર્થો પોતાના વિશેષ ગુણથી જ્ઞાનગોચર થાય છે. અથવા આપ્ત પુરુષના વચનથી સમજાય છે અને તેમાં યથાર્થ શ્રદ્ધા થાય છે, ત્યારે જીવને કર્તા ભોક્તાપણું છૂટી સ્વરૂપદર્શન થાય છે. આ વિશ્વની રચનાનો સમાવેશ આ પડદ્રવ્યમાં થાય છે. દ્રવ્યાનુયોગનું સૂક્ષ્મજ્ઞાન આધ્યાત્મ સાધના માટે ઉપયોગી છે. માટે સાધકે ઈદ્રિય નિગ્રહ અને સંયમપૂર્વક દ્રવ્યાનુયોગનો અભ્યાસ, મનન અને ચિંતન અવશ્ય કરવું. તે શુક્લ ધ્યાન સુધી પહોંચવાનું અવલંબન છે. eeeeee0000000000000000000000000000000304449000666 સુખ શાંતિ ક્યાં છે ? અંતરના શુદ્ધ ખૂણામાં સુખ શાંતિ છે. વ્યવહારમાં સંતોષમાં સુખ શાંતિ છે. e e # ૫૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ Sheeeeeeeee Deeeeeeeeee 200000000000288888888888888888eeeeeeeeeeeeeeeeeeeee પાઠ : ૨૭ ૩ પુણ્યતત્વ પુણ્ય : શુભ કર્મનો બંધ તે નવ પ્રકારે હોય છે. જેના ઉદયથી શુભકર્મોનું ફળ મળે અર્થાત્ જગતના સુખ મળે છે. તેથી પુણ્ય શુભ આશ્રવ છે. છતાં તે કથંચિત ઉપાદેય છે. કારણ કે મોક્ષના બાહ્ય નિમિત્તમાં મનુષ્ય દેહ છે તે પુણ્યયોગથી મળે છે. ધર્મના સાધનો, જ્ઞાનીજનોનો યોગ, પ્રભુની પવિત્ર દેશના, જેવા મોક્ષ પ્રાપ્તિના નિમિત્તો પણ પુણ્યયોગે મળે છે. તેથી પુણ્ય ભોમિયા જેવું છે. પુણ્યયોગ મળવા છતાં મોક્ષનું પ્રયોજન જીવ ન સાધે તો તે શુભાશ્રવ છે અને તેથી હેય છે. ત્યાગવા યોગ્ય છે. e પુણ્યબંધના હેતુઓ મુખ્ય નવ પ્રકારે છે. ૧. સુપાત્રે આહાર, ૨. ઔષધ, ૩. રહેવાના સ્થાનનું દાન કરવું. (સુપાત્ર = સાધુ, સાધ્વી કે વ્રતધારી સાધક). ૪. સુપાત્રે શયનના સાધનો આપવા. ૫. સુપાત્રે વસ્ત્ર ઉપકરણાદિ આપવા. ૬. મન વડે શુભ ભાવના ભાવવી. ૭. વચન સત્ય પ્રિય હિતકારી અને મધુર બોલવા. ૮. કાયાવડે શુભ પ્રવૃત્તિ પરોપકારાદિ કરવા. ૯. દેવગુરુ આદિ પૂજ્ય જનોની સેવા ભક્તિ વંદનાદિ કરવા, તપની આરાધના કરવી. આ ઉપરાંત જિનમંદિર કરાવવા, તેનો નિર્વાહ કરવો, તે અંગે પૂજાદિની પ્રવૃત્તિ કરવી. ઉપાશ્રયાદિની રચના કરવી વગેરે. સુપાત્રમાં મુખ્યત્વે મુનિ છે. અનુક્રમે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને સુયોગ્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. સુપાત્ર દાન પરંપરાએ ભવમુક્તિનું કારણ બને છે. અપેક્ષાએ ગૃહસ્થને અનુકંપાદાન ઉચિત છે. જેમાં દીન, દુઃખી, દરિદ્ર, અપંગ, પશુપંખી વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારનાં દાન – પરોપકાર તે અપાત્ર દાન છતાં નિઃસ્પૃહભાવે કરવાથી પુણ્યબંધના હેતુ બને છે. તેમાં અપાત્ર સૌ ધર્મી છે, તેમ ન માનવું પણ શ્રાવકના દ્વારેથી કોઈ નિરાશ થઈને ન જાય તે હેતુ છે. લોભ ઘટવાનું નિમિત્ત છે. ઉપરના હેતુથી જીવના પરિણામ શુભ રહે છે. તે શુભભાવ છે. તેનાથી શુભબંધ પડે છે. તે પુણ્ય છે. મુખ્યત્વે નવ પ્રકારે બંધાતું પુણ્ય બેતાલીસ પ્રકારે પ્રાયે ઉદયમાં આવે છે, અર્થાત ફળ આપે છે. સામાન્ય જીવો અશુભ છોડી શુભ પ્રવૃત્તિ કરે છે, તેથી પુણ્યને અનુસરે છે. અને પુણ્યદ્વારા યોગ્ય નિમિત્ત મળતાં પરિણામમાં શુદ્ધિ કરે તો પરંપરાએ મુક્તિને પામે છે. તે સિવાય પુણ્ય પણ પરિભ્રમણનું કારણ બને છે. પુણ્યની ચતુર્ભગીમાં આનો ભેદ સમજી શકાશે. eeeeeeeeeeeeeeeeeeeeeeeeeees®es0%98%e0%aeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeesa%86%8CNGRESSENGEEEEEEEElsa's closed-666666660083%%%AA%A8%E0%AA% AARSANGANGANGASARAGASARASWA000.00PAGSSSSSSSSSSSSSSSSSSSSSSSSS BE%E0%AA%A6% 0.4%64%6F64%6C%65400-5000 ૫૪ 800000000000000 Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧ ર ૩ ૪ ૫ ૬ 6 ८ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ પાઠ : ૨૮ પુણ્યથી મળતા સુખના બેંતાલીસ પ્રકારો જે તે કર્મનાં ઉદયથી તે તે પ્રકારની પ્રાપ્તિ થાય. શાતાવેદનીય ઉચ્ચ ગોત્ર મનુષ્યગતિનામકર્મ મનુષ્યાનુ પૂર્વી દેવગતિનામ કર્મ દેવાનુપૂર્વી : : અગુરુલઘુ નામકર્મ પરાઘાત નામકર્મ શ્વાસોચ્છ્વાસ આતપ નામકર્મ : પંચેન્દ્રિય શરીર નામકર્મઃ ઔદા૨ક શરીર નામકર્મ વૈક્રિય શરીર નામકર્મ : આહારક શરીર નામકર્મ તૈજસ શરીર નામકર્મ : કાર્મણ શરીર નામકર્મ : : ઔદારિક અંગ-ઉપાંગ : - નામકર્મ "" : વૈક્રિય નામકર્મ આહારક ઉપાંગ નામકર્મ વજ્રૠષભનારાચ સંધયણ : આહારક શરીરને અંગ ઉપાંગ મળવા તે. : હાડકાંનો અત્યંત મજબૂત બાંઘો. સમચતુરસ્ત્ર સંસ્થાન : સપ્રમાણ શરીરની આકૃતિ. ૧૮ શરીરના શુભવર્ણ, ૧૯, શુભગંધ, ૨૦, શુભરસ, ૨૧. શુભસ્પર્શ નામકર્મ. ૨૨ ૨૩ ૨૪ ૨૫ : : : શારીરીક સુખનો અનુભવ. ઉત્તમકુળમાં જન્મ (જ્યાં ધર્મના સંસ્કારો મળે) માનવ દેહ મળે : મનુષ્ય ગતિ તરફ લઈ જતી આકાશ પ્રદેશની શ્રેણીમાં લઈ જનાર કર્મ. દેવલોકમાં જન્મ મળે. : દેવગતિ તરફ લઈ જતી આકાશ પ્રદેશની શ્રેણીમાં લઈ જનાર કર્મ. પાંચે ઇન્દ્રિય સહિતની જાતિ મળવી. ઔદારિક શરીર મળે. વૈક્રિય શરીર મળે. : આહારક શરીર મળે તે. તૈજસ શરીર મળે તે. કાર્મણ શરીર મળે તે. શરીર સાથે સુયોગ્ય હાથ, પગ, આંખ, કાન, નાક, ઇત્યાદિ અંગ-ઉપાંગ મળવા તે. (એકેન્દ્રિયને આ અંગ-ઉપાંગ હોતા નથી.) : વૈક્રિય શરીરને અંગ-ઉપાંગ મળવા તે. હલકુ કે ભારે નહિ તેવું શરીર. મહાબળવાનને હરાવે તેવી શક્તિની પ્રાપ્તિ. શ્વાસ લેવા મૂકવાની શક્તિ. પોતે શીતળ અને ગરમ પ્રકાશ આપે. (સૂર્યવિમાનમાં રહેલા પૃથ્વીકાયના જીવો) ૫૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ #### # # ## ### ### #### # # # #news200000000 000000000000000000006@ooooooheeeeee Newsleeeeeeeeeeeeeeeeeeeeeeeeeee e ૩૩ eeeeeeeeoooooooooooooooooooooooooooosebee000000000000000000000 eeeeeeeeeeeeeeeeeeeeeeebbleeeee'eleteoroscope=sweeeeeees R ૨૬ ઉદ્યોતનામકર્મ : પોતે શીત અને તેનો પ્રકાશ પણ શીત છે. (ચંદ્રવિમાનના પૃથ્વીકાયના જીવોનું શરીર) ર૭ શુભવિહાયો ગતિ : સારી રીતે ચાલવાની પદ્ધતિ. નિર્માણ નામકર્મ શરીરનાં આંગોપાગ સુવ્યવસ્થિત હોવા. ૨૯ ત્રસ નામકર્મ : હલન ચલનની શક્તિ. બાદર નામકર્મ : દષ્ટિગોચર શરીર મળવું. પર્યાપ્ત નામકર્મ : જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરે. પ્રત્યેક નામકર્મ : જીવ દીઠ જુદાં જુદાં શરીરની પ્રાપ્તિ. સ્થિર નામકર્મ શરીરમાં દઢ અવયવોની પ્રાપ્તિ. ૩૪ શુભ નામકર્મ શુભ અંગોની પ્રાપ્તિ. ૩૫ સૌભાગ્ય નામકર્મ : પોતે ઉપકાર ન કરે તો પણ વહાલો લાગે. સુસ્વર નામકર્મ મીઠો-મધુર સ્વરની પ્રાપ્તિ. ૩૭ આદેય નામકર્મ : આદર-માન મળે. જીવના વચન પ્રિય લાગે. ૩૮ યશ નામકર્મ : લોકમાં કીર્તિ મળે. ૩૯ થી ૪૧ : દેવાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુની પ્રાપ્તિ થાય. હું ૪૨ તિર્થંકર નામ કર્મ : સર્વોત્કૃષ્ટ શુભ નામકર્મની પ્રાપ્તિ થાય છે ત્રણે લોકમાં પૂજનીયપણું પ્રાપ્ત થાય. વેદનીયની - ૧, આયુષ્યની ૩, નામકર્મની ૩૭, ગોત્રની ૧, કુલ ૪૨ પુણ્ય પ્રકૃતિ છે. - વર્તમાન જીવનમાં પાપાચરણ કરતો જીવ અપેક્ષાએ સુખી જોવામાં આવે તો તેનું કારણ પુર્વપુણ્યની યોગ્યતા છે. પીદ્ગલિક સુખની અને દેવાદિક સદ્ગતિની અભિલાષા યુક્ત ધર્મની આરાધના શુભરાગ હોવાથી પુણ્ય બંધાય છે. પૌદ્ગલિક સુખમાં કાર્મણ શરીરનો ઉપકાર છે તેથી પુણ્ય તત્ત્વમાં અપેક્ષાએ તે લીધું છે. આ તિર્યંચાયુ પુણ્યરૂપ કેમ માનવામાં આવ્યું છે? નારકના જીવો દુઃખથી મરવાનું ઈચ્છે છે અને તિર્યંચો મરવા ઇચ્છતા નથી, તેમના કરતાં કંઈક સુખ અનુભવે છે તેથી પુણ્યરૂપ કહ્યું છે. જે શુભ ભાવે બંધાય અને શુભરસપણે ભોગવાય તે પુણ્યપ્રકૃતિ છે. છતાં આશ્રય હોવાથી ત્યાજ્ય છે. પુણ્યકર્મ ઉદયથી મુખ્યત્વે જીવને સુખની અનુકૂળતા મળે છે. ૧. વિવિધ પ્રકારના સુખભોગની સામગ્રી અને શક્તિ શતાવેદનીય કર્મનું ફળ છે. ૨. જીવનો ઉત્તમ જાતિકૂળમાં જન્મ તે ઉચ્ચગોત્ર કર્મનું ફળ છે. ૩. દેવ કે મનુષ્ય ગતિનું આયુષ્ય શુભાયુકર્મનું ફળ છે. ૪. ઉપકાર કર્યા વગર પણ પ્રીતિપાત્રતા થાય તે સુભગનામકર્મનું ફળ છે. ૫. ત્રણે ભુવનમાં પૂજ્ય એવું શ્રેષ્ઠ તીર્થંકર નામ કર્મ શુભનામ કર્મનું ફળ છે. SSS SERess 2000000000000000000000000000000000000000000000000000000 News Vidyavadww.you'velololololololololol Hist Selle -Miss REF===========shelvNNEL .DIEOS Page #68 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય - પાપ - ચતુર્વાંગી - પુણ્ય અને પાપ કર્મના બંધનો આધાર જીવના અધ્યવસાય – મનોવૃત્તિ છે. પુણ્યના કે પાપના ઉદયકાળે જીવ જેવા અધ્યવસાય કરે તેવો નવો શુભ કે અશુભ અનુબંધ પડે. આને પુણ્યપાપની ચતુર્વાંગી કહેવાય છે. પ્રકાર ૧ પુણ્યાનું બંધી પુણ્ય= ૨ પાપાનું બંધી પુણ્ય પુણ્યાનું બંધી પાપ ૪ પાપાનું બંધી પાપ ૩ પાઠ : ૨૯ કર્મની કેટલીક વિશેષતાઓ = ૧. પુણ્યાનું બંધી પુણ્ય : જે પુણ્યનો ઉદય નવા પુણ્યબંધનો હેતુ બને. જે પુણ્ય મોક્ષમાર્ગનું નિમિત્ત બને. પ્રાયે અધિકારી જ્ઞાની, મુનિ, સમીપ મુક્તિગામી જીવ આર્ત – કે રૌદ્રધ્યાની ભૌતિક સુખવાળો. હળવા કર્મી – માર્ગાનુસા૨ી જીવ જેવો. રૌદ્રધ્યાની અધોગતિ ગામી. - સાકર ઉપર બેઠેલી માખ સાકરનો સ્વાદ ચાખે અને સહેલાઈથી ઉંડી પણ જાય તેમ પુણ્યનો બંધ અને ઉદય હોય. શાલિભદ્રે પૂર્વ જન્મમાં નિસ્પૃહભાવે મુનિને આહાર દાન આપ્યું તેના પુણ્યયોગે અઢળક સંપત્તિ મળી. તેનો સદુપયોગ કર્યો અને તેનો પણ ત્યાગ કરી મોક્ષમાર્ગની સાધના કરી. ૨. પાપાનું બંધી પુણ્ય : પુણ્યનો ઉદય થાય અને પાપ બંધાય. સાકરની ચાસણી પર બેઠેલી માખ પૂરો સ્વાદ ન લઈ શકે અને ચોંટીને ફસાઈ જાય તેમ જીવ પુણ્ય ભોગવે, પાપ બંધાતુ જાય. મમ્મણ શેઠે પૂર્વભવમાં મુનિને આહારદાન આપ્યું પણ પછી ખેદ થયો. ફળ સ્વરૂપે દાનથી ધન પ્રાપ્તિ થઈ, પણ દાન પછીના ખેદને કારણે લોભની મૂર્છાએ ધનપ્રાપ્તિનો અતિ પરિશ્રમ કરી જીવનને વ્યર્થ કર્યું. અધોગતિ પામ્યો. ૩. પુણ્યાનું બંધી પાપ : પાપ હું:ખનો ઉદય પણ સહન કરવાના ગુણથી નવો અનુબંધ પુણ્યનો થાય. પત્થર પર બેઠેલી માખને ગળપણનો રસાસ્વાદ ન મળે પણ જલ્દી ઉડી શકે. ચાસણી ૫૨ ચોંટવા જેવું દુ:ખ ન પામે. પૂર્વના પાપ કર્મના ઉદય અનુસાર રોહણીય ચોર બન્યો, પરંતુ પ્રભુદેશનાનો જ્યારે મર્મ સમજ્યો ત્યારે સંસારનો ત્યાગ કરી પુણ્યયોગે પ્રભુપાસે આત્મકલ્યાણ સાધ્યું. .. ૪. પાપાન બંધી પાપ ઃ પાપનો ઉદય થાય અને નવો અનુબંધ પણ પાપનો બને. વિષ્ટા પર બેઠેલી માખને ઇષ્ટ રસાસ્વાદ મળતો નથી. અને ઉડી પણ શકતી નથી. કાળ સૌરીક કસાઈ પૂર્વકર્મના યોગે હિંસાનો ધંધો કરતો હતો. પરિણામે નવા પાપનો વિશેષ અનુબંધ કરી નરકગતિ પામ્યો. ૫૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ પુણ્યબંધ RU પુણ્ય પાપની ચતુર્થંગીનું ચિત્ર ૭ પુણ્યાનું બંધી પાપ ) “કૃતિમદેવભવનું ==S રોહિયિા દીક્ષા NONE; ૫૮ પુણ્યઉદય T વ પાપાનું બંધી પાપ જગતમાં જન્મ પામીને જીવ આયુષ્ય દરમ્યાન ગમે તેવા પદાર્થો ભેગાં કરે તેમાંની રજકણ પણ સાથે લઈ જઈ શકતો નથી. લઈ જાય છે કેવળ પુણ્ય અને પાપના સંસ્કારો. નયના Page #70 -------------------------------------------------------------------------- ________________ પાપ - અશુભકર્મ, તથા અશુભ કર્મના ઉદયનું ફળ તે બંને પાપ છે. પુણ્યતત્ત્વના ભેદમાં આપણે જોયું કે પુણ્યતત્ત્વ જીવનો ગુણ નથી પણ શુભ પરિણમન છે. આથી પુણ્ય જીવનમાં કથંચિત સુખદાયક અને પ્રશંસાપાત્ર છે, જ્યારે પાપ દુઃખદાયક અને ખેદ - નિંદાપાત્ર છે. ઉત્તમપુણ્ય અપેક્ષાએ પરમાર્થને પરંપરાએ અનુસરે છે. પાપ પરિભ્રમણને અનુસરે છે. પુણ્યથી સુખ અર્થાત્ ધર્મના શુભરાગથી સુખની પ્રાપ્તિ થાય છે. પાપથી દુઃખની પ્રાપ્તિ થાય છે. અધર્મરૂપ પાપ જીવને દુઃખમાં ભમાવે છે. આવા પાપ સેવનના મુખ્યત્વે અઢાર પ્રકાર છે. અર્થાત્ જે અઢાર પાપસ્થાનકના નામે ઓળખાય છે. પાપસ્થાનકના ૧૮ પ્રકારો ૧. પ્રાણાતિપાત :હિંસા, કોઈ પણ જીવના પ્રાણનો ઘાત કરવો, પીડા ઉપજાવવી, માનસીક ત્રાસ આપવો દ્રવ્યહિંસા છે. સવિશેષપણે રાગાદિ ભાવો વડે આત્મગુણને દબાવવા કે ઘાત કરવો તે ભાવ હિંસા છે. ૨. મૃષાવાદ ૩. અદત્તાદાન ૪. મૈથુન ૫. પરિગ્રહ ૬. ક્રોધ છ. માન પાઠ : ૩૦ ૪ પાપતત્ત્વનું સ્વરૂપ . માયા : અસત્ય બોલવું, છળ, કપટ, માન અને માયા જેવા મિથ્યા ભાવ સહિત બોલવું. ધન ધાન્ય કે પરિવારના લાભ કે લોભને અર્થે અસત્ય વચન બોલવા. જુકી સાક્ષી પુરવી. : અદત્ત - ચોરી, આદાન-લેવું, ચોરીને - છૂપાવીને લેવું, આપ્યા કે પૂછ્યા વગર લેવું, અન્યની વસ્તુ પોતાની કરી લેવી. રાજ્યના કર આદિ છૂપાવવા તે ચોરી છે. એક પરમાણું માત્રનું ગ્રહણ કરવું તે પરમાર્થે અદત્તાદાન છે. : વિષયભોગ-કામવાસના, ઇન્દ્રિયોનો અસંયમ, અર્થાત્ પાંચે ઇન્દ્રિયોના ભોગોની લોલુપતા, સવિશેષ વિજાતીય જાતિની ભોગવાસના. : ધન, ધાન્યાદિનો સંગ્રહ કરીને તેમાં માન, મોટાઈ, મમત્વ કરવું, આવશ્યક કરતાં ઘણું મેળવવાની તૃષ્ણા. : ગુસ્સો, આવેશ, આક્રોશ, અનાદર અને રીસ. : અહંકાર, અહં, અભિમાન તથા આઠ પ્રકારના મદ, જાતિ, કળ, બળ, માન, તપ, જ્ઞાન, રૂપ અને ઐશ્વર્ય આદિના પ્રકારે જીવ અહંમ સેવે છે. : છળ, કપટ, પ્રપંચ, મલિનતા, માયા એક શલ્ય મનાય છે. ૫૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ : :: :::: : : 9 9 %D9% રાગ e0%ae%e0%aa %b0 0 ૯ લોભ તૃષ્ણા, અસંતોષ, લાલચ અને લોભ દોષોનો-પાપનો બાપ મનાય છે. મોહ, મમતા, આસક્તિ, અને ગારવ મુખ્ય બંધનનું કારણ છે. ૧૧ . ઇર્ષા, અસૂયા, અદેખાઈ મુખ્ય બંધનનું કારણ છે. ૧૨ કલહ ઝઘડા, કજીયા, કંકાસ કરવા. ૧૩ અભ્યાખ્યાનઃ કોઈને ખોટા આળ ચઢાવવા, આરોપ મૂકવો. ૧૪ પૈશુન્ય ચાડી ચુગલી કરવી. ૧૫ રતિ-અરતિ હર્ષ-શોગ, ખુશી-ઉદ્વેગ. ૧૬ પરપરિવાદ : પારકી નિંદા - કુથલી કરવી. ૧૦ માયા મૃષાવાદ માયાપૂર્વક અસત્ય વચન બોલવા, અન્યને છેતરવાની બુદ્ધિવાળા વચન બોલવા. (વાદ-બોલવું.) | ૧૮ મિથ્યાત્વશલ્ય નિદાન. પરપદાર્થના સુખની અભિલાષાથી પુણ્યના બદલાની વાસના, વિપરીત બુદ્ધિ તે શલ્ય મનાય છે. a99999999%aa%80% 20%2268%20%20%68%9986896990090909099668000000000000000000000000000000000000000000000000 consewspeeswaxwwwwwwwwwwwwwwwwwwwwwweepee wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww wwwwwwwwwwwવારકા શલ્ય ત્રણ પ્રકારે છે. ૧. માયા શલ્ય : માયા રાખીને ધર્મ-કર્મની ક્રિયાઓ કરવી. ૨. મિથ્યાત્વ શલ્ય - પરમાં સુખ બુદ્ધિ સેવવી. ૩. નિદાનશલ્ય - પુણ્યના બદલામાં સંસાર સુખની ભાવના કરવી. આ ત્રણે નિદાનનું પરિણામ અધોગતિ છે, માટે સાધકે “નિશલ્યો વતી'ની ભાવના કરવી. કોઈપણ સંસારી જીવ બુદ્ધિવશ કે અબુદ્ધિવશ આ અઢાર પાપસ્થાનકોને અજ્ઞાનપણે સેવે છે તેમાંથી દુ:ખ ઉપજે છે તે વ્યાસી પ્રકારે જીવને ફળ આપે છે. અર્થાતુ જીવને આવરણ કરે છે કે દુઃખ આપે છે. ક્રિયા-કર્મ ઉપયોગે ધર્મ : રાજા : છે તો જ * પરિણામે બંધક 00000 રાજયossw0w Page #72 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૩૧ પાપના ફળના ૮૨ પ્રકારો જ્ઞાનવરણના ભેદ ૧ થી ૫. ૧. મતિજ્ઞાનાવરણ ઃ મન અને ઇન્દ્રિયો દ્વારા થતું જે પરોક્ષ જ્ઞાન છે, તેને આવરે, ઢાંકે તે મતિજ્ઞાનાવરણ. ૨. શ્રુતજ્ઞાનાવરણ : મન અને ઇન્દ્રિયો દ્વારા જે ભાષા - શબ્દનું થતું જ્ઞાન તથા દ્વાદશાંગીનું શાસ્ત્રજ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. તેને ઢાંકે, આવરે તે શ્રુતજ્ઞાનાવરણ છે. ૩. અવધિજ્ઞાનાવરણ : લોકમાં રહેલા રૂપી પદાર્થનું અભ્યાધિક ક્ષેત્રની મર્યાદામાં મન અને ઇન્દ્રિયોની સહાય વગર થતું સાક્ષાત્ જ્ઞાન તે અવધિજ્ઞાન છે. તેને આવરણ થાય તે આ અવધિજ્ઞાન દેવ અને નારકને ભવપ્રત્યય હોય છે. મનુષ્ય તથા તિર્યંચને ગુણ પત્યય હોય છે. ૪. મન:પર્યાય જ્ઞાનાવરણ : અઢીદ્વીપ સમુદ્રમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રીય જીવોના મનોભાવનું જે જ્ઞાન તે મન:પર્યાયજ્ઞાન કે મન:પર્યવજ્ઞાનગુણ, તેને આવરણ કરે તે. ૫. કેવળ જ્ઞાનાવરણઃ ચાર પ્રકારના ઘાતી કર્મના નાશથી ઉત્પન્ન થતું સકળ લોકાલોકના સ્વરૂપનું મન અને ઇન્દ્રિયની સહાય વિના સર્વપદાર્થનું યુગપતુ સાક્ષાતુ જ્ઞાન તે કેવળ જ્ઞાન. તેને આવરે તે કેવળ જ્ઞાનાવરણ છે. દર્શનાવરણના ભેદ ૬ થી ૧૪ = નવ પ્રકારે ૬. ચક્ષુદર્શનાવરણ : જે કર્મના ઉદયથી ચક્ષુ વડે દેખી શકાય નહિ. ૭. અચક્ષુદર્શનાવરણ ઃ જે કર્મના ઉદયથી ચક્ષુ સિવાયની અન્ય ઇન્દ્રિયો અને મન દ્વારા રૂપી પદાર્થનો સામાન્ય બોધ ન થાય. જેમ કે બધિરતા વગેરે. ૮. અવધિદર્શનાવરણ જે કર્મના ઉદયથી લોકમાં રહેલા રૂપી પદાર્થનો સામાન્ય સાક્ષાત્ બોધ ન થાય. ૯. કેવળ દર્શનાવરણઃ જે કર્મના ઉદયથી સાક્ષાતપણે સર્વ પદાર્થનો સામાન્ય બોધ ન થવો. ૧૦.નિદ્રા : જે કર્મના ઉદયથી અલ્પ પણ નિદ્રા આવે, જો કે એક સામાન્ય અવાજથી જીવ જાગૃત થાય. છતાં નિદ્રા પાપરૂપ છે. ૧૧.નિદ્રા નિદ્રા ઃ જે કર્મના ઉદયથી ગાઢ નિદ્રા આવે, ઘણીવાર બોલાવે ત્યારે જાગે. ૧૨.પ્રચલા : જે કર્મના ઉદયથી બેઠા બેઠા કે ઊભા ઊભા ઉંઘ આવે. તિર્યંચમાં જિરાફ જેવા પશુઓ ઊભા ઊભા ઉધે છે. પશુઓ અને મનુષ્યો પણ બેઠા બેઠા ઉધે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૩,પ્રચલા પ્રચલા : જે કર્મના ઉદયથી ચાલતાં ઊંઘ આવે (ઘોડા જેવાં પ્રાણી ચાલતાં ઊંઘે છે.) ૧૪. થીણદ્વી : જે કર્મના ઉદયથી દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રે ઉંઘમાં કરી આવે. જાગતા માણસની જેમ ઘરમાં હરે ફરે, તે વખતે હાથી જેવા પ્રાણીના દંતશૂળ કાઢી લે તેવું બળ હોય. વનમાં જઈ પશુઓને મારે. આવી નિદ્રાના કર્મવાળો જીવ ઋષભનારાચ સંઘયણવાળો અને અર્ધવાસુદેવના બળ કરતાં અર્ધું બળ હોય. આ નિદ્રાવરણવાળો જીવ મરીને નરકગામી થાય છે. નિદ્રા જીવનેસુખરૂપ લાગે છે. છતાં આ પાંચ પ્રકારની નિદ્રા આત્માની દર્શનલબ્ધિને સર્વથા આવરે છે. માટે પાપરૂપ છે. આવરણરૂપ છે. મોહનીચના ભેદ ૧૫ થી ૪૧ = ૨૬. (દર્શનમોહનીય -૧, ચારિત્ર મોહનીય -૨૫) મિશ્ર મોહનીયમાં આયુ બંધ થતો નથી. ૧૫.દર્શન મોહનીયની મિથ્યાત્વ પ્રકૃતિ : જે કર્મના ઉદયથી જીવ સત્યમાર્ગને અસત્યરૂપ જાણે અને અસત્યને સત્યરૂપ જાણે તે વિપરીત બુદ્ધિ. સદેવ ગુરૂ ધર્મમાં અશ્રદ્ધાન અસદ્દદેવાદિમાં શ્રદ્ધાન. સ્વપરનો અવિવેક તે દર્શન મોહનીય છે. ચારિત્ર મોહનીચના પચ્ચીસ ભેદો જેને કષાય કહેવામાં આવે છે. કષાય ૧૬ નોકષાય ૯ ૨૫ ૧૬ થી ૧૯ : અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, અને લોભ = ૪ આ ચારે અતિ ઉગ્ર કષાયભાવ છે. જેના ઉદય વડે અનંત સંસારનું બંધન થાય. સમક્તિ રોકાય, નરકગતિ પ્રાપ્ત થાય. જીંદગી સુધી આ ભાવો ટક્યા રહે અને ભવાંતરે તે સંસ્કારરૂપે સાથે જાય. = ૨૦ થી ૨૩ : અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ = ૪ ઉપરના કષાયો કરતાં કંઈક મંદતા છે. જેના ઉદય વડે જીવને પ્રત્યાખ્યાન ત્યાગવૃત્તિ ન થાય. દેશવિરતિ ચારિત્ર રોકાય અને તિર્યંચગતિ પ્રાપ્ત થાય. આ પ્રકૃતિ એક વર્ષ સુધી ટકે. ૨૪ થી ૨૭ : પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ = ૪ જેના ઉદય વડે સાવધ વ્યાપારનો ત્યાગ થઈ શકે નહિ, તેથી સર્વ વિરતિને બાધક છે. અર્થાત્ સંસાર ત્યાગ ન થાય. અંશે ત્યાગવૃત્તિ રહે. કષાયની મંદતા થતાં પરિણામ શુભ રહે. મનુષ્યભવની પ્રાપ્તિ થાય. ચાર માસ રહે. ૨૮ થી ૩૧ : સંજવલન ક્રોધ, માન, માયા, લોભ = ૪ - અત્યંત મંદ કષાય છે. મુનિદશામાં, મહાત્મા, ત્યાગી, વૈરાગીને પરિષહ ઉપસર્ગાદિમાં જેના ઉદય વડે આકુળતા થાય. શબ્દાદિ ઇષ્ટ - અનિષ્ટ વિષયોમાં કંઈક રૂચિ અરૂચિભાવ થાય. પૂર્ણ શુદ્ધ ચારિત્રને (યથાખ્યાત) રોકે. દેવગતિ પ્રાપ્ત થાય. પંદર દિવસ રહે. ૬૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ 000000 0 00000000000000000000 0 અનંતાનુ બંધી : અનંત = અનંત સંસાર, અનુબંધી – બાંધવાવાળા પરિણામ. અપ્રત્યાખ્યાનીય : અ = નહિ, પ્રત્યાખ્યાન - ત્યાગવૃત્તિ = અંશે ત્યાગવૃત્તિ ન થાય. પ્રત્યાખ્યાનાવરણઃ સર્વ પ્રકારે ત્યાગવૃત્તિને રોકનાર. સં = અતિ અલ્પ, જવલન = પ્રગટ થનારા કષાય = સંજવલન નોકષાય : નવ છે, તે કષાયની સાથે રહેનારા અને સહાય કરનારા છે. ૩ર થી ૪૦ = ૯નો -દેશથી અથવા કારણરૂપ. ૩૨. હાસ્ય : જેના ઉદયથી જીવને હાસ્ય ઊપજે અથવા હર્ષ થાય. ૩૩. રતિ ઃ જેના ઉદયથી જીવને મનગમતા વિષયમાં પ્રીતિ થાય. ૩૪.અરતિ ઃ જેના ઉદયથી અનિષ્ટ વિષય કે યોગમાં ખેદ થાય, દુઃખ માને. ૩૫.શોક : જેના ઉદયથી ઈષ્ટ વસ્તુના વિયોગમાં દુઃખ થાય અને અનિષ્ટ વસ્તુના સંયોગમાં દુઃખ થાય. ૩૬. ભય : જેના ઉદયથી ભય ઉપજ્યા કરે, બીકણ થાય. ૩૭,દુગંછા જેના ઉદયથી મલિન – દુર્ગંધવાળી વસ્તુ જોઈને તિરસ્કાર ઊપજે. ૩૮.પુરુષ વેદ : જેના ઉદયથી જીવ સ્ત્રી ભોગ ઇચ્છે. ૩૯. સ્ત્રી વેદઃ જેના ઉદયથી જીવ પુરુષભોગ ઇચ્છ. ૪૦.નપુંસક વેદ : જેના ઉદયથી જીવ સ્ત્રી-પુરુષ બંનેનો સંગમ છે. અંતરાય કર્મના ભેદો પાંચ છે. જે પાપના ઉદયરૂપ છે. ૪૧થી ૪૫ ૪૧. દાનાંતરાય ઃ જે કર્મના ઉદયથી દાનની સામગ્રી અને સુપાત્ર – પાત્ર હોવા છતાં દાન કરવાની ઇચ્છા ન થાય. ૪૨. લાભાંતરાયઃ જે કર્મના ઉદયથી જગતની ભૌતિક સુખની સામગ્રીનો લાભ ન મળે. ૪૩. ભોગાંતરાયઃ જે કર્મના ઉદયથી આહારાદિની વસ્તુઓ જે એકવાર ભોગવી શકાય, તે મળવા છતાં રોગાદિન્ને કારણે ભોગવી ન શકે. ૪૪. ઉપભોગવંતરાય : જે કર્મના ઉદયથી વસ્ત્ર, પાત્ર, સ્ત્રી વગેરે જે વારંવાર ભોગવી શકાય તેની પ્રાપ્તિ ન થાય અને થાય તો તે પરવશતાને કારણે ભોગવી ન શકે. ૪૫.વીયતરાયઃ જે કર્મના ઉદયથી યુવાન કે નીરોગી હોય છતાં વ્રત, તપ કે શુભકાર્યો કરવામાં ઉત્સાહ ન જાગે, પુરુષાર્થ કરી ન શકે. પાંચ અંતરાય કર્મો વિનરૂપ છે. પરમાર્થ દૃષ્ટિએ આત્મદર્શન - જ્ઞાન ચારિત્રમાં અંતરાયરૂપ આ કર્મ છે. ઉપર પ્રમાણે ઘાતી કર્મની ૪૫ પાપ પ્રકૃતિઓ જીવના ગુણને આવરણ કરનારી %800000000000000 News Jay Education International Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૬ થી ૮૨ = ૩૭ પ્રકાર અઘાતી કર્મની પ્રકૃતિના પ્રકારો હવે કહેવામાં આવશે. અશુભ નામ કર્મના ૩૪ ભેદો ૪૬ થી ૦૯ ૪૬. પ્રત્યેક ભેદમાંથી ઉપઘાત – જીવ પોતે પોતાના વધારાના અંગ ઉપાંગથી પીડા પામે, જેમ છઠ્ઠી આંગળી કે રસોળી જેવા અંગો. પિંડ પ્રકૃતિના ભેદોમાંથી. ૪૭. ગતિ : તિર્યંચ ગતિ, ૪૮ : નરક ગતિ. ૪૯ થી ૫૨ જાતિ : એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય ૫૩ થી ૫૭ સંઘયણ : (હાડકાની રચના) ૫૩. ૠષભનારાચ, (અત્યંત મજબૂત બાંધો.) ૫૪.નારાચ - ૫૫. અર્ધનારાચ, ૫૬, કીલિકા ૫૭. છેવઢું અર્થાત્ મજબૂતાઈ હીન થતી જાય. છેવઠ્ઠું અર્થાત્ પંચમકાળના સામાન્ય માનવીનું શરીર. ૫૮.સંસ્થાન (આકૃતિ) = ન્યગ્રોથ પરિમંડળ નાભિ ઉપરના અંગો સપ્રમાણ હોય તેવું શરીર. ૫૯. સાદિ : નાભિ નીચેના અંગો શુભ પ્રમાણયુક્ત. ૬૦. કુબ્જ : જેના ઉદયે કૂબડાપણું મળે. ૬૧. વામન : જેના ઉદયે ઠીંગણાપણું મળે. ૬૨. હુંડક : અંગો હીનાધીક તથા ઊંટ જેવા બેડોળ હોય. ૬૩. વર્ણ : અશુભવર્ણ કાળો, ભૂરો. ૬૪. દુર્ગંધ ઃ જેના ઉદયથી શરીરમાં દુર્ગંધ લાગે અથવા લસણ, ડુંગળી જેવા પદાર્થો કે મલિન પદાર્થોવાળું શરીર. ૬૫. અશુભરસ : જેના ઉદયથી જેનું શરીર તીખા કે કડવા રસવાળું હોય, મરચાં કે કારેલાં વગેરે. ૬૬. અશુભ સ્પર્શ ઃ જે કર્મના ઉદયથી શરીર કર્કશ, રૂક્ષ, ભારે સ્પર્શવાળું, જેમ કે જળ, સાગનાપાન, પારો વગેરે જીવના શરીર. ૬૭. આનુપૂર્વી : તિર્યંચાનું પૂર્વી-જેના ઉદયથી તિર્યંચમાં જતા જીવને ઉત્પત્તિક્ષેત્રે ગમન થાય. ૬૮. નકાનૂપૂર્વી : જેના ઉદયથી નરકમાં જતાં જીવને ઉત્પત્તિ ક્ષેત્રે વક્રગતિએ જવું પડે તે. ૬૯. વિહાયો ગતિ : વાંકી અશુભચાલ. સ્થાવર દશક નામકર્મ ૦૦ થી ૦૯ ૭૦.સ્થાવર : જેના ઉદયથી જીવ પ્રયોજન છતાં સ્વયં હાલી ચાલી ન શકે. ૭૧.સૂક્ષ્મ ઃ જેના ઉદયથી ચક્ષુ અગ્રાહ્ય શરીર મળે. ૬૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૨.અપર્યાપ્ત ઃ જેના ઉદયથી જીવવાની જીવનશક્તિ પૂરી પ્રાપ્ત ન કરે. ૭૩. સાધારણ : જેના ઉદયથી એક શરીરમાં અનંત જીવો ભેગા રહે. ૭૪. અસ્થિર : જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય. પાંપણ, જીભ, વગેરે ૭પ.અશુભ : નાભિના નીચેના અંગો અશુભ છે. ૭૬. દુર્ભગ : જેના ઉદયથી જીવ ઉપકારીને પણ અપ્રિય લાગે. ૭૭.દુઃસ્વર : જેના ઉદયથી કર્કશ સ્વર પ્રાપ્ત થાય. કાગડા, ગધેડા જેવો અવાજ. ૭૮.અનાદય : જેના ઉદયથી બોલેલું વચન અપ્રિય લાગે. ૭૯.અપયશ : જેના ઉદયથી સારું કરવા જાય છતાં અપયશ મળે. ૮૦.વેદનીય : જેના ઉદયથી અશાતા ઉત્પન્ન થાય. ૮૧.આયુષ્ય : જેના ઉદયથી નરકનું આયુષ્ય મળે. ૮૨.ગોત્ર : જેના ઉદયથી નીચ ગોત્રમાં જન્મ થાય જ્યાં ધંધો હલકો હોય. ધર્મના સંસ્કાર ન મળે. નામકર્મની ૩૪ અને વેદનીય આદિની ૩ કુલ – ૩૭. નરક કરતાં તિર્યંચનું આયુષ્ય પુણ્યમાં ગયું છે. કારણ કે તિર્યંચના જીવો દુઃખી છતાં જીવવાની અબિલાષા રાખે છે. જ્યારે નરકના જીવો અત્યંત દુઃખને કારણે મરવા ઇચ્છે છે તેથી પાપનો ઉદય માનવામાં આવે છે. પાપ કર્મના ઉદયથી જીવને દુઃખ અને પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય છે. ૧. જીવનું મૂર્ણપણું, કૃપણતા, દરિદ્રતા એ અનુક્રમે જ્ઞાનાવરણી, દાનાંતરાય અને લાભાંતરાય કર્મનું ફળ છે. ૨. આહારની સામગ્રી, વસ્ત્રપાત્રાદિ સાધન મળવા છતાં જીવ ભોગાંતરાય અને ઉપભોગવંતરાય કર્મના ઉદયથી તે ભોગવી શકતો નથી. તેમ શારીરિક શક્તિ હોવા છતાં જીવનને ઉપયોગી કાર્યો કરી શકતો નથી. તે વિયંતરાય કર્મનો ઉદય છે. ૩. શોગ, રોગ, સંતાપ, વગેરે દુઃખો જીવને અશાતાવેદનીયનો ઉદય છે. ૪. નીચ વ્યાપારાદિ જેવા પ્રકારો કે નીચ ફળ તે નીચગોત્ર કર્મનું ફળ છે. ૫. તિર્યંચમાં અર્થાત જંતુ. પશુપંખીપણે તથા નારકપણે ઉત્પન્ન થવું તે અશુભ આયુકર્મનો ઉદય છે. ૬. ક્રોધાદિ કષાયો થવા, શોક, ભય, કામનાનું ઉત્પન્ન થવું મિથ્યાભાવ થવા તે મોહનીય કર્મનો ઉદય છે. મોક્ષનું સુખ રવાધીન છે, જગતનું સુખ પરાધીન છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ 0 પુણ્ય - પાપ - તત્ત્વનો સારાંશ વિરાટ વિશ્વમાં જીવોનાં પરિણામ, પરિસ્થિતિ, અને અનેકવિધ વિચિત્રતાની પાછળ એક ગૂઢ રહસ્ય રહેલું છે, તે છે જીવના પોતાના શુભ-અશુભ ભાવ કે વલણ જેના દ્વારા શુભ-અશુભ કર્મ નિપજે છે અને સમય આવે તેના ફળ બેસે છે, જે જીવને સુખ દુઃખરૂપે ભોગવવા પડે છે. સંસારી જીવનો એક પણ સમય એવો નથી કે તે શુભાશુભ ભાવ વગરનો હોય. મનુષ્ય કે જીવમાત્ર દુઃખ ઇચ્છતો નથી. છતાં દુ:ખ મળે છે, સુખ ઇચ્છે છતાં મળે અને ન પણ મળે. રોગ ન ઇચ્છવા છતાં આવે. ભોગ ઇચ્છવા છતાં દૂર રહે. જગતમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રાજા કોઈ ટૂંક, કોઈ નિરોગી, કોઈ રોગી, કોઈ કરોડપતિ, કોઈ ગરીબ. આજે શુભનો યોગ, ઘડી પછી અશુભ યોગ. આજે સંયોગનું સુખ કાલે વિયોગનું દુઃખ, ક્યારેક ઇષ્ટની પ્રાપ્તિ, ક્યારેક અનિષ્ટની પ્રાપ્તિ, આવી વિચિત્રતાનું કારણ શું છે ? એ કોયડો કોઈ વિજ્ઞાનીના સાધનોથી કે વ્યવહારિક શિ``થી ઉકલી શકે તેમ નથી. જગતમાં સુખ-દુ:ખ, શુભ - અશુભના નિરંતર ચાલતા આ દ્વંદ્વનું રહસ્ય સર્વજ્ઞ પરમાત્માએ નિરૂપણ કરેલા તત્ત્વના સિદ્ધાંતો જેમાં સમાયા છે તેવા આગમથી અને ગુરુગમથી સમજાય છે. તે રહસ્યની સમજ અને શ્રદ્ધા કર્મ સિદ્ધાંતોના અધ્યયન અને ચિંતનથી પરિપક્વ થાય છે. પુણ્ય પાપરૂપ શુભાશુભ કર્મો શું છે ? તે જીવને એવી રીતે બંધાય છે કે તેના પરિણામે જીવ સુખ દુઃખ ભોગવે છે. જન્મ મરણ અને પરિભ્રમણ કરે છે. તે સર્વ ગ્રંથોના અધ્યયનથી ગુરુગમે સમજમાં આવતા તત્ત્વ જિજ્ઞાસુ આ શુભાશુભ કર્મથી મુક્ત થવાનો નિર્ણય કરી શકે છે. જીવ માત્રમાં થતા કષાયના કે ક્લેશના ભાવો આ કર્મનું પરિણામ છે, તેમ સમજાય છે ત્યારે જીવને સમાધાન મળે છે. જેથી સમતા કેળવાય છે. દેવ ગુરુધર્મ પ્રત્યેનો પ્રશસ્ત રાગ પુણ્યબંધનું કારણ છે, અને સ્ત્રી, ધન કુટુંબ આદિ પરનો રાગભાવ તે પાપબંધનું કારણ છે. સામાન્ય જીવોને શુદ્ધભાવ સુધી પહોંચવું દુર્લભ છે. પરંતુ પાપથી બચવા શુભભાવ વડે પુણ્ય ઉપાર્જન કરે તો પરંપરાએ ધર્મના સાધનો પ્રાપ્ત થતાં, જીવ ધર્મમાર્ગમાં પ્રવેશ કરી શકે. એટલા માટે પુણ્યની ઉપાદેયતા દર્શાવી છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫ આશ્રવ : પુણ્ય - પાપ, શુભાશુભ કર્મનું જેના દ્વારા આવવું તે આશ્રવ છે. જેમ તળાવમાં નાળા દ્વારા પાણી આવે છે, તેમ સંસારી જીવમાં સમયે સમયે કર્મનો પ્રવાહ આવ્યા કરે છે. તે આશ્રવ છે. તેના ૪૨ ભેદ છે. તે આ પ્રમાણે છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા આશ્રવ થાય છે. - ૧. સ્પર્શેન્દ્રિયના આઠ પ્રકારમાંથી જે જે સ્પર્શ અનુકૂળ હોય તેની પ્રાપ્તિમાં રાગ થાય અને પ્રતિકૂળ હોય તેમાં દ્વેષ થાય, આવા પરિણામથી આત્મા સાથે કર્મનું જે આવવું તે સ્પર્શેન્દ્રિય સંબંધી આશ્રવ છે. પાઠ : ૩૨ આશ્રવ તત્વ ૨. રસનેન્દ્રિયના પાંચ રસમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા થવાથી, જે કર્મનું આવવું તે રસનેન્દ્રિય સંબંધી આશ્રવ છે. " ૩. ઘ્રાણેન્દ્રિયના બે વિષયમાં રાગ દ્વેષ થવાથી, જે કર્મનું આવવું તે આશ્રવ છે. ૪. વર્ણના પાંચ ભેદમાં રાગ દ્વેષનો ભાવ થવાથી, જે કર્મનું આવવું તે આશ્રવ છે. તેમાં નાટક, ખેલ વગેરેનો સમાવેશ થાય છે. ૫. શ્રોતેન્દ્રિયના ત્રણ પ્રકારના શબ્દમાં રાગ દ્વેષ થવાથી કર્મનું આવવું તે આશ્રવ છે. ઇન્દ્રિયો દ્વારા આશ્રવ પ્રાણયિ 2 વ્ર રસનાથ ચક્ષુરિન્દ્રિય ૬૭ બ્રોન્દ્રિય || Page #79 -------------------------------------------------------------------------- ________________ ચાર કષાય દ્વારા આશ્રવ કષાય મલિન વૃત્તિઓનું પરિણામ. તેના ચાર ભેદ છે. ૬. ક્રોધ ઃ ગુસ્સો ખેદ, ઇર્ષા, દ્વેષ અલ્પાધિક માત્રામાં પરિણામ થવાથી કર્મનું આવવું તે આશ્રવ છે. - ૭. માન ઃ અહંકાર, મદ, અભિમાન, વિનય ગુણની હાનિ કરનારો કષાય છે. તેવા પરિણામ થવાથી જે કર્મનું આવવું તે આશ્રવ છે. ૮. માયા : છળ, કપટ, પ્રપંચ, જાળ, શલ્યરૂપ છે. તેવા પરિણામ થવાથી જે કર્મનું આવવું તે આશ્રવ છે. ૯. લોભ : અસંતોષ, પરિગ્રહની મૂર્છારૂપ છે. તેવા પરિણામથી જે કર્મનું આવવું તે આશ્રવ છે. પાંચ અવત દ્વારા આશ્રવ ૧૦.પ્રાણાતિપાત ઃ હિંસા, પ્રમાદ કે સ્વાર્થવૃત્તિથી થતા ભાવ કે જીવ હિંસા. ૧૧.મૃષાવાદ : સ્વાર્થ કે પરના અહિત અર્થે, સત્ય કે અસત્ય બોલવું તે અર્થાત્ અપ્રિય કે અહિતકારી વચન. ૧૨.અદત્ત : ચોરી, આપ્યા કે પૂછ્યા વગર લેવું, રાજ્યની કરચોરી વગેરે. ૧૩.મૈથુન : અબ્રહ્મ અસંયમ - કામવાસના. ૧૪.પરિગ્રહ : ધન ધાન્યાદિકમાં સંગ્રહવૃત્તિ અને મૂર્છા. ત્રણ યોગ દ્વારા આશ્રવ યોગ - મન વચન કાયાની પ્રવૃત્તિ તે યોગ છે. ૧૫.મનોયોગ : મનોયોગનું પ્રવર્તવું તે આશ્રવ છે. પ૨ પદાર્થોનું મનન-ચિંતન. ૧૬. વચનયોગ : વચનયોગ દ્વારા બોલવું કહેવું તે દ્વારા થતો આશ્રવ. ૧૭.કાયયોગ : શરીરનો જે વ્યાપાર, વર્તના તેના દ્વારા થતો આશ્રવ. આવા ૧૭ પ્રકારના અસંયમ દ્વારા કર્મનો પ્રવાહઆવે છે. શુભાશુભ આશ્રવ કેવી રીતે ? ૧. પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રશસ્ત ભાવે વર્તતા હોય તો તે શુભાશ્રવ છે. જેમ કે શરીર શુભક્રિયામાં વર્તે, જીભ વડે પ્રભુના ગુણગાન ગાવા, સ્વાધ્યાય સાંભળવો તે પ્રશસ્ત ભાવ છે. ૬. Page #80 -------------------------------------------------------------------------- ________________ s es wsdvocessessessesses શરીર પર રાગ થવો. સ્ત્રી, પુત્રાદિક પ્રત્યે રાગાદિ ભાવથી તેમનો સ્પર્શ કરવો, તે અપ્રશસ્તભાવ તે અશુભાશ્રવ છે. જો જીવ વિચાર કરે કે અનિત્ય તેવા આ પૌલિક વિષયોમાં કંઈ સુખ નથી, અને તેમાં સંયમ રાખે તો તે શુભાશ્રવ છે. કષાયઃ ચારે કષાયોની મંદતા થાય તે શુભાશ્રવ છે. છતાં પોતાની ક્રોધાદિ પ્રકૃતિ પ્રત્યે ક્ષમાદિ રાખવા કે જેથી તે દૂર થાય. શુભભાવ હોવાથી શુભાશ્રવ છે. અથવા પુત્ર કે શિષ્યને કુછંદે જતાં જોઈ તેને અટકાવવા ક્રોધ થઈ જાય, તે હિતાર્થે હોવાથી કથંચિત શુભભાવ છે. પોતાને અથવા પોતાના કુટુંબ પરિવારને નુકશાન કરનાર પ્રત્યે ક્રોધ થાય તેમાં સ્વાર્થબુદ્ધિ હોવાથી, અપ્રશસ્ત ભાવ હોવાથી, અશુભાશ્રવ છે. તે પ્રમાણે અન્ય કષાયો વિષે સમજવું. પ્રશસ્ત કે અપ્રશસ્તભાવ મોક્ષમાર્ગ તરફ દૃષ્ટિ રાખી વિચારવા અને તે પ્રમાણે વર્તવું, નહિ તો શુભાશુભાશ્રવ સંસાર વૃદ્ધિનું કારણ છે. પાંચ વ્રત દ્વારા શુભાશુભ આ હિંસા : પ્રમાદવશ અન્યજીવોના પ્રાણનો ઘાત કરવો. દુ:ખી કરવા તે અશુભ આશ્રવ છે. પરંતુ મોક્ષાભિમુખ ક્રિયામાં કોઈ પ્રાસંગિક કે શાસનના દ્રોહની કે પ્રાણની રક્ષા માટે પ્રાયશ્ચિતપૂર્વક હિંસા કે હિંસાના ભાવ થાય તે પ્રશસ્ત હોવાથી શુભાશ્રવ છે. મૃષા : સ્વાર્થ માટે અસત્ય બોલવું તે અશુભાશ્રવ છે. પરંતુ પરહિત માટે અપેક્ષાએ અસત્ય પ્રાયશ્ચિત સહિત બોલવામાં આવે તો તે શુભભાવ હોવાથી અપેક્ષાએ શુભાશ્રવ 8 086 200000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000066686288e9%860000000000000000005 અદા : કોઈની વસ્તુના માલિક થવું અન્યને દુઃખી કરવા તે અશુભાશ્રવ છે. મૈથુન : અબ્રહ્મ – અપ્રશસ્ત હોવાથી સર્વ પ્રકારે અશુભ આશ્રવ છે. પરિગ્રહ : સ્વને માટે કે કુટુંબાદિક માટે સંગ્રહ કરવો તેમાં મૂછ, મમત્વ હોવાથી અશુભાશ્રવ છે. પરંતુ જ્ઞાનના કે પરોપકારના સાધનો શુભભાવનાથી રાખવા તે શુભશ્રવ છે. શુભાશય હોવા છતાં અસત્યાદિ પ્રકારમાં પ્રાયશ્ચિત લેવું જરૂરી છે. યોગ દ્વારા શુભાશુભ આશ્રવા, મન દ્વારા કોઈનું અશુભ ચિતવવું, ઈર્ષા આદિ સેવવા તે અશુભ મનોયોગ અશુભ આશ્રવ છે. મન દ્વારા શુભ ચિંતવવું કે શુભભાવનાઓ કરવી તે શુભરાગ હોવાથી શુભાશ્રવ છે. વચન દ્વારા હિત અને પ્રિયકારી બોલવું ભણવું ભણાવવું વગેરે શુભભાવ હોવાથી તે શુભાશ્રવ છે અને અસત્ય વચન કે માયા સહિતનું બોલવું અશુભભાવ હોવાથી અશુભાશ્રવ છે. - કાયા દ્વારા સાંસારિક પ્રવૃત્તિઓ કરવી તેમાં અશુભભાવ હોવાથી અશુભાશ્રવ છે. અને પરોપકારાદિ કાર્યો કે ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં શુભભાવ હોવાથી તે શુભાશ્રવ છે. 2 2222 Page #81 -------------------------------------------------------------------------- ________________ Gooooooooooooooooooooooooooooooooooooooo %wwww wwwwwww૭૦૦૦૦૦૦૦૦ew ]e દ = દ %૦%e0 o oooooo000000000000000000000000290% ૦૦ - - - - - - આત્માના શુભાશુભ પરિણામ તથા યોગથી થતું આત્મપ્રદેશોનું કંપન તે ભાવાશ્રય છે. અને તેનું નિમિત્ત પામીને આઠ પ્રકારના દ્રવ્યકર્મોનું ગ્રહણ થવું તે દ્રવ્યાશ્રવ છે. શુભાશુભ બંને આશ્રવ કર્મબંધના કારણો છે. બંનેને અટકાવવા કે નાશ કરવો તે પ્રયોજન મોક્ષને હેતુભૂત છે. પાંચ ઈન્દ્રિયોનો અસંયમ ચાર કષાયોનું સેવન હિંસાદિ પાંચ અવ્રત મન વચન કાયાના યોગ કાયિકી આદિ ક્રિયાઓ આશ્રવના પ્રકાર કુલ ૪૨ આશ્રવની ૨૫ કાયિકી ક્રિયાઓ ક્રિયા : આત્મા જે પરિણામ કે પ્રવૃત્તિ વડે શુભાશુભ કર્મને ગ્રહણ કરે તેને ક્રિયા શું કહેવાય છે. ૧ કાયિકી ક્રિયાઃ ઉપયોગ રહિત અયત્નાપૂર્વક વર્તવું, અસાવધાનીપૂર્વક સૂવા બેસવા ઈત્યાદિ ક્રિયા કરવી. અધિકરણિકી ક્રિયા : જીવનાશક વસ્તુ કે પ્રવૃત્તિથી થતી ક્રિયા જેમ કે છરી, ચપ્પ જેવા નાના મોટા હથિયાર બનાવવા, બનાવેલા હોય તેને જોડીને તૈયાર કરવામાં જે પાપક્રિયા લાગે. [ ૩ પ્રાàષિકી ક્રિયા : તીવ્રપણે ક્રોધાદિ દ્વેષભાવ કરવાથી થતી ક્રિયા તે જીવ કે અજીવ પર બે પ્રકારે છે. કાંટા પત્થર વાગવાથી થતો દ્વેષ તે અજીવ પ્રત્યેની ક્રિયા છે. ૪ પારિતાપનિકી ક્રિયા : પોતાને કે પરને તાડન-પીડનથી પીડા ઉપજાવનારી ક્રિયા સ્વજનના વિયોગથી છાતી માથું કૂટવું તે સ્વપીડન, અન્યને મારવું તે પર પીડન ક્રિયા છે. ૫ પ્રાણાતિપાત ક્રિયા : જીવોના પ્રાણોની હિંસાથી લાગે તે ક્રિયા. [ ૬ આરંભિકી ક્રિયા સાંસારિક વ્યાપાર અને વ્યવહારના કાર્યનો આરંભ કરતાં થતી %૦૦૦૦ess%80www 0000000000000000 00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 aa%a8%e0%ae%e0%%%e0%awa૦૦૦૦wwwwwwwwxwesoeve% % ક્રિયા. ૭ પરિગ્રહિક ક્રિયા : ધન, ધાન્ય વગેરેના સંગ્રહમાં મૂછ થવાથી થતી ક્રિયા. ધાન્ય, [ ઢોર, દાસ, દાસી સજીવ પરિગ્રહ અને ધન, વસ્ત્ર પાત્ર અલંકાર તે અજીવ પરિગ્રહ %e0e0%e0 ૮ માયા પ્રત્યયિકી ક્રિયા : માયા, છળ, કપટ, ઉત્પન્ન થતા ભાવ, ખોટી સાક્ષી કે લેખ કરવા, અન્યને છેતરવા. Page #82 -------------------------------------------------------------------------- ________________ 69 so%8A%%64% 00000000000 Rese ૯ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા : અરિહંત પરમાત્માએ બતાવેલા પદાર્થોને તે રૂપે ન માનતા વિપરીત માને. ૧૦ અપ્રત્યાખ્યાનિકી ક્રિયા : પદાર્થોના ઉપયોગનો ત્યાગ ન કરવો, પચ્ચખાણ ન લેવા, નિયમ ન કરવાથી જે ક્રિયા લાગે છે. ૧૧ દૃષ્ટિકી ક્રિયા : સજીવ કે અજીવ પદાર્થોમાં સરાગ દષ્ટિ થતાં જે ક્રિયા લાગે તે ૧૨ સ્મૃષ્ટિકી ક્રિયા ઃ જીવ કે અજીવને રાગાદિક ભાવે સ્પર્શ કરવાથી જે ક્રિયાલાગે તે સ્ત્રી આદિ કે ઓશીકા જેવા પદાર્થોના સ્પર્શમાં રાગ કરવો તે. ૧૩ પ્રાતિયકી ક્રિયા : અન્યની રિદ્ધિ સિદ્ધિ સંપદા જોઈ દ્વેષ અને પોતાના હોય તેમાં રાગ થવાથી જે ક્રિયા લાગે છે, તેમાં જીવ અને અજીવ બંને ભેદ છે. ૧૪ સામંતોપનિ પાતિકી ક્રિયા : પોતાની ગણાતી સજીવ નિર્જીવ વસ્તુ, રિદ્ધિ, સિદ્ધિ, સંપદા, વગેરેની લોકો જૂએ અને પ્રશંસા કરે તો ખુશ થાય અને અપ્રશંસાથી દુઃખ થતાં લાગે તે ક્રિયા. ૧૫ નૈશસ્ત્રકી ક્રિયાઃ રાજા વગેરેની આજ્ઞાથી શસ્ત્ર બનાવતા કે બનાવરાવવાથી લાગતી ક્રિયા. (નૈસૃષ્ટિકી ક્રિયા : યંત્ર વડે કુવાદિમાંથી પાણી કાઢવું અને ધનુષ્યથી બાણ ફેંકવું તેમાં લાગતી ક્રિયા.) ૧૬ સ્વસ્તિકી ક્રિયા પોતે સ્વયં આપઘાત કરે તે તથા હાથ વડે કે શસ્ત્ર વડે અન્યને મારવાથી જે ક્રિયા લાગે છે. ૧૭ આજ્ઞાપનિકી ક્રિયા : બીજાને આજ્ઞા આપી પાપવ્યાપાર કરાવવાથી જે ક્રિયા લાગે [ તે. %Ameeeeeeos જ 899909090909099999999999999999999999999eeeeeeee666800000000066eeeeeeeee000000000000000%e0 ** ** * * ૧૮ વિદારણિકી ક્રિયા : જીવને કલંક આપવા ઠગવાથી, સદ્ગુણીને દુર્ગુણી કહે તે જીવ પ્રત્યેની ક્રિયા અને ચિત્રો - ફોટા ષથી તોડવા તે અજીવ પ્રત્યેની ક્રિયા. ૧૯ અનાભોગિકી ક્રિયા: ઉપયોગ રહિત વસ્ત્ર પાત્રાદિ લેવા મૂકવા તેમાં થતી ક્રિયા. ૨૦ અનવકાંક્ષા પ્રત્યાયની ક્રિયા પોતાનાં કે પરના હિતનો વિચાર કર્યા વગર આલોક પરલોક વિરૂદ્ધ ચોરી જેવા દુષ્કૃત્ય કરવાથી થતી ક્રિયા. | ૨૧ પ્રાયોગિકી ક્રિયા : મન વચન કાયાના શુભાશુભ વ્યાપારથી થતી ક્રિયા. ૨૨ સામુદાયિકી ક્રિયા સમુહમાં મળીને હિંસાદી કરવા કે સિનેમા જોવા, યુદ્ધ કરવાથી જે સમૂહની ક્રિયા લાગે છે. ૨૩ પ્રેમિકી ક્રિયા : માયા, લોભ, પ્રેમ કે રાગ વશ તેવા ભાવો ઉપજે તેવા વચન બોલવાથી જે ક્રિયા લાગે છે. 2000000028ee છે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ક્રેષિકી ક્રિયા : ક્રોધ, માન, દ્રેષવશ તેવા ભાવો ઉપજે તેવા વચન બોલવાથી જે ક્રિયા લાગે તે. ૨૫ ઇર્યાપથિકી ક્રિયા : માત્ર કેવળીને ગમનાગમન સમયે જે ક્રિયા લાગે તે. આશ્રવ તત્ત્વનો સારાંશ આશ્રવ તત્ત્વના ભેદ સર્વજ્ઞ પ્રરૂપિત તત્ત્વના રહસ્યથી સમજાય છે. જીવ અજ્ઞાનદશામાં શુભાશુભ કર્મનો બંધ કેવી રીતે કરે છે, તે આશ્રવતત્ત્વથી સમજાય છે. ઘરનાં બારીબારણાં ખુલ્લા મૂકે અને કચરો, પશુપક્ષી પ્રવેશ કરી જાય તેમ, મન, વચન, કાયા અર્થાત્ ઇન્દ્રિયોના દ્વારો વિષયમાં ખુલ્લા રહે તો આશ્રવની ક્રિયાઓ થતી રહે છે. અને જીવ કર્મ સાથે બંધાય છે. અશુભપ્રવૃત્તિ કરે, અશુભનો બંધ પડે અને સુદેવ, સુગુરુ સંઘ, સુધર્માદિકની પ્રવૃત્તિ કરવાથી શુભ ભાવના કારણે શુભાબંધ પડે. અને શુભાશુભ ભાવના રોકાવાથી કે રાગાદિના રોકાવાથી આશ્રવ રોકાય છે. આશ્રવના ૪૨ ભેદો સામાન્યપણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદમાં સમાઈ જાય છે. પરંતુ તેનો વિચાર કરવાથી સૂક્ષ્મ ક્રિયાઓનું ભાન થતાં જીવ જાગૃત થઈ શકે છે. અઢાર પાપસ્થાનકો પણ આ ૪૨ ભેદમાં સમાય છે. આશ્રવ તત્ત્વના દર્શાવેલા ભેદમાં કોઈ પ્રકારો સ્થૂલપણે પરસ્પર સરખા લાગે, જેમ કે કાયિકી ક્રિયા અને અનાભોગિકી ક્રિયા. પહેલું અવ્રત પ્રાણાતિપાત અને પાંચમું અવ્રત પરિગ્રહિકી ક્રિયામાં સમાય છે. છતાં સૂક્ષ્મ દૃષ્ટિએ તેમાં ભેદ જણાય છે. ચક્ષુઇન્દ્રિયનો આશ્રવ ઇન્દ્રિય વિષયક છે અને દૃષ્ટિકી ક્રિયાનો આશ્રવ ક્રિયા નિમિત્તક છે. આશ્રવ જીવને ચારે ગતિમાં ભ્રમણ કરાવનારું છે. સાંસારિક ક્રિયામાં તે અશુભપણે ગ્રહણ થાય છે અને ધાર્મિક ક્રિયામાં શુભભાવને કારણે અથવા આ બેતાલીશ પ્રકારમાં જ્યાં જ્યાં શુભક્રિયારૂપે હોય છે, ત્યાં ત્યાં શુભાશ્રવ થાય છે. જેમ કે ઉપયોગ રહિતને બદલે ઉપયોગ સહિત વસ્ર પાત્ર લેવા તે શુભક્રિયા છે. તેમ દરેક ક્રિયામાં સમજવું અને પ્રથમ અશુભાશ્રવથી અટકવું પછી ક્રમે કરી શુભાશ્રવનો ત્યાગ કરી સંવરમાર્ગમાં પ્રવેશ કરવો. ૭૨ Page #84 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૩૩ ૬ સંવર તત્ત્વ સંવર : આશ્રવનો નિરોધ તે સંવર છે. આશ્રવ : કર્મનો પ્રવાહ આવે છે. સંવર : કર્મનો પ્રવાહ રોકાય છે. સંવરના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય સંવર, (૨) ભાવ સંવર દ્રવ્ય સંવર : જ્ઞાનાવરણાદિ કર્મના પ્રવાહનું રોકાઈ જવું. ભાવ સંવર : રાગાદિ ભાવનું રોકાઈ જવું. 1:0 વિસ્તારથી જોતાં સંવર તત્ત્વના ૫૭ ભેદો છે. ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરિષ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૫ ચારિત્ર ૫૭ ભેદો. સમિતિ ૫ સમિતિ - જિનાજ્ઞા પ્રમાણે સમ્યક્ પ્રવૃત્તિ કરવી. ઉપયોગ સહિત પ્રવૃત્તિ કરવી. ૧. ઇર્યા સમિતિ : ઇર્યા -ગમનાગમન. ઉપયોગપૂર્વક હરવું ફરવું, સજીવ ભૂમિને છોડીને યત્નાપૂર્વક ચાલવું, જવું આવવું. ૨. ભાષા સમિતિ : નિરવદ્ય, અને નિર્દોષ વચન બોલવા, માયા, પ્રપંચ કે આક્રોશવાળા વચન ન હોય. ૩. એષણા સમિતિ : નિર્દોષ આહાર ગ્રહણ કરવો. સાધુ મહારાજ બેતાલીશ દોષ રહિત આહાર લે. ૪. આદાન ભંડ મત્ત નિક્ષેપણા સમિતિ : આદાન ગ્રહણ કરવું, ભંડમત્ત - પાત્રાદિ વગેરેની યતના, નિક્ષેપણ - લેવા મૂકવા - કોઈ પણ વસ્તુ લેતાં મૂકતાં જીવની વિરાધના હિંસા ન થાય તેમ ભૂમિને જોઈ પ્રમાજીને લેવી મૂકવી. : – ૫. પારિષ્ઠાપનિકા સમિતિ ઃ ઉત્સર્ગ સમિતિ. પરિષ્ઠાપન - વિધિપૂર્વક છોડવું, કફ, મળમૂત્ર કે સદોષ આહારાદિ નિર્જીવ સ્થળે યતનાપૂર્વક છોડવા, ત્યાગ કરવો. - ગુપ્તિ ૩ ગુપ્તિ : શુભકાર્યમાં પ્રવૃત્તિ અને અશુભકાર્યથી નિવૃત્તિ ૧. મનગુપ્તિ ઃ આર્ત કે રૌદ્રધ્યાનના વિચારોનો ત્યાગ કરવો અને ધર્મધ્યાન કે શુક્લધ્યાન ચિંતવવું. અંતે વ્યર્થ મનોવ્યાપારનો સર્વથા ત્યાગ કરવો. – ૨. વચન ગુપ્તિ : અન્યને પીડાકારી સાવધ વચન ન બોલવા. આંખ, હાથની ચેષ્ટ જેવી સંજ્ઞાના ત્યાગપૂર્વકનું મૌન રાખવું અથવા વસ્ત્ર કે મુહપત્તી રાખીને બોલવું. ૩. કાય ગુપ્તિ : શાસ્ત્રઓક્ત વિધિ પ્રમાણે ગમનાગમન કરવું અને કારણ વગર શરીરની ચપળતાનો ત્યાગ કરવો. ૭૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમિતિ + ત્રણ ગુપ્તિ : અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. આ આઠ પ્રવચનરૂપી માતા સંવરરૂપ પુત્રને જન્મ આપે છે. સંવરધર્મ વ્રતધારીને સામાયિક પૌષધમાં હોય છે. મુનિને હંમેશા હોય છે માટે આ આઠ પ્રકારને રૂડી રીતે ગ્રહણ કરવા જેનાથી રાગાદિભાવ રોકવાથી સંવર થાય છે. પરિષહ બાવીસ : આવતા કષ્ટોને સમભાવે સહન કરવા. મુખ્યત્વે આ પરિષષ્ઠ મુનિધર્મમાં છતાં વ્રતધારી શ્રાવકને પણ આવશ્યક છે. પરિષહ સહન કરવામાં રાગદ્વેષ ક્ષિણ થતા સંવર થાય છે. ૧ ક્ષુધા પરિષહ : નિર્દોષ આહારની અપ્રાપ્તિ છતાં સદોષ આહાર લેવો નહિ પણ સુધા સહન કરવી. ૨ તૃષા પરિષહ ઃ તરસ લાગે ત્યારે અળગણ કે સચિત પાણી પીવું નહિ તૃષા સહન કરવી. ૩ શીત પરિષહ : સખત ઠંડીમાં અગ્નિ જેવા સાધનોનો ઉપયોગ કરવો નહિ ઠંડી સહન કરવી. ૪ ઉષ્ણ પરિષહ : અતિશય ગરમી છતાં વાયુ કે પંખા જેવા સાધનોનો ઉપયોગ કરવો નહિ ગરમીની પીડા સહન કરવી. પ દંશ પરિષહ : મચ્છર આદિના ઉપદ્રવથી ત્રાસ ન પામવો સહન કરવું. ૬ અચેલક પરિષહ : મૂલ્યવાન વસ્ત્રો કે ઉપકરણ ન રાખવા, મલિન કે જીર્ણ વસ્ત્ર મળે ખેદ કરવો નહિ. ૭ અતિ પરિષહ : દુઃખમાં ઇષ્ટ વસ્તુની અપ્રાપ્તિમાં ખેદ ન કરવો. ૮ સ્ત્રી પરિષહ : સ્ત્રીના મનોહર રૂપાદિ જોઈ મોંહ પામવો નહિ. ૯ ચર્યા પરિષહ : અપ્રતિબધ્ધ વિહાર કરવો. પ્રતિકૂળતા સહન કરવી. ૧૦ નિષદ્યા પરિષહ ઃ સ્મશાન કે નિર્જન સ્થાનમાં ધ્યાન કરતાં ઉપસર્ગ થાય તે સહન કરવા. ૧૧ શય્યા પરિષહ : સંથારો કરવામાં જે પ્રતિકૂળતા આવે તે સહન કરવી. ૧૨ આક્રોશ પરિષહ : કોઈના કઠોર વચન સહન કરવા. ૧૩ વધ પરિષહ : કોઈ મારે, પ્રહાર કરે તો સહન કરવા પણ દ્વેષ ન કરવો. ૧૪ યાચના પરિષહ ઃ સંયમને યોગ્ય વસ્તુ મેળવવા શ્રાવકો પાસે સંકોચ ન રાખવો. : ૧૫ અલાભ પરિષહ : નિર્દોષ ભિક્ષા ન મે તો ઉદ્વેગ ન કરવો. ૧૬ રોગ પરિષહ : રોગ સમયે ઔષધ-સેવાની અપેક્ષા વગર સહન કરવું. ૧૭ તૃણ સ્પર્શ પરિષહ : વિહારમાં કે સંથારામાં કાંટા વગેરેના સ્પર્શથી ક્ષોભ કે દુઃખ ન માનવું. ૧૮ મલ પરિષહ : શરીરની મલિનતા કે પરસેવાથી ઉદ્વેગ પામી સ્નાનની ઇચ્છા ન કરવી. ૧૯ સત્કાર પરિષહ ઃ ભક્તો તરફથી મળતા સત્કારમાં રાજી થવું નહિ. ૨૦ પ્રજ્ઞા પરિષહ : જ્ઞાન હોવા છતાં ગર્વ ન કરવો. ૨૧ અજ્ઞાન પરિષહ : જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન માટે દુઃખ ન લગાડવું પણ જ્ઞાન ૭૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિનો ઉદ્યમ કરવો. ૨૨ સમ્યક્ત્વ પરિષહ ઃ જિનેશ્વરનાં વચનમાં શંકા ન કરવી. શાસ્રોનાં સૂક્ષ્મ રહસ્યો સમજવા પ્રયત્ન કરવા, પણ શંકા ન કરવી. યતિધર્મ દસ (યતિ • મુનિ) મુનિ ઃ આ દસ ગુણોને-ધર્મને ઉત્તમ પ્રકારે ધારણ કરે છે. વ્રતધારી શ્રાવકે યથાશક્તિ ધારણ કરવા. ૧. ક્ષમા : સમતા, ગમે તેવા ત્રાસજક પ્રસંગમાં ક્રોધ કરવો નહિ. ૨. માર્દવ : મૃદુતા, અહંકારનો ત્યાગ કરી નમ્રતા, વિવેક કેળવવા. ૩. આર્જવ : સ૨ળતા, માયા કપટનો ત્યાગ કરવો, સરળતા રાખવી. ૪. નિર્લોભતા : સંતોષ, લોભનો ત્યાગ કરવો, નિસ્પૃહતા રાખવી. ૫. તપ : ઇચ્છ.ને શમાવવા બાર પ્રકારના તપ કરવા. ૬. સંયમ ઃ ઇન્દ્રિયોનો સંયમ પાળવો, વ્રત પાળવા. ૭. સત્ય ઃ સત્ય વચન બોલવા અને સત્યાચરણ રાખવું. ૮. શૌચ : પવિત્રતા, મન વચન અને કાયાથી પવિત્ર આચરણ કરવું. ૯. અકિંચનત્વ : અંતર બાહ્ય પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો. ૧૦.બ્રહ્મચર્ય : વિષય વાસનાનો ત્યાગ કરી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું. આ દસ ધર્મ પાલનથી આત્મભાવના દૃઢ રહે છે. તેથી આવતાં કર્મો રોકાતાં સંવર થાય છે. ભાવના ૧૨ ભાવના-ભાવ-પરિણામ જીવ જેવા ભાવ કે પરિણામ કરે તે પ્રમાણે શુભાશુભ કર્મનો બંધ થાય છે. તે બંધરૂપ ભાવ કે પરિણામને રોકવાં, વીતરાગભાવના પ્રગટ કરવા, આ બાર ભાવનાઓનું સ્વરૂપ કહે છે. જેનું ચિંતન મનન સંવર પ્રત્યે લઈ જાય છે. ૧. અનિત્યભાવનાઃ વિનાશી, નાશવંત વસ્તુઓની આસક્તિથી મુક્ત થવાની ભાવના ક૨વી. લક્ષ્મી, માન, કીર્તિ, આયુષ્ય, પરિવાર, શરીર, સાધન સમૃદ્ધિ આ સર્વ દેશ્યમાન પદાર્થો, વીજળી જેવા ચપળ, ક્ષણિક અને નાશવંત છે. તે ત્યજવા યોગ્ય છે. નિત્યશુદ્ધ આત્મા જ ભાવવા યોગ્ય છે. ૨. અશરણભાવના : શરણ રહિત સાંસારિક પદાર્થોના મોહથી દૂર થવાની ભાવના કરવી. જન્મ, જરા, મૃત્યુ આદિના ભયથી જીવને આ સંસારનું કોઈ સાધન શરણરૂપ નથી. માતા, પિતા, વૈદ્ય, ધન પરિવાર કોઈ દુઃખ દર્દ લઈ શકતા નથી. દુઃખાદિ સમયે જેને એક દેવગુરુનું શરણ છે તે મરણ સમયે પણ ભયરહિત છે. ૭૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩. સંસાર ભાવનાઃ ચાર ગતિરૂપ આલોક કેવળ દુઃખથી ભરેલો છે. અજ્ઞાનવશ જીવ તે ગતિઓમાં ભમ્યા કરે છે. માતા મટીને પત્ની થાય, મિત્ર મટીને શત્રુ થાય, તેવી વિચિત્રતા વાળો છે. તેમાં ય નારક અને તિર્યંચ ગતિના દુઃખોનું વર્ણન તો જ્ઞાનીઓ પણ કરી શક્યા નથી. માનવ અને દેવો પણ દુઃખી છે જ્યાં સુધી સંસારથી મુક્તિ ન થાય ત્યાં સુધી જીવને દુઃખ જ દુઃખ છે. માટે સંસાર પ્રત્યે અનાસક્ત અને ઉદાસીન રહેવું. ૪. એકત્વભાવનાઃ હું એકલો જ છું. મનુષ્યને એમ જણાય છે, ખરું કે હું તો પરિવારવાળો છું. મારે તો ઘણા સ્નેહી મિત્રો છે. પણ ભાઈ ! જ્યારે રોગ કે મૃત્યુ આવે છે ત્યારે તું રોગનું દુ:ખ એકલોજ ભોગવે છે. અને મૃત્યુ સમયે એકલો જ જાય છે તે તો તારો અનુભવ છે. જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. પોતાના કરેલા કર્મો એકલો જ ભોગવે છે પછી શા માટે થોડા સુખ માટે માયા કરી અનંત દુઃખ મળે [ તેવું અજ્ઞાન સેવવું? હું એકલો જ છું એવી ભાવના કરવી. ૫. અન્યત્વભાવના : સંસારમાં સંયોગરૂપ ધન, પરિવાર, ગૃહ, સર્વ પદાર્થો દેહથી [ વસ્ત્રની જેમ અળગા છે. અન્ય છે. અને આ દેહ પણ પર છે. અન્ય છે. એક પરમાણું [ પણ જીવનું થઈ શકે તેમ નથી. સર્વ અન્ય છે. હું કેવળ સ્વસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય આત્મા છું એમ ભાવના કરવી. wwwwwwwwwwwwwwwwwwwwwwwwwworeooooooooooooooooooooooo-wessowawowosswwwwwwwwwwwwwwww weebetweeawwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww ૬. અશુચિભાવના : અપવિત્રતાથી દૂર રહેવાની ભાવના કરવી. અપવિત્ર શું છે? અરે ! તારો દેહ. જે તને પ્રિય છે તેમાં શું ભરેલું છે! રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય આ સાત ધાતુમાંથી કોઈ ધાતુ શરીરમાંથી બહાર નીકળે તો જોવી કે સંઘવી ગમે ? કેવળ ત્વચાથી મઢેલી આ સાતધાતુના કોથળામાં જીવ અનાદિકાળથી મોહ પામ્યો છે. કેવું આશ્ચર્ય છે કે શુદ્ધ એવા આત્માનો ત્યાગ કરી જીવ અજ્ઞાનવશ નશ્વર અને અપવિત્ર એવા દેહને સુખી કરવા પ્રયત્નશીલ રહ્યો છો ! જે દેહની તે નિરંતર ચાકરી કરે છે તે દેહ શું શું આપે છે. દરેક પળે ર ચક્ષુ, ૨ કાન, ૧ નાક, ૧ મુખ, ૧ ગુદા, ૧ લિંગ અને સ્ત્રીના સ્તન એમ દરેક સ્થાનેથી અશુચિ વહ્યા કરે છે. અને સુગંધી પદાર્થોને પણ તે દુર્ગધમાં ફેરવી નાખે છે. કહો હવે એમાં શું મોહ પામવા જેવું છે? હે ચેતન ! આવા દેહમાં આત્મા વર્તે છે. તેનું ભાન કરી ધર્મ ધ્યાન આરાધી હું જન્મ સફળ કરી લે. એમ ભાવના કરવી. 0000000000000000000000000000099999999999999999999999999999888888888888888888999999999999999999999999999999999999999999999999999 છે. આશ્વવભાવનાઃ જીવના પરિણામનું નિમિત્ત પામી કર્મોનો પ્રવાહ સતત આત્મપ્રદેશોમાં ગ્રહણ થતો રહે છે. તે શુભાશુભ આશ્રવ કર્મ બંધના કારણો છે. આત્મા આશ્રવથી જુદો છે. તેવું સતત ભાન રાખવું. WWW.jainelibrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮. સંવરભાવનાઃ કર્મોને રોકવાની શક્તિ : આશ્રવ દ્વારા આવતા કર્મોના પ્રવાહને રોકવાનું સાધન તે સંવર છે. જે આત્મશક્તિ દ્વારા કર્મ રોકાય તે સંવર છે. સંવરતત્ત્વ ભાવથી જ્ઞાનીને વર્તે છે. રાગાદિ ભાવના નિરોધથી કર્મો અટકે છે. ૯. નિર્જરાભાવનાઃ કર્મોનું ખરી જવું. ઇચ્છા નિરોધ કે તપ દ્વારા પૂર્વ કર્મોનું દૂર થવું. રાગાદિભાવનો નાશ થતાં આત્મશક્તિના પ્રગટવાથી ક્રમે કર્મોનો નાશ કરવાની ભાવના કરવી. ૧૦. લોકસ્વરૂપભાવનાઃ લોકનું સ્વરૂપ ચિંતવી લોકથી અસંગ થઈ લોકાગ્રે જવાની ભાવના કરવી. કમ્મર પર બે હાથ રાખી બે પગ પહોળા કરી ઉભેલા પુરુષની આકૃતિ જેવો આ લોક છે. તેમાં ધર્માસ્તિકાય ઇત્યાદિ છ દ્રવ્યો છે. અનંત પદાર્થો છે. તેની અનંત પર્યાયો છે. દરેક પદાર્થ પરિવર્તનશીલ છે. લોકમાં અધોલોક, મધ્યલોક અને દેવલોક આવેલા છે. જીવ અનાદિકાળથી તેમાં પરિભ્રમણ કરે છે. આવા લોકના સ્વરૂપનું ચિંતન કરી જીવે સર્વ પદાર્થોથી પોતે અસંગ છે, તેમ ભાવના કરી લોકસ્વરૂપનું ચિંતન કરવું. ૧૧. બોધિદુર્લભભાવના : બોધિસમ્યકત્વ-રત્નત્રય. જીવ અનાદિકાળના ભવભ્રમણમાં મનુષ્યાદિપણું કે દેવપણું પામ્યો હશે, પરંતુ ભવભ્રમણથી રહિત થાય તેવું સમકિત પામ્યો નહિ. વિપરીત શ્રદ્ધાનને કારણે તેની પ્રાપ્તિ દુર્લભ રહી છે. તેની પ્રાપ્તિ માટે સત્પુરુષાર્થ કરવો. અને એક રત્નત્રય જ ઉપાદેય છે તેમ ભાવના કરવી. ૧૨. ધર્મ દુર્લભભાવના : શુદ્ધ સ્વરૂપ તે ધર્મ છે. અકામ નિર્જરા કરતો જીવ માનવ જન્મ, આર્યકુળ, ધર્મશ્રવણ વગેરે સાધન પામ્યો તો પુણ શુદ્ધ સ્વરૂપમય ધર્મ ન પામ્યો. જગતના પ્રપંચ અને પ્રલોભનોનો ત્યાગ કરી, દેહાદિના અહંમ અને મમત્વનો ત્યાગ કરી, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કેવી દુર્લભ છે ? જીવને અનાદિકાળ જવા છતાં સદ્ધર્મ પ્રાપ્ત થયો નથી. અરિહંત સર્વજ્ઞદેવ કેવળી ભગવંતોએ કહેલા યથાર્થ ધર્મને પામવો તેની શ્રદ્ધા થવી દુર્લભ છે. છતાં આ જન્મમાં મળેલા સત્તાધનો દ્વારા તેની પ્રાપ્તિ કરવાનો ઉદ્યમ કરવો. આ બાર ભાવનાઓનાં ચિંતનથી અંતરમૂખતા થાય છે. ત્યારે આત્માના પરિણામની શુદ્ધિ થવાથી આવતા કર્મો રોકાય છે, નિર્જરે છે અને વીતરાગભાવ જાગૃત થતાં જીવ પૂર્ણ શુદ્ધ થઈ મોક્ષને પામે છે. ભાવના ભવ નાશિની ૭૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર પાંચ પ્રકારનાં છે. ચારિત્ર ઃ વિતરાગ સ્વરૂપ આચરણ, સ્થિરતાનો વિકાસ. ચારિત્રગુણનો વિકાસક્રમ પાંચ પ્રકારે છે. ૧ સામયિક : દર્શન, જ્ઞાન ચારિત્રમય, સમતારૂપભાવ. સામ = સમતા. આય = લાભ. ઇક = પ્રત્યય છે. = સામાયિક * જેના વડે સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રનો લાભ થાય તે તથા વિષમ સ્થિતિમાંથી સમતામાં આવવું તે સામાયિક છે. સાવઘપાપ વ્યાપારનો સર્વથા ત્યાગ મુનિને હોય છે. તે આજીવન હોય છે. સાવદ્યપાપ વ્યાપારનો આંશિક ત્યાગ શ્રાવકને હોય છે. જે શિક્ષાવ્રત કહેવાય છે. સામાયિક શું છે ? પ્રાથમિક આત્મ વિશુદ્ધિ, આત્મશક્તિને પ્રગટ કરનાર, નિર્જરાનો અપૂર્વ લાભ આપનાર, રાગ દ્વેષથી મધ્યસ્થભાવ રાખનાર, સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્રનો લાભ આપનાર. ૨ છેદોપસ્થાપના : પૂર્વના ચારિત્રકાળનો છેદ અને પુનઃ મહાવ્રતોનું સ્થાપન. લઘુદીક્ષાર્થીને વડી દીક્ષા આપવી. લીધેલા મહાવ્રતોનો ભંગ થવાને કારણે પુનઃ મહાવ્રતોનો સ્વીકાર. આ પ્રકાર પ્રથમ અને ચરમ બે તિર્થંકર પ્રભુના સમયમાં હોય છે. બાવીસ જીનના સમયમાં નથી. ૩ પરિહાર વિશુદ્ધિ : પરિહાર ત્યાગ, વિશુદ્ધિ = વિશેષ શુદ્ધિ. ગચ્છનો ત્યાગ કરી અમુક સાધુજનો વિશેષ તપ આચરે તથા એકાંતમાં રહી ઉગ્ર સાધના કરે. ૪ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર : સૂક્ષ્મ-અતિઅલ્પ, સંપરાય-લોભ કષાય. ક્રોધ, માન, માયાના કષાય ક્ષય થયા હોય. લોભ કષાયનો અતિસૂક્ષ્મપણે ઉદય વર્તે તે સૂક્ષ્મ સંપરાયચારિત્રછે. ૫ યથાખ્યાત ચારિત્ર : યથાર્થ સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર, મોક્ષના કારણભૂત ચારિત્ર છે. આ ચારિત્ર પ્રગટે કેવળજ્ઞાન પ્રગટે છે. પ્રથમ સામાયિક ચારિત્ર વ્રતધારી શ્રાવકને મર્યાદિતપણે હોય છે. પછીના ચાર ચારિત્ર મુનિને જ હોય છે. દેશ કાળ પ્રમાણે જાણવું. - સંવર તત્ત્વનો સારાંશ સંવર તત્ત્વ મુખ્યત્વે અભિનવ કર્મોનો રોધ કરે છે. અર્થાત્ નવા કર્મના પ્રવાહને રોકે છે. તે રોકવા માટે વ્રત પ્રત્યાખ્યાનાદિ ૫૭ ભેદ દર્શાવ્યા છે. એ ભેદો જાણવાથી જીવ વિચારે છે કે જીવની આવી અનુપમ શક્તિ છતાં કર્મોથી બંધાય છે, અને ભ્રમણ કરે છે. તેને રોકવા માટે સંવર તત્ત્વ ઉપાદેય છે. વ્રતધારી શ્રાવક આંશિકપણે આદરે અને ક્રમે કરી સર્વથા ત્યાગ- પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરીને મુક્તિ પામે. યોગ સહિત દશામાં કર્મનો પ્રવાહ ચાલુ રહે છે. અયોગી ગુણસ્થાને તે સંપૂર્ણ રોકાય છે. પણ ઉત્તરો ઉત્તરના ગુણસ્થાનકે આત્મવિશુદ્ધિને કા૨ણે સંવર પ્રમાણે કષાયના રસનું અને સ્થિતિનું પ્રમાણ ઘટે છે. સંવરના ૫૭ ભેદો જીવને ધર્મધ્યાનમાં લઈ જાય છે. અને દુર્બાન છૂટી જાય છે. ૭૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૩૪ © નિર્જરા તત્વ નિર્જરા – કર્મનું ખપવું, નાશ પામવું, ઝરી જવું. નિર્જરા બે પ્રકાર, ૧ અકામ નિર્જર, ૨. સકામ નિર્જરા. ૧ અકામ નિર્જરા : કર્મવિપાકના ફળસ્વરૂપે દુઃખ પડે ત્યારે જીવ આકુળ થાય, પરવશતાથી કે દીનતાથી દુઃખ સહે, તે અકામ નિર્જરા છે. ઉદય કર્મ નાશ પામે પણ પાછળ નવું કર્મ બંધાય તેથી તે અકામ નિર્જરા છે. સકામ નિર્જરા : આત્મા બુદ્ધિપૂર્વક અને સ્વેચ્છાએ કષ્ટસહન કરી સમતાભાવે કષ્ટ સહી લે, ત્યારે જે કર્મ ખપી જાય તે સકામ નિર્જરા છે. જે પ્રકારે કર્મ ઉદય આવે તેવું ને તેવું કર્મ પુનઃ ન બંધાય તે સકામ નિર્જરા છે. એ જ્ઞાન સહિત હોય છે. નિર્જરાના અન્ય બે ભેદ. ૧. દ્રવ્ય નિર્જરા, ૨. ભાવ નિર્જરા. 1 ૧. દ્રવ્ય નિર્જરા : આત્માના પ્રદેશોથી કર્મ પુદ્ગલોનું ખરી જવું (જ્ઞાનવરણીયાદ) તે દ્રવ્ય નિર્જરા છે. ૨. ભાવ નિર્જરા : આત્માના તપશ્ચર્યાદિવાળા શુદ્ધ પરિણામ તે વાસ્તવિક નિર્જરા છે. નિર્જરા : ઇચ્છાનો નિરોધ તે તપ છે. 0 0 % ઇચ્છા નિરોધ તપ ઃ ઇચ્છાના નાશ માટેના સાધન તે બાર પ્રકારના છે. તેમાં પ્રથમના ચાર આહારશુદ્ધિ માટે છે. પાંચ અને છ કાયા શુદ્ધિ માટે છે. અત્યંતર તપમાં પ્રથમના ચાર મનશુદ્ધિ માટે છે. છેલ્લા બે ચેતના શુદ્ધિ માટે છે. %aa%96% - ૦ ૨ તપના બે ભેદથી બાર પ્રકાર છે. બાહ્ય તપ છ પ્રકારે અત્યંતર તપ છ પ્રકારે અનશન પ્રાયશ્ચિત ઉણોદરી વિનય વૃત્તિ સંક્ષેપ રસત્યાગ સ્વાધ્યાય કાયકલેશ ધ્યાન સંલીનતા કાયોત્સર્ગ ડ વૈયાવચ્ચ જ જ દ ટ Page #91 -------------------------------------------------------------------------- ________________ આજ Chee s wwwwwww બાયતપનો વિશેષાર્થ ૧. અનશન : અનુ- નહિ, અશન-આહાર. = અનશન આહારનો વિધિપૂર્વક (સંકલ્પ) ત્યાગ તે અનશન છે. સમયની દૃષ્ટિએ નવકારશીથી માંડીને અભ્યાધિક સમયના ઉપવાસ કરવા તે સમયોચિત અનશન છે. પ્રત્યાખ્યાન સહિત તપ છે. સ્વૈચ્છિકપણે દેહનો ત્યાગ કરવા, અથવા મરણાંત સમયે સંપૂર્ણપણે ચારે આહારનો ત્યાગ કરી અનશન કરવું. તે આહારના મુખ્ય ચાર પ્રકાર છે. અસન : સર્વ પ્રકારના રાંધેલા પદાર્થો. પાન : સર્વ પ્રકારના પ્રવાહી પદાર્થો પાણી સહિત. ખાદિમ ઃ લીલા સૂકા મેવા, ફળ ફળાદિ વગેરે. સ્વાદિમઃ મુખવાસના તમામ પદાર્થો. ચારે પ્રકારના આહારનો ક્લાકથી માંડીને વધુ સમય માટે પ્રત્યાખ્યાનપૂર્વક ત્યાગ કરવો તે અનશન છે. ૨. ઉણોદરી : ઉનૌદરિકા – ઉન = ઊણું - અલ્પ, દારિકા – ઉદરપૂર્તિ. ઉદરપૂર્તિ કરવી પણ સુધા હોય તેના કરતા કંઈક ઉણા રહેવું. જેટલો આહાર હોય તેનાથી પાંચ સાત કોળિયા ઓછા લેવા અથવા રોટલી જેવા પદાર્થો ઓછી ગણત્રીથી લેવા. અર્થાતું પાણી ગ્રહણની અને પવનને ફરવાની જગા રાખવી. વૃત્તિ સંક્ષેપ : આહાર ઉપરાંત જે જે વસ્તુઓ ભોગ ઉપભોગમાં લેવાતી હોય તેનો ! સંક્ષેપ કરવો. મુખ્યત્વે મનોવૃત્તિનો સંક્ષેપ કરવો. તેને માટે વિવિધ સંકલ્પો, અભિગ્રહ કરવા કે અમુક પદાર્થોનો ઉપયોગ કરીશ. દ્રવ્યથી : અમુક વસ્તુઓનો ઉપયોગ કરીશ ક્ષેત્રથી : અમુક સ્થાને અમુક વસ્તુઓનો ઉપયોગ કરીશ. કાળથી : અમુક સમયે અમુક વસ્તુઓનો ઉપયોગ કરીશ. ભાવથી રાગ દ્વેષ રહિત સમતાથી વસ્તુઓનો ઉપયોગ કરીશ. રસત્યાગઃ સ્વાદના પરિવાર માટે રસવાળા પદાર્થોનો ત્યાગ કરવો. તે અંશે કે સર્વથા યથાશક્તિ છે. રસજનિત પદાર્થો દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલી વસ્તુઓ.. આ પદાર્થો સાધકને પ્રમાદ અને વિકાર કરાવે છે. માટે તેની મર્યાદા માટે ક્રમથી રોજ એક એક રસનો કે વધુ રસનો ત્યાગ કરવો. ence 2009e0%aeeeeeeeeeeeeeeboooooooooooooooooooooooA6 66 wwwwwwweecoooooooo00000000000000%e0%ae%e0%a9%e000000000000000000000000000000000000000000000 %46 %%45%56%696969696969696 96969%8% AFFF 0000000000000000 આ પદાર્થો કાચા એટલે ઉપરથી લેવાય તેનો અને મૂળમાંથી એટલે કોઈપણ રૂપે પરિણમેલાનો ત્યાગ, જેમ કે દૂધ, મૂળમાંથી ત્યાગ હોય તો દૂધની કોઈપણ ચીજ અથવા જેમાં દૂધનો ઉપયોગ હોય તે કોઈ પદાર્થ ન ચાલે. અને કાચું બંધ હોય તો દૂધની બનેલી FABRRRRG590 WWW.jainelibrary.org Page #92 -------------------------------------------------------------------------- ________________ ચીજો લેવાય. દૂધ ન લેવાય. રસત્યાગના છ વિગઈ સાથે મીઠું ઉમેરતા સાતવારની સાત ચીજનો ત્યાગ ક્રમથી થાય. ૫. કાયક્લેશ : કાયાને કષ્ટ આપી સવી. તેનું મમત્વ છોડવું. મુનિને લોચ કરવો. ખુલ્લા પગે ચાલવું. વ્રતધારી શ્રાવકે કાયાની માયા ઘટાડી સુખશીલતાનો ત્યાગ કરવો. મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે કાયાને પડતા કષ્ટ સમભાવે સહન કરવા. ૬. સંલીનતા : આંગોપાંગ સંકોચવા અર્થાત્ પદ્માસન કે વજ્રાસન જેવા આસનો દ્વારા અંગોને સાધના માટે કેળવવા. ઇન્દ્રિયોનો સંયમ કરવો. અશુભયોગનો સંયમ કરવો. યોગ્ય સ્થાને રહેવું, સૂવું ઇત્યાદિ. અત્યંતર તપનો વિશેષાર્થ ૧. પ્રાયશ્ચિતઃ: થયેલા દોષોની-અપરાધની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું તેના દસ પ્રકાર છે. ૧ આલોચના પ્રાયશ્ચિત : થયેલા પાપો કે દોષોનું ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત કરવું. ૨ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત : થયેલું પાપ પુનઃ નહિ કરવા માટે પાપ મિથ્યા થાઓ તેમ કહેવું. ૩ મિશ્ર પ્રાયશ્ચિત : થયેલા પાપનું ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત લેવું તથા મિથ્યા થાઓ તેમ કહેવું. ૪ વિવેક પ્રાયશ્ચિત : અકલ્પનીય વિધિપૂર્વક અન્નપાનનો ત્યાગ કરવો કે આ દોષની શુદ્ધિ માટે આ વસ્તુનો ત્યાગ કરીશ. ૫ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત : દેહભાવ કે દેહ ક્રિયાનો ત્યાગ કરી ધ્યાન કરવું તે. તપ પ્રાયશ્ચિત : થયેલી પાપપ્રવૃત્તિના દંડરૂપ યથાશક્તિ તપ કરવા. ૭ છેદ પ્રાયશ્ચિત : મહાવ્રતનો ઘાત થવાથી અમુક પ્રમાણમાં દીક્ષાકાળનો છેદ કરવો તેટલો સમય ઘટાડીને ગણવો. ૮ મૂલ પ્રાયશ્ચિત : મહા અપરાધ થવાથી મૂળથી પુનઃ ચારિત્ર આપવું તે. ૯ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત : કરેલા અપરાધનું પ્રાયશ્ચિત ન કરે ત્યાં સુધી મહાવ્રત ઉચ્ચરવા નહિ તે. ૧૦ પારાશ્ચિત પ્રાયશ્ચિત : સાધ્વીનો શીલભંગ થવો અથવા કોઈ સ્ત્રી સાથે અનાચાર સેવાઈ જવાથી, શાસનના મહાઘાતક પાપના દંડ માટે બાર વર્ષ ગચ્છની બહાર રહી, વેશનો ત્યાગ કરી, મહાશાસન પ્રભાવના કર્યા પછી પુનઃદીક્ષા ગ્રહણ કરી ગચ્છમાં આવવું. ૨. વિનયતપ : ગુણવંતની ભક્તિ કરવી. અશાતના કરવી નહિ. વિનયતપના સાત પ્રકાર ૧ જ્ઞાન વિનય : જ્ઞાન તથા જ્ઞાનીનું બહુમાન-પ્રીતિ રાખવી. ભક્તિ, બહુમાન, ભાવના, વિધિ, અભ્યાસ એ પાંચ પ્રકાર છે. ૨ દર્શન વિનય : દેવગુરુની ઉચિત ક્રિયા શ્રદ્ધાપૂર્વક સાચવવી. ૩ ચારિત્ર વિનય : સામાયિકાદિ પાંચ ચારિત્રની શ્રદ્ધા કરવી. ૮૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧ રસત્યાગ અનશન કાયક્લેશ પ્રાયશ્ચિત સ્વાધ્યાય ૨ણોંદી બાહ્યતપ વિનય અત્યંતર તપ ૮૨ સંલીનતા & hi{1 ફાયકલશ વૃત્તિસંક્ષેપ VIIL 3 47, વૈયાવૃત્ય કાઉસગ્ગ Page #94 -------------------------------------------------------------------------- ________________ 000000 0 0 888222999999999999999999998888888888888888888888888888888888888888888888888 ૪ થી ૬ યોગ વિનય : જ્ઞાન તથા જ્ઞાનીનું, દર્શન તથા દર્શનીનું મન વચન કાયા વડે અશુભ ન કરવું. શુભમાં પ્રવૃત્તિ કરવી. ૭. ઉપચાર વિનય : ગુરુઆદિકની પાસે રહી તેમની સર્વ પ્રકારે સેવા કરવી. ૩. વૈચાવૃત્ય - સેવા સુશ્રુષા. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ આ દસનું યથાયોગ્ય આહાર વસ્ત્ર, પાત્ર સ્થાન, ઔષધ, આદિ પૂરા પાડવા, ભક્તિ બહુમાન કરવું. સ્વાધ્યાય - સ્વ અર્થે શાસ્ત્રાર્થ ગ્રહણ કરવા સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. વાચના : શાસ્ત્ર ભણવા, ભણાવવા. પૃચ્છના : શંકાનું સમાધાન કરવું. સંદેહ પૂછવો. પરાવર્તન : ધારેલા અર્થનું સ્મરણ કરવું. પુનરાવર્તન. અનુપ્રેક્ષા : ધારેલા અર્થનું સ્વરૂપ ચિંતવવું, ભાવના કરવી. ધર્મકથા : ધર્મનો ઉપદેશ આપવો. ૫. ધ્યાન - ઉપયોગની-ચિત્તની એકાગ્રતા ધ્યાનના ચાર પ્રકાર છે. તેમાં ધ્યાનના બે પ્રકાર ત્યાજય છે. ૧. આર્તધ્યાન ૨. રૌદ્ર ધ્યાન. ધ્યાનના બે પ્રકાર ઉપાદેય છે. ૧. ધર્મધ્યાન, ૨. શુક્લધ્યાન ધર્મધ્યાનથી અને શુક્લ ધ્યાનથી કર્મોનો ક્ષય થતો હોવાથી તે નિર્જરા તત્ત્વ છે. ૬. કાયોત્સર્ગ કાયાનો ઉત્સર્ગ - કાયાના વ્યાપારનો ત્યાગ. ગણ ગચ્છનો ત્યાગ કરી જિન કલ્પ અંગિકાર કરવો. કષાયનો ત્યાગ, મિથ્યાત્વાદિ હેતુનો ત્યાગ, જ્ઞાનાવરણાદિ કર્મનો ત્યાગ એ પ્રમાણે સર્વથા દેહભાવનો ત્યાગ કરવો. તે કાયોત્સર્ગ છે. નિર્જરાતત્વનો સારાંશ આ પ્રકારે અત્યંતર તપ મોક્ષની પ્રાપ્તિનું કારણ છે. તેની રક્ષા માટે બાહ્યતાની આવશ્યકતા છે. સંવરતત્ત્વ કર્મના નવા પ્રવાહને રોકે છે. નિર્જરાતત્ત્વ ભૂતકાળના બાંધેલા કર્મો જે આત્મપ્રદેશો સાથે સત્તા જમાવીને બેઠા છે, તેનો નાશ કરે છે. જ્યારે આત્મશક્તિ આ પ્રમાણે બંને દિશાએથી હુમલો કરે છે, ત્યારે કર્મોનો સંપૂર્ણ નાશ થવાની ભૂમિકાનો પ્રારંભ થાય છે. જીવને પીડા આપતા વિકાર વાસનાઓ નાશ પામે છે. મહામોહમાયા જેવા બંધનોથી જીવ મુક્ત થાય છે. બાહ્યતાના અનુષ્ઠાન વગર ઇન્દ્રિયો અને મનની સ્વચ્છંદતા નાથી શકાતી નથી. મન અને ઇન્દ્રિયો સંયમમાં આવવાથી આત્મવિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. દેહાધ્યાસ ઘટીને કાયાનો સંયમ-શુદ્ધિ સધાય છે. પ્રાયશ્ચિત વિનય વૈયાવચ્ચ સ્વાધ્યાયના સતત અભ્યાસથી મન શુદ્ધ અને નિર્દોષ બને છે. આથી સ્વાભાવિક ધ્યાન અને કાયોત્સર્ગ સાધ્ય બનતા જીવ મોક્ષની નજીક જાય છે. 88888 9%88%990999822000000000000028888888888888888888888888888888880240000000000000000000000000288888888888888888888888828990%%ae%%82A082000000000000000 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૭૭૭૮૭૪ ૮૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ %80 999999999999 9 9 999999990%e0 %e0%aa%ae o ooo0999999999000000000000000000000e0%ae%e0e0600019099890000000000%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦expoe0909090909090909090e0aaafe0ab8%e0%ab 0 પાઠ : ૩૫ ૮ બંધતત્ત્વ તથા કર્મનું સ્વરૂપ બંધ : આત્માના પ્રદેશો સાથે કામણ વર્ગણાનું દૂધ-પાણીની જેમ એક મેક થઈ જવાનો સ્વભાવ તે બંધ. આશ્રવ તે એક અપેક્ષાએ બંધ છે. પરંતુ વિસ્તારથી સમજવા બંધ તત્ત્વનું અલગ સ્વરૂપ દર્શાવ્યું છે. વળી તેને આઠમા તત્ત્વ તરીકે ગણવાનું કારણ બંધથી મુક્તિ તે નવમું તત્ત્વ મોક્ષ છે. તેથી તેની પહેલા તેને દર્શાવ્યું છે. જગતમાં જીવો અનંતા અનંત છે. તેથી કર્મની પ્રવૃત્તિ પણ અનંત છે. અભ્યાસની દૃષ્ટિએ તેનો મુખ્યત્વે આઠ પ્રકારના કર્મોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેને વિસ્તારથી સમજવા ૧૫૮ ભેદો પણ દર્શાવ્યા છે. જીવના પરિણામની યોગ્યતા પ્રમાણે કર્મપ્રકૃતિઓનો બંધ થતો હોય છે. આત્મા સાથે કામણ વર્ગણાનો સંબંધ તે કર્મ છે. કર્મ બંધના ચાર પ્રકાર ૧. પ્રકૃતિ, ૨. સ્થિતિ, ૩. રસ, ૪. પ્રદેશ ૧. પ્રકૃતિ ઃ કર્મનો સ્વભાવ - કર્મ આત્માને કેવું ફળ આપશે તે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનગુણને રોકે તે પ્રકૃતિ. ૨. સ્થિતિ ઃ કયું કર્મ આત્માની સાથે કેટલો સમય રહેશે. ૩. અનુભાગ : રસ કર્મની શુભાશુભ ફળ આપવાની તીવ્રતા કે મંદતા છે. જેમ કે કોઈ કર્મ તીવ્ર કે મંદ સુખ કે દુઃખરૂપે વેદાય. કોઈને શારીરિક વેદનાના ઉદયમાં શરીરને અશક્ત બનાવી દે. બીજાને તેવી વેદના લાંબો વખત ચાલે છતાં તેને શાતા રહે. પહેલા પ્રકારમાં જીવે અશાતા વેદનીય કર્મ તીવ્રપણે બાંધેલું છે. બીજા પ્રકારમાં મંદરસપણે બાંધેલું છે. એ પ્રકારે દરેક કર્મ માટે સમજવું. અનુભાગ, અનુભવ કે રસ જુદા જુદા શબ્દોનો ઉપયોગ થાય છે. ૪. પ્રદેશ ઃ પરમાણુઓનો સંચય - દલ - જથ્થો. કાર્મણવર્ગણા નામના પુદ્ગલ પરમાણુઓનો સ્કંધ, સંચય – જથ્થો. તે જે કરમનો બંધ થાય તેમાં કાર્મણસ્કંધો હીનાધિક હોય છે. જે કર્મની સ્થિતિ અધિક હોય તેના પરમાણુઓનો સંચય અધિક હોય છે. મુખ્યત્વે વેદનીય કર્મના પરમાણુઓ અધિક હોય છે. આયુષ્યના અલ્પ હોય છે. % %00000000000000000006000000000000000000000000000000000000 soor 8000 000000000000000eeeeeeeeeeeeesweeeeeeeeeoooooooooooooooooooooooooooo ooooooooooooooooooooooooo કર્મબંધના ચાર પ્રકારનું દૃષ્ટાંત શાસ્ત્રકાર પ્રકૃતિ આદિને લાડુના દષ્ટાંતથી સમજાવે છે. [ પ્રકૃતિબંધઃ જેમ લાડુ સૂંઠનો હોય તો વાયુને હરે, જીરાનો હોય તો પિત્તને હરે, તેમ પ્રકૃતિબંધનો કોઈ પ્રકાર જ્ઞાનગુણને આવરણ કરે. કોઈ દર્શનગુણને આવરણ કરે. બંધ સમયે આ પ્રમાણે જુદા જુદા સ્વભાવ પરિણમવા તે પ્રકૃતિ બંધ છે. 00000000000000000000000000000000000000000 Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધઃ કર્મ બંધાય ત્યારે સ્થિતિ – સમય પણ નક્કી થાય છે. જેમ કોઈ લાડુ એક માસ રહે પંદર દિવસ રહે તેમ મોહનીય જેવું કર્મ વધુમાં વધુ સિત્તેર ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી રહે કોઈ તેથી અલ્પ રહે. અનભાગ - રસબંધ : કર્મ બંધાય ત્યારે તે શુભફળ, સુખ આપવાવાળું છે. અશુભફળ દુઃખ આપવાવાળું છે. તે તે સમયે નક્કી થાય છે. તેમ લાડ અતિ કે અલ્પ મધુર હોય. કે અતિ કે અલ્પ તીખો હોય તેવો રસ-અનુભવ થાય. રસબંધ કષાયની તીવ્રતા કે મંદતા પર આધારિત છે. પ્રદેશ બંધઃ કર્મ બંધાય ત્યારે તેના સ્કંધોનો જથ્થો રસ પ્રમાણે ગ્રહણ થાય, જેમ કે કોઈ લાડુ અધિક તોલનો, કોઈ અલ્પ તોલનો હોય, તેમ કર્મના પ્રદેશોનું છે. કર્મના બંધ, ઉદય, ઉદીરણા તથા સત્તાનું સ્વરૂપ બંધ : જીવના પરિણામનું નિમિત્ત પામી બીજ રૂપે કર્મનું બંધાવું. ઉદય : બંધાયેલા કર્મોનું ફળ બેસવું, પરિણામ આવવું. સત્તાઃ બંધાયેલા કર્મોનો તેના ફળ આપવાનો સમય ન થાય ત્યાં સુધી આત્મપ્રદેશ સાથે પડી રહેવું, અર્થાત તે કર્મનો અબાધાકાળ છે. ઉદીરણા કર્મ શીઘ્રતાથી ખપાવવા. જેમ કાચી કેરીને શીઘ પકવવા માટે ઘાસ વગેરે નાંખીને પકવવામાં આવે છે, તેમ તપ વગેરે જેવા દેહભાવનું દમન કરવાના પ્રકારથી કર્મને શીધ્રભોગવી લેવાની રીત તે ઉદીરણા છે. કર્મ પુદ્ગલો કપાયરસનું નિમિત્ત પામીને આત્મપ્રદેશોને ચોંટે છે. તેના બીજા ચાર પ્રકાર સમજવા જેવા છે. ૧. સ્પષ્ટ, ૨. બદ્ધ, ૩. નિધન, ૪. નિકાચિત. ૧. ઋષ્ટ : (શિથિલ) સ્પર્શેલું. સોયના ઢગલામાંથી સોયને છુટી પાડતા. કે ઢીલા દોરાની ગાંઠને છોડતા વાર લાગતી નથી. તેમ આ પ્રકારનું શિથિલ કર્મ સહેલાઈથી છૂટે તેવું બંધાય છે. જેમ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું. ૨. બદ્ધઃ (કંઈક શિથિલ કંઈ ગાઢ) દોરામાં પરોવેલી સોયોને જેમ છૂટી પાડતા વાર લાગે તેમ કર્મ કંઈક પ્રાયશ્ચિત કરવાથી કર્મો છૂટા થાય છે. ૩. નિધત્તકર્મ : (અલ્પ નિકાચિત) જૂના દોરામાં કાટવાળી સોયોના સંબંધને છૂટી પાડતા ઘણો પરિશ્રમ પડે, સમય લાગે તેમ આ કર્મ ઉગ્ર તપ દ્વારા છૂટા પડે તેમાં સમય અને શ્રમ વધુ થાય. ૪. નિકાચિત કર્મબંધઃ (અતિગાઢ) અગ્નિના તાપથી સોયો એકરસ થઈ જાય ત્યારે તેને ફરી સોયરૂપે છૂટી થતાં ઘણો સમય લાગે તેમ નિકાચિત કર્મો ફળ આપ્યા સિવાય ક્ષય પામતા નથી. સમતાપૂર્વક ભોગવ્યે જ ક્ષય થાય. આ પ્રકારો અશુભ કર્મોના છે. તેવી જ રીતે શુભકર્મબંધમાં સમજવું જેમ શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ ભગવાને તીર્થંકર નામકર્મ સાથે ચક્રવર્તીપદનું શુભનામકર્મ નિકાચિતપણે બાંધ્યું હતું, તેથી ભોગવવું પડ્યું. તે શુભ કર્મ છે. છે Page #97 -------------------------------------------------------------------------- ________________ આત્માના આઠ અક્ષયગુણોને રોકનારા આઠ પ્રકારના કર્મો છે. કર્મનું નામ પ્રકાર યાગુણને રોકે ૧ જ્ઞાનાવરણીય| ૫ |આત્માના જ્ઞાન ગુણને રોકે. ૨. દર્શનાવરણીય| ૯ | આત્માના દર્શનગુણને રોકે. ૩ વેદનીય ૪ મોહનીય ૫ આયુષ્ય U નામ |૭ ગોત્ર ૮ અંતરાય ર આત્માના અવ્યાબાધ સુખને રોકે. ૨૮ સમ્યગ્દર્શન અને ચારિત્ર ગુણને રોકે. ૪ આત્માની અક્ષય સ્થિતિ રોકે. ૧૦૩ આત્માના આત્માના | અગુરુલઘુ ગુણને રોકે. ૫ આત્માના દૃષ્ટાંત આંખ હોવા છતાં આંખે પાટો બાંધીને અંધની જેમ વર્તે, તેમ આત્મજ્ઞાનસ્વરૂપ છતાં જીવ અજ્ઞાનપણે વર્તે. આત્મા અશરીરી છે છતાં દેહધારણ કરી અરૂપી ગુણને અરૂપી ગુણને રોકે તે ચિતારો સારા નરસા ચિત્ર દોરે તેવા દૃષ્ટાંતથી સમજવું. રોકે. અનંત વીર્યને રોકે. રાજાના દર્શને જતાં કોઈને દ્વારપાલ રોકે તેમ આત્માનો દર્શનગુણ સામાન્ય ઉપયોગ હોવા છતાં પદાર્થને જાણવામાં આવરણ આવે. આત્મા અશરીરી છતાં કર્મ સંયોગે શાતા અશાતાને શરીરાદિ દ્વારા ભોગવે. મધથી ખરડાયેલી છરીને ચાટતા સુખ દુઃખનો અનુભવ થાય તેવું. આત્માનો સ્વભાવ શુદ્ધદર્શન ચારિત્રમય છતાં મોહવશ મિથ્યાદર્શન અને મિથ્યા ચારિત્રમાં વર્તે. જેમ મદિરા પીધેલા માનવને હિતાહિતનું ભાન ન રહે તેમ. અજ્ઞાનવશ કર્મોના સંયોગે જન્મ ધારણ કરી શુભાશુભ આયુષ્ય ભોગવે તે જેલના બંધન જેવું છે. જેટલી મુદત હોય તે પૂરું કરવું પડે. આત્માને જન્મમરણ નથી. છતાં આ કર્મનું ફળ ભોગવવું પડે છે. કુંભાર ઘડા ઘડે તેનો ઉપયોગ શુભાશુભ થાય તે પ્રમાણે. જીવ ભારે હલકો નથી છતાં કૂળથી ત્યારે હલકો મનાય. યાચકને રાજાએ ચીઠ્ઠી આપી હોય પણ ભંડારી તેને ઇચ્છિત વસ્તુ આપે નહિ. તેમ શક્તિ છતાં પુરુષાર્થ ન થાય. આ આઠે કર્મના સર્વથા ક્ષયથી આત્માના આઠ અક્ષય ગુણો પ્રગટ થવાથી આત્મા સિદ્ધદશાને પામે છે. ૮૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ ## # ## % પાઠ : ૩૬ કર્મ પ્રકૃતિનું વિશેષ સ્વરૂપ 95 999999999999999999999999999999999999999999999999999999999999990000000000000000000000000 wwwwwwxwAA%e0e000.00 ૧ જ્ઞાનાવરણીય કર્મ મુખ્ય કર્મો આઠ પ્રકારના છે તેના ભેદો ૧૫૮ છે. જ્ઞાનાવરણીચ કર્મના પાંચ ભેદ છે. આ કર્મ આત્માના અનંત જ્ઞાનગુણને આવરે છે. જેમ આંખથી જોવાની શક્તિ હોવા છતાં પાટો બાંધે તો વસ્તુ જોઈ શકાય નહિ. તેમ આત્મામાં જ્ઞાનગુણ હોવા છતાં તે આવરણથી ઢંકાઈ જાય છે. ૧ મતિજ્ઞાનાવરણીય મતિજ્ઞાન - મન અને ઈન્દ્રિયો દ્વારા જે જ્ઞાન અનુભવ થાય તે. એવા મતિજ્ઞાનને ઢાંકે તે મતિ જ્ઞાનાવરણીય. મતિ, શ્રુતજ્ઞાનના ઉપયોગનું આત્મવૃત્તિમાં જોડાવું નહિ. ૨ શ્રુતજ્ઞાનાવરણીચઃ મતિજ્ઞાન સહિત જે ભાષા - વચનનો યોગ તથા શાસ્ત્રાદિનું જ્ઞાન, આ જ્ઞાનને આવરણ થાય તે શ્રુતજ્ઞાનાવરણીય. ૩ અવધિજ્ઞાનાવરણીય અંગુલના અસંખ્યાતમાં ભાગથી માંડીને આખા લોકના રૂપી પદાર્થોને ઇન્દ્રિયની સહાય વગર જાણે તેવું જ્ઞાન તેના બે પ્રકાર છે. (૧) ભવ પ્રત્યય (૨) ગુણ પ્રત્યય. ભવ પ્રત્યય : જેમ પક્ષીને નિયમથી ઊડવા માટે પાંખ હોય છે, તેમ નારક અને દેવોને જન્મતાની સાથે અવધિજ્ઞાન હોય છે. ઉપર ઉપરના દેવોનું અવધિજ્ઞાનનું સામર્થ્ય વિશેષ હોય છે. ગુણ પ્રત્યય : મનુષ્ય તથા તિર્યંચને તપાદિથી પ્રગટ થાય છે. તેના છ પ્રકાર છે. (૧) આનુગામિક સ્થળાંતર થાય તો પણ સાથે રહે. (૨) અનાનુગમિક ઉત્પતિસ્થાનથી અન્યત્ર સ્થળાંતર થતા ટકતું નથી. | (૩) વર્ધમાન : પરિણામની વિશુદ્ધિ સાથે વર્ધમાન થાય. (૪) હીયમાન : પરિણામની શુદ્ધિ ઘટી જતાં ઘટી જાય. (૫) અવસ્થિતઃ જન્માંતર થતાં શુભ અશુભ સંસ્કારો સાથે રહે છે. તેમ જન્માંતરે જતાં અવધિજ્ઞાન સાથે રહે. (૬) અનવસ્થિત ઃ જળ તરંગની જેમ વધે ઘટે કદી પ્રગટ થાય કદી અપ્રગટ થાય. 000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000028606666666666666% A 000000 8 જ Page #99 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર માત્રને અવધિજ્ઞાન જન્મસિદ્ધ હોય છે. છતાં તે ગુણપ્રત્યય છે. આત્માની આ જ્ઞાનની શક્તિને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણીય. જ ૪. મન:પર્યવજ્ઞાનાવરણીય અઢીદ્વીપમાં તથા સમુદ્રમાં રહેલા સંજ્ઞી મનવાળા પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણે, તે જ્ઞાનને આવરણ કરે તે મન:પર્યવજ્ઞાનાવરણીય. મન:પર્યવજ્ઞાનના બે પ્રકાર છે. (૧) ઋજુમતિ – વિષયને સામાન્યરૂપે જાણે છે. કદાચિત ચાલ્યું પણ જાય છે. (૨) વિપુલ મતિ - જુમતિ કરતાં વિશુદ્ધતર છે. સૂક્ષ્મ વિષયોને વિશેષ સ્પષ્ટ જાણી શકે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. આ જ્ઞાનનું ક્ષેત્ર માનુષોત્તર પયંત જ છે. અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે, પણ આ જ્ઞાનની દૃષ્ટિએ સ્થળ છે. મન:પર્યવ જ્ઞાન સૂક્ષ્મ છે. અને સંયતિને આ જ્ઞાન હોય છે. તેથી અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાન વિશુદ્ધ છે. આવી જ્ઞાનની આત્મશક્તિને આવરણ તે મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ છે. 200000002999999 2000000000000wwwooooooooooooooooooA8%e0%99%99evoooooooooooooood૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%90%ewawaawooped૦૭969%8d%eeepweeawoweavoasoooodssues%:seasoiswasanavasa05sosooooooooomse E પ. કેવળ જ્ઞાનાવરણીય ચાર પ્રકારના ઘાતી કર્મના નાશથી ઉત્પન્ન થતું જ્ઞાન, સકલ લોકાલોકના સ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન, તેને આવરણ કરે તે કેવળ જ્ઞાનાવરણીય છે. જીવ સ્વયં કેવળજ્ઞાન સ્વરૂપ છે. છતાં આ આવરણથી ઢંકાયેલું રહે છે. ઉદીરણા :::::::::::: ::::::: %૦૩sos eleases કે સત્તા peese ૮૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ ## # # ### # # ## # # % પાઠ : ૩૭. ૨ - દર્શનાવરણીય કર્મ % %95 0000582 %89%8 aa%%89%80%86 જ દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે છે. આત્માનાં દર્શન - ઉપયોગ ગુણને રોકે તે દર્શનાવરણ કર્મ છે. જેમ કોઈ માણસ ન્યાયની યાચના માટે દરવાજા પર આવ્યો છે, પણ દ્વારપાળ તેને રોકે છે, એટલે તે મનુષ્ય રાજાને જોઈ શક્તો નથી. તેમ જીવીરૂપી રાજા દર્શનાવરણને કારણે પદાર્થના વિષયને જોઈ કે જાણી શક્તો નથી. પરમાર્થથી પોતાના આત્મારૂપી પદાર્થને જાણી શકતો નથી. આ કર્મથી જીવની અનંત દર્શન શક્તિ આવરાય છે. દર્શનાવરણીયના ચાર ભેદ છે. દર્શન ઉપયોગ વસ્તુનો સામાન્ય બોધ છે. ચક્ષુદર્શનાવરણીય જેના ઉદયથી ચક્ષુને આવરણ રહે, અંધાપો આવે કે રતાંધળાપણું હોય. ૨ અચક્ષુદર્શનાવરણીય ઃ જે કર્મના ઉદયથી ચક્ષુ સિવાયની ઇન્દ્રિયોની વિષય ગ્રહણ કરવાની શક્તિ ઉપર આવરણ આવે; જેમ કે કાનથી બરાબર શ્રવણ ન થાય વગેરે. ૩ અવધિદર્શનાવરણઃ જે કર્મના ઉદયથી રૂપી પદાર્થો સ્પષ્ટપણે ન દેખાય. ૪ કેવળ દર્શનાવરણઃ જેના ઉદયથી જગતના તમામ પદાર્થો ન દેખાય. દર્શનાવરણના નિદ્રાદિ ભેદ - પાંચ નિદ્રા એ ઉપયાગ પર ગાઢ આવરણ છે. તેમાં તરતમતાને કારણે પાંચ ભેદ છે. ૧ નિદ્રા ઃ જે કર્મના ઉદયથી પ્રાણી ઊંઘી જાય પણ સહેલાઈથી જાગી શકે, ૨ નિદ્રા નિદ્રા : જે કર્મના ઉદયથી પ્રાણી ઘણી નિદ્રામાં હોય, તેથી દુઃખેથી વધુ પ્રયત્નોથી જાગી શકે. ૩ પ્રચલા જે કર્મના ઉદયથી પ્રાણી ઊભા ઊભા કે બેઠા બેઠા ઊંઘી શકે. ઘોડા જેવા પશુઓને સવિશેષપણે હોય. ૪ પ્રચલા પ્રચલા ઃ જે કર્મના ઉદયથી પ્રાણીને માર્ગમાં ચાલતાચાલતા ઊંઘ આવે (ઊંટ જેવા પ્રાણીઓ. થણધ્ધી : જેના ઉદયથી મનુષ્ય દિવસે ચિંતવેલા કામને રાતમાં ઊંઘમાં જ કરી આવે, પછી સુખેથી સૂઈ જાય. વળી એ કામ પણ કોઈને મારવા જેવા ભયંકર હોય. આ નિદ્રાવાળાનું બળ વાસુદેવથી અધું હોય છે. તે મરીને નરકે જાય. નિદ્રાનું સુખ મનાય છે પણ તે દર્શનાવરણ છે. નિદ્રામાં ઉપયોગ વધુ ઢંકાઈ જાય છે. સામાન્ય માનવી કરતાં પાંચ સાત ગણી શક્તિ હોય. %99%99090% A8%%E0% 96%80% %26s606%96% 9િ96%96%96 ૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૩૮ ૩. વેદનીય કર્મ - ૪ મોહનીય કર્મ ૩. વેદનીય કર્મ શરીરમાં સુખ દુઃખનું, શાતા, અશાતાનું વેદન થવું, આ કર્મનો સ્વભાવ મધથી લેપાયેલી છરી ચાટવા જેવો છે. મધ મીઠું લાગે અને છરીની ધારથી જીભ કપાવાથી દુઃખ ભોગવવું પડે. આ કર્મ આત્માના અવ્યાબાધ સુખને રોકે. ૧ શાતા વેદનીય : જેના ઉદયથી જીવ શારીરિક આરોગ્ય સુખ ભોગવે. ૨ અશાતા વેદનીય : જેના ઉદયથી જીવ શારીરિક ત્રાસ - દુઃખ રોગ, ભોગવે. ૪. મોહનીય કર્મ : આત્માને હિતાહિતનો સત અસતનો વિવેક થવા ન દે તેવું મોહનીય કર્મ જીવને મોહમાં વિવશ કરે છે. આ કર્મનો સ્વભાવ મદિરાપાન કરેલા બેહોશ માનવી જેવો છે. જીવ પોતે મહાન તત્ત્વ છે, તેનું ભાન થતું નથી. સર્વ કર્મમાં મોહનીય કર્મ અતિ દુઃખદાયક અને સેનાપતિ જેવું છે. આ કર્મ જીવના સમ્યક્ત્વ, અનંત ચારિત્રગુણને રોકે છે. મોહનીય કર્મના બે ભેદ છે. ૧. દર્શન મોહનીય, ૨. ચારિત્ર મોહનીય ૧ દર્શન મોહનીય શ્રદ્ધાગુણને રોકે છે. પરમાર્થથી આત્માતત્ત્વને જાણે નહિ. ૨ ચારિત્ર મોહનીય જીવના ચારિત્ર ગુણ, સ્થિરતા, નિર્મળતા અને વીતરાગતાને રોકે છે. ૧. દર્શન મોહનીયના ભેદ ત્રણ છે. ૧ મિથ્યાત્વમોહનીય : જેના ઉદયથી જીવને જિનેશ્વર પ્રણિત તત્ત્વોની અશ્રદ્ધા થાય વિપર્યાસ બુદ્ધિજન્ય સત્મા અસત્ની અને અસમાં સત્ની કલ્પના થાય. દેહમાં આત્મબુદ્ધિ થાય જેથી સમ્યગ્દર્શન ગુણ ઢંકાઈ જાય. ૨ મિશ્ર મોહનીય : જે કર્મના ઉદયથી જિનેશ્વર પ્રણિત તત્ત્વ પર રાગ ન થાય અને દ્વેષ ન થાય. અર્થાત નિશ્ચિંત નિર્ણય ન થાય કે તત્ત્વ આમ જ છે. આથી શ્રદ્ધાતત્ત્વને આવરણ આવે. ૩ સમકિત મોહનીય : જે કર્મના ઉદયથી જીવને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય. નવતત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા હોય પરંતુ આ સમ્યક્ત્વ ક્ષયોપશમરૂપ હોવાથી કંઈ શંકા રહ્યા કરે, તેથી ક્ષાયિક સમ્યક્ત્વ ન થાય. ૨. ચારિત્ર મોહનીયના પચીસ ભેદ સોળ કષાય નવ નો કષાય. કષાય = કપ = સંસાર. આય = લાભ, વૃદ્ધિ, જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય. કષાયના સોળ ભેદ છે. 02 Page #102 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૩૯ કષાયના ૧૬ ભેદો કષાયના સોળ ભેદ છે. ( ૧. અનંતાનું બંધી ક્રો ધ, માન, માયા અને લો ભ. અનંતાનુબંધી : તીવ્ર રસવાળા, અતિ ઉગ્ર કષાય ભાવ. અનંત સંસારની વૃદ્ધિ કરનારા જીવન પર્યંત સાથે રહેવાવાળા, જન્માંતરે આવવાવાળા જીવના સમ્યક્ત્વ રૂપી સ્વભાવને રોકવાવાળા, નરકગતિના કારણભૂત છે. ૨. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ. પ્રથમ કષાય કરતાં કંઈક મંદ રસવાળા, છતાં જીવને વ્રત, પચ્ચખાણ, કરવામાં અંતરાય કરવાવાળા, એકવર્ષ સુધી સાથે રહેવાવાળા. દેશવિરતિ, શ્રાવકના વ્રતાદિ ગુણને રોકવાવાળા, તિર્યંચ ગતિમાં લઈ જનારા. ૩. પ્રત્યાખ્યાની ઃ ક્રોધ, માન, માયા અને લોભ. (૪) બીજા પ્રકાર કરતાં મંદ રસવાળા, જીવને સર્વવિરતિ-સર્વ પ્રકારે સંસારનો ત્યાગ - પ્રત્યાખ્યાને બાધક થાય. ચાર માસ આ રસ રહે, છતાં મંદ કષાય હોવાથી મનુષ્યગતિમાં લઈ જાય. ૪. સંજવલનઃ ક્રોધ, માન, માયા અને લોભ. અતિશય મંદ રસવાળો કષાય છે. છતાં આ ચાર કષાયો જીવને પરિષહ ઉપસર્ગમાં વિહવળ બનાવે, શુદ્ધ ચારિત્રને રોકે, પંદર દિવસ ટકે, દેવગતિમાં લઈ જાય. નો કષાચ ઃ કષાયને ઉત્પન્ન કરવામાં સહાયક. તેના નવ પ્રકાર છે. ૧. હાસ્ય : જેના ઉદયથી વ્યર્થ હસવું આવે. ૨. રતિ : જેના ઉદયથી મનગમતા પદાર્થો ઉપર રાગ થાય, હર્ષ થાય. ૩. અરતિ : જેના ઉદયથી અણગમતી વસ્તુમાં ખેદ થાય. ૪. શોક : જેના ઉદયથી ઈષ્ટ વસ્તુના વિયોગમાં શોક અને અનિષ્ટ વસ્તુના સંયોગમાં દુઃખ થાય. ૫. ભય : જેના ઉદયથી ભય ઉત્પન્ન થાય. ૬. જુગુપ્સા : જેના ઉદયથી મલિન - દુર્ગધવાળા પદાર્થો જોઈ, સુંઘી તિરસ્કાર થાય. ૭. પુરુષવેદઃ જેના ઉદયથી સ્ત્રીના ભોગની ઇચ્છા થાય. ૮. સ્ત્રીવેદ : જેના ઉદયથી પુરુષના ભોગની ઇચ્છા થાય. ૯. નપુંસકવેદ જેના ઉદયથી પુરુષ તથા સ્ત્રી બંનેના ભોગની ઇચ્છા થાય. છે Page #103 -------------------------------------------------------------------------- ________________ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય પ્રત્યાખ્યાનિય સંજવલન અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય પ્રત્યાખ્યાનિય સંજવલન અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય પ્રત્યાખ્યાનિય સંજવલન અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય પ્રત્યાખ્યાનિય સંજવલન કષાયોની દૃષ્ટાંત દ્વારા સમજૂતી ક્રોધ પર્વતની તિરાડ સમાન ક્યારેય વિલય ન પામે. પૃથ્વીમાંની રેખા સમાન વરસાદથી મટે. રેતીમાં દોરેલી રેખા સમાન પવનથી દૂર થાય. જળમાં દોરેલી રેખા સમાન તરત જોડાઈ જાય. ક્રોધ ક્રોધ ક્રોધ માન માન પત્થરના સ્થંભ જેવો, કોઈ રીતે નમે નહિ. હાડકાના જેવો, મહાકરે નમે - વળે. કાષ્ટના જેવો, સામાન્ય ઉપાયે નમે - વળે. માન નેતરની સોટી જેવો., સરળતાથી વળે. માન માયા વાંસમૂળ જેવી મૂળ છેદાય નહિ, કુટિલતા ટળે નહિ. માયા ઘેટાના શિંગડા જેવી વક્રતા, અતિ કષ્ટ ટળે. માયા બળદના મૂત્રની ધાર જેવી, પવનાદિથી વક્રતા ટળે. માયા વાંસની છાલ જેવી જલદી દૂર થાય. લોભ કિરમજીના રંગ જેવો પાકો, કદાપિ મટે નહિ. લોભ ગાડાનાં પૈડાંની કીટ જેવો અતિ કષ્ટ ટળે લોભ વચ્ચે લાગેલા કાજળ જેવો, ઘણા દુ:ખે ટળે લોભ હળદરના રંગ જેવો, સૂર્યના તાપથી દૂર થાય. કષાય એટલે જીવના પરિણામની ચીકાશ, મલિનતા. જેમ તેલ મર્દનવાળો પુરુષ જમીન પર વ્યાયામ કરે ત્યારે ચીકાશને કારણે ધૂળ ચોંટી જાય, જેમ જીવના કષાયમય ઉપયોગને કારણે જીવના પ્રદેશોને કર્મરજ ચોંટે છે. તે ઉપરના દૃષ્ટાંત પ્રમાણે તીવ્રતા અને મંદતા સમજવી. મિથ્યામતિ જીવને અનંતાનુબંધી કષાય મુખ્યત્વે હોય છે. विध ૯૨ Page #104 -------------------------------------------------------------------------- ________________ 260083923 %82%e0% %b0 e0%aa%b0e0% aaae%e0%aa%ae%e0%aabeeooooooooARMADe3e9820820506:228098888888888888880.000000ab% 8D% AooooooAeReeeeeeeeeeee0aa%aee0a a %b0e00000000000000000000000000000000000000 to success in: 25ધy Osbox 'S જ ** G: . ", ' લોલ આયા માનની OSONG DECADOXORUKUROS હaz©ta9e vat (GO CON Page #105 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૪૦ ૫ આયુષ્યકર્મ ooooo૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ewerwovem૦ 8000000000000000000000000000661%69%69%65%6000000000000000000000000000000000 આયુષ્યકર્મ : ચાર પ્રકારે છે. જન્મ મરણ વચ્ચેનો કાળ તે આયુષ્ય છે. તે કર્મના [ ઉદયથી જીવ ચાર ગતિમાંથી કોઈ એક ગતિમાં રહે છે. આયુષ્યના ચાર ભેદ. નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાય અને દેવાયુ. - ઉપમા જેલમાં રહેલા કેદીની સજા જેવું છે. સજા પૂરી થયા પહેલા છૂટી ન શકે, તેમ જે ગતિમાં જેટલો કાળ રહેવાનું હોય તેટલો સમય પૂરો કરવો પડે. વહેલા છૂટીને બીજી ગતિમાં જવું હોય તો પણ ન જવાય. કોઈ ગતિમાં ગમી જાય તો પણ આયુષ્ય પૂર્ણ થયા પછી વધુ રહી ન શકાય. %e0% a પુગલ સમુહની સહાય વડે જીવ જીવે છે, તેથી આયુષ્ય પણ પુગલરૂપ છે. તેલ વિના જેમ દિપક બળી શકતો નથી, તેમ આયુષ્યના પુદ્ગલો વિના જીવ દેહમાં જીવી શકતો નથી. આ આયુષ્યના બે ભેદ છે. %ae%e0%e0ooooooooooooceeeeeoooooooooooooooootweensessages 200000000 ૧. અપવર્તનીય, ૨. અનપવર્તનીય Reserve અપવર્તનીય : જીવે આયુષ્યની સ્થિતિ પૂર્વજન્મમાં એવી શિથિલ બાંધી હોય કે આયુષ્યનો કાળ પૂરો કર્યા વિના શસ્ત્રાદિક વડે, અકસ્માતથી અધૂરે આયુષ્ય મરણ પામે અર્થાત્ કાળ ટૂંકો થાય પણ પુગલોનો સમુહ તેટલા સમયમાં પૂર્ણ ક્ષય થયા બાદ મરણ પામે. આયુષ્યનો બંધ એવા પ્રકારનો હોય. જેમ ૧૦ ફૂટ લાંબી દોરડી છેડેથી સળગાવીએ તો તે ઘણા કાળે બળે. પણ તેનું ગૂંચળુ વાળીએ તો તે શીધ્ર બળે તેમ પુદ્ગલો સમયે સમયે ક્રમથી નાશ પામે તો લાંબો કાળ જાય, પણ પુદ્ગલોનો વધુ ક્ષય થવા માંડે તો સર્વ પુદ્ગલોનો ક્ષય થોડા સમયમાં, અંતરમુહૂર્તમાં પણ થઈ જાય. સોપક્રમ - સ-સહિત – ઉપક્રમ = બાહ્ય નિમિત્ત = સોપક્રમ. અર્થાત શસ્ત્રાદિ અદિ બાહ્ય નિમિત્તથી આયુષ્યના દલિકો ક્ષય થાય. આયુષ્યનો બંધ તેવા પ્રકારનો હોય. તેથી આયુષ્ય અકાળે પૂરું થયું એમ જણાય. doooooooooooooooAsswobbe% e0%aa%a e % અનપવર્તનીય : જીવે પૂર્વે આયુષ્યની સ્થિતિ દઢપણે બાંધી હોય તે સમયના રસાદિ તીવ્રભાવવાળા હોય. જેથી શસ્ત્રાદિકના નિમિત્તથી આઘાત થવા છતાં આયુષ્ય પૂર્ણ કરીને જ મરે. તે સોપક્રમ અને નિરૂપક્રમ બે પ્રકારનું હોય છે. બાહ્ય નિમિત્તથી આયુષ્ય પૂર્ણ થાય તે અનાવર્તનીય છતાં સોપક્રમ હોય અને જેમાં બાહ્ય નિમિત્ત ન હોય તે જીવનું આયુષ્ય નિરૂપક્રમ અનપવર્તનીય છે. e0%%be% ચ્છા Page #106 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યના સાત ઉપક્રમ ૧ અધ્યવસાય ઉપક્રમઃ રાગ, સ્નેહ કે ભયના નિમિત્તથી મરણ થાય. ૨ નિમિત્ત ઉપક્રમ : લાકડી કે શસ્ત્રના પ્રહારથી મૃત્યુ થાય તે. ૩ આહાર ઉપક્રમ : અતિ આહાર લેવાથી કે બીલકુલ આહાર ન લેવાથી મત્યુ થાય તે. ૪ વેદના ઉપક્રમઃ અતિ પીડા થવાથી મરણ થાય તે. ૫ પરાઘાત ઉપક્રમ ઃ જળમાં પડતાં, પર્વત પરથી પડતાં મૃત્યુ થાય તે. ૬ સ્પર્શ ઉપક્રમ : વીંછી કે સર્પ કરડવાથી મૃત્યુ થાય તે. ૭ આન પ્રાણ ઉપક્રમ : ઘણા શ્વાસોચ્છવાસ લેવાથી કે બિલકુલ ન લેવાથી મૃત્યુ થાય તે. આ સાત પ્રકારના ઉપક્રમમાં આયુષ્યના પુદ્ગલો વધુને વધુ ક્ષય થવાથી જીવ અકાળે મૃત્યુ પામે. પુદ્ગલોનો ક્ષય થયે આયુષ્ય પૂર્ણ થાય. આયુષ્યબંધ સમયે જો આયુષ્ય બંધના યોગ્ય અધ્યવસાય તીવ્ર હોય તો આયુષ્યના ગ્રહણ કરેલા પુદ્ગલો આત્માના અમુક વિભાગમાં ઘણાં સઘન થઈ જવાથી તે બાહ્ય નિમિત્તથી ક્ષય પામતા નથી. અને મંદ પરિણામે ગ્રહણ કરેલા આયુપુદ્ગલો સર્વ આત્મપ્રદેશે છૂટાં છૂટાં વહેંચાઈ જાય છે. જેથી નિમિત્તને આધીન બને છે. સર્વ દેવ, નાક, યુગલિક તિર્યંચ તથા મનુષ્ય અનપવર્તનીય આયુષ્યવાળા છે. ચરમશીરી, તીર્થંકર, ગણધર, ચક્રવર્તી, વાસુદેવ અને બળદેવ સોપક્રમ અને નિરૂપક્રમ અનપર્વતનીય આયુષ્યવાળા હોય છે. બાકી સર્વ જીવોને ત્રણે પ્રકારના આયુષ્યબંધ હોય છે. ૧. અપવર્તનીય, ૨. અનપવર્તનીય, ૩. સોપક્રમ - નિરૂપક્રમ (અનપવર્તનીય સહિત) નાક, દેવ, અસંખ્યવર્ષ આયુષ્યવાળા, યુગલિક મનુષ્ય અને તિર્યંચ, આ સર્વે આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. નિરૂપક્રમ આયુવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બે ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા જીવો આયુષ્યનો મૃત્યુ પર્યંત ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુ બાંધે. સોપક્રમી આયુષ્યવાળા જીવો નવમો કે સત્તાવીસમો ભાગ બાકી રહે ત્યારે અથવા અનિયમિતપણે બાંધે. અમૃતનું આસ્વાદન મળો કે ન મળો પરંતુ ઝેરના સંસર્ગથી દૂર રહેવાનું કોણ પસંદ નહિ કરે ? ઝેર એટલે વિષય અને કષાય ૯૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ S 9 પાઠ : ૪૧ ૬ નામકર્મ આ કર્મ ચિતારા જેવું છે. ચિતારો જ્યારે ચિત્ર દોરે ત્યારે તેમાં હાથ પગ આદિ ભિન્ન બિન્મ જાતના આકાર ચિતરે છે તેમ નામકર્મ જીવના દેવગતિ આદિ પ્રકારના રૂપ ઘડે છે. તથા શરીરની આકૃતિ, રચના વગેરે બનાવે છે. 9 9999999999999999999999999999000000000 e eeeeeeeeeeeeeeeeeeeee,www.be/ Ae5e0000websweeeebo ૭પ પિંડ પ્રકૃતિ પ્રત્યેક પ્રકૃતિ ત્રસદસક સ્થાવર દસક 0000000000000000000000000000000000000000000000028990%aaa8%e0%aa% n esweeeeeeeeeeexxaswadi NavsariswahiwardsW55000 bee0eeeeeeeeeeeeeeeeexpeesa%a898020505909892902909985 પિંડ પ્રકૃતિ : જેમ દ્રાક્ષનું ઝુમખું એક હોય પણ દ્રાક્ષની સંખ્યા વધુ હોય તેમ એક પ્રકૃતિના ભિન્ન ભિન્ન ભેદ સહિત જે પ્રકૃતિ તે પિંડ પ્રકૃતિ. ૧ ગતિ : દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ. જે કર્મના ઉદયથી જીવ નરકાદિમાં ગમન કરે. ૨ જાતિ : એકેન્દ્રિય, બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય. જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય ઇન્દ્રિયોને પ્રાપ્ત કરે. ૩ શરીરઃ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ જે કર્મના ઉદયથી જીવ શરીરને પ્રાપ્ત કરે. ઔદારિક : સ્થૂલ પુદ્ગલોનું બનેલું શરીર, મનુષ્ય અને તિર્યંચનું. વૈક્રિય : વિવિધ પ્રક્રિયાથી બનેલું શરીર, દેવ તથા નારકને જન્મથી હોય. આહારક : ચૌદપૂર્વધારી મુની શંકાના સમાધાન માટે તથા તિર્થંકર ભગવાનની ઋદ્ધિ જોવા એક હાથ પ્રમાણ અતિ વિશિષ્ટ રૂપવાળું શરીર બનાવે. તૈસ : અનાદિકાળથી જીવ સાથે રહેલો તૈજસ દ્રવ્યોનો સમુહ જેના દ્વારા આહારનું પાચન થાય, શરીરને કાંતિ મળે, તેજલબ્ધિ ઉત્પન્ન થાય જે શીત અને ઉષ્ણ બંને પ્રકારની હોય. કાર્પણ : જીવ સાથે લાગેલા કર્મનો જથ્થો, તે સર્વ શરીર આદિના કારણભૂત છે. કોઈપણ જીવને ઓછામાં ઓછા ઔદારિક, તૈજસ અને કાર્પણ આ ત્રણ શરીર હોય, અથવા વૈક્રિય, તૈજસ અને કામણ હોય. 000000000000000000000000000SARASWATI EBOSNAGAR WA000000000000 Page #108 -------------------------------------------------------------------------- ________________ -- - ---- ૪ આંગોપાંગ : અંગ, હાથ, પગ, છાતી, પેટ, માથું વગેરે. ઉપાંગ : હાથ, પગની રેખા, ઔદારિક, વૈક્રિય અને આહારકને હોય. ૫ બંધન : ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ બંધન પૂર્વે ગ્રહણ કરેલા અને નવા ગ્રહણ કરતાં ઔદારિક આદિના પુદ્ગલો તે બંધન. અન્યોન્ય જોડાણ થતા તે ભેદ કુલ પંદર થાય. ૬ સંધાતન : દંતાળી ઘાસને ભેગું કરે તેમ સંધાતન ઔદારિક આદિ પુદગલોને ૫ ભેગા કરે. પાંચ શરીરના પ્રકારે ગણવા. ૭ સંઘયણ : હાડકાની રચનાના છ ભેદ છે. ૧ વજ ઋષભનારાચસંઘયણ : અત્યંત મજબૂત હાડકાનો બાંધો. હાડકાના . સાંધાને મર્કટબંધ, તેના પર હાડકાનો પટ્ટો અને વચમાં ખીલીથી જોડાણ. ૨ –ઋષભનારાચસંઘયણ : અસ્થિ સાંધામાં બે બાજુ મર્કટબંધ તેના પર ખીલી નહિ. ૩ નારાયસંઘયણ : હાડકાને ખાલી બે બાજુ મર્કટ બાંધો. ૪ અર્ધનારાચસંઘયણ : એક તરફ મર્કટ બંધ બીજી બાજુ ખીલી હોય. ૫ કીલિકાસંઘયણ : જેમાં હાડકા માત્ર ખીલીના બંધથી બંધાયેલા હોય. ૬ છેવદ્રુસંઘયણ : જેમાં હાડકાના સાંધા અડીને રહ્યા હોય. જલ્દી ભાંગી જાય તેવા. હમણાનું સંઘયણ છેવટ્ટે છે. સેવાર્ત પણ કહે છે. છ સંઘચાણ વ7-28ષભ- નારાજ ૪ અર્ધ-નારાય 00 000000000000000000000000000000 i rrrryTWITTTTT TTTS iiii) EE TITTTTTTTwith ઋષભ-નારાજ કાલિકા invitinuing TIT કૃECID:::: iiiiiiiiiiiiiiial : બા : 1 ts 11 !!!! | 0000000000000000002800066080000000000000000000000000 ! '' auliuminTinie , નારાય ઍવાર્ત Page #109 -------------------------------------------------------------------------- ________________ 0992 92208000000000000000000001 ૮ સંસ્થાન : શરીરની આકૃતિ તેના ભેદ છ છે. ૧ સમચતુરસ્ત્ર સંસ્થાન પર્યકાસને બેઠેલા અને ચારે છેડા એકસરખા માપવાળું સંસ્થાન, નિરોગી અને સુંદર શરીર હોય છે. ૨ ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન : ન્યગ્રોધ = વડલો. નાભિ ઉપરના અંગો શુભ લક્ષણો વાળા હોય અને પ્રમાણયુક્ત શરીર હોય. ૩ સાદિ સંસ્થાન નાભિ નીચેના અંગો શુભ લક્ષણવાળા અને સપ્રમાણ હોય. ૪ વામન સંસ્થાન : જેના ઉદયથી ઠીંગણાપણું મળે. ૫ કુન્જ સંસ્થાન : જેના ઉદયથી કુબડાપણું મળે. ૬ હુંડક સંસ્થાન : જેના ઉદયથી હીનાધિક અંગો તથા બેડોળ ઊંટ જેવા શરીર મળે. સંસ્થાના શરીરની આકૃતિ - સમચતુરસ્ત્રજ કે વામન ન, તા. 5 રિ જ્યની | કુંજ ક સાદિ CUTII THITTUIHIN Page #110 -------------------------------------------------------------------------- ________________ B8% 85%winteressessocietences %80%E0%B8% A3%E0%B8%B5 ૯ વર્ણ (૫) ૧૦. ગંધ (૨) ૧૧ રસ (પ) ૧૨ સ્પર્શ(૮) ૨૦ ૧૩ આનુપૂર્વી (વિગ્રહગતિ) વક્રગતિથી ભવાંતરે જતા જીવને આકાશ પ્રદેશની શ્રેણિ અનુસારે જે ગમન થાય છે. આનુપૂર્વી અંતરાલ (ભાવાંતરે) ગતિમાં જ હોય. આત્માની ગતિ ઋજુ સીધી છે. છતાં ગતિ પ્રમાણે આંતરો થાય છે. દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી. ૧૪ વિહાયોગતિઃ ચાલવાની રીત તે વિહાયોગતિ. ( શુભ વિહાયોગતિઃ જેના ઉદયથી પ્રિય લાગે તેવી ચાલ મળે. જેમ કે હંસ, હાથી, બળદ. અશુભ વિહાયોગતિ જેના ઉદયથી અણગમો ઉપજે તેવી ચાલ મળે. ઊંટ, ખચ્ચર વગેરે. પ્રત્યેક પ્રકૃતિ - ભિન્ન ભિન્ન પ્રકૃતિ ૧ અગુરુ લઘુ : જેના ઉદયથી હલકુ નહિ અને ભારે નહિ તેવા શરીરની પ્રાપ્તિ થાય. ૨ નિર્માણ : જેના ઉદયથી શરીરના અંગોપાંગ યોગ્ય સ્થાને વ્યવસ્થિત મળે. ૩ આતપ : જેના ઉદયથી પોતે શીતળ હોવા છતાં તેનો પ્રકાશ ગરમ લાગે. આ શરીર સૂર્ય વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. ૪ ઉદ્યોત : જેના ઉદયથી પોતે શીત હોય અને તેનો પ્રકાશ પણ શીત હોય આવું શરીર ચંદ્રવિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવનું હોય છે. ૫ ઉપઘાત : જેના ઉદયથી જીવ પોતાના વધારાના અંગોપાંગથી પીડાય. દુઃખી થાય, વધારાની આંગળી કે રસોળી. ૬ પરાઘાત : જેના ઉદયથી જીવ બળવાનથી પણ હારે નહિ. ૭ ઉચ્છવાસ : જેના ઉદયથી જીવને શ્વાસોચ્છવાસ લેવાની શક્તિ પ્રાપ્ત થાય. ૮ તીર્થંકરનામ કર્મ ઃ જેના ઉદયથી જીવ ત્રણે જગતમાં પૂજાય. આ કર્મનો રસોદય કેવળજ્ઞાન પછી થાય, પણ દેવો અવધિજ્ઞાન વડે જાણીને તે પહેલા પણ તીર્થંકરનામ કર્મવાળા મહાન આત્માને પૂજે. ત્રસદસક : ત્રસ તથા અન્ય પ્રકૃતિ કુલ ૧૦ ૧ ત્રસ : જે કર્મના ઉદયથી જીવને સ્વેચ્છાએ હાલવા ચાલવાની શક્તિ મળે. ૨ બાદર : જીવને આંખથી જોઈ શકાય તેવું શરીર મળે. - ,જળ ૩ પર્યાપ્ત ઃ જે કર્મના ઉદયથી જીવ યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવા શક્તિમાન બને. ૪ પ્રત્યેક : જે કર્મના ઉદયથી જીવ દીઠ જુદા શરીરની પ્રાપ્તિ થાય, એક શરીરમાં એક જીવ હોય. ૫ સ્થિર : જે કર્મના ઉદયથી જીવને દઢ અવયવોની પ્રાપ્તિ થાય. ૬ શુભ : જે કર્મના ઉદયથી નાભિ ઉપરના અવયવો શુભ હોય. %989089 0000000000000000000000000000000000000000000000606 % 80000000000000%B9%89%E0%B8 Page #111 -------------------------------------------------------------------------- ________________ wwwwwww wwwwwxxx w ૭ સુસ્વર : જે કર્મના ઉદયથી બધાને ગમે તેવો મધુર સ્વર મળે. ૮ સુભગ : જે કર્મના ઉદયથી જીવ કોઈના પર ઉપકાર ન કરે તો પણ વહાલો લાગે. ( ૯ આદેય ઃ જે કર્મના ઉદયથી તેનું બોલેલું વચન સૌને પ્રિય લાગે. ૧૦ યશ : જે કર્મના ઉદયથી લોકોમાં માન કીર્તિ પ્રાપ્ત થાય. સ્થાવર દશક : સ્થાવર તથા અન્ય પ્રકૃતિ મળી કુલ ૧૦ સ્થાવર : જે કર્મના ઉદયથી સ્વયં હાલી ચાલી શકે નહિ તેવું શરીર પ્રાપ્ત થાય. સૂક્ષ્મઃ જે કર્મના ઉદયથી એક અથવા અનંત જીવો, ભેગા થાય તો પણ આંખથી જોઈ ન શકાય. અપર્યાપ્ત : જે કર્મના ઉદયથી જીવ પોતાને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી ન કરે. . છેસાધારણ : જે કર્મના ઉદયથી એક શરીરમાં અનંતજીવો (કંદમૂળ) હોય. હું અસ્થિર : જે કર્મના ઉદયથી જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય (પાંપણ, જીભ) છે અશુભ : જે કર્મના ઉદયથી નાભિ નીચેના અંગો અશુભ હોય. દુઃસ્વર : જે કર્મના ઉદયથી કર્કશ અવાજની પ્રાપ્તિ થાય (કાગડા, કૂતરા જેવો) દુર્ભગ : જે કર્મના ઉદયથી જીવ કોઈ પર ઉપકાર કરે તો પણ વહાલો ન લાગે. અનાદેય : બોલેલું વચન પ્રિય ન લાગે, કોઈ માન્ય ન કરે. અપયશ : લોકમાં સર્વ જગ્યાએ અપયશ મળે. બધા કર્મમાં નામકર્મની પ્રકૃતિનો વિસ્તાર વિશેષ છે. તે સવિશેષ દેહજન્ય છે. [ અને દેહ વડે કર્મોનો વિશેષપણે ભોગ વેદના હોય છે. કુલ ૧૦૩ Awwwwwwwwwww0wsssssswwwwwwwwwwww w Newsweeew ૧. જીવ ૨. અજીવ ૩. પુણ્ય. ૪. પાપ. ૫. આશ્રવ. ૬. સંવર. ૭. નિર્જરા. ૮. બંધ. ૯. મોક્ષ ૧૦૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૪૨ ૦ ગોત્ર કર્યું : ૮ અંતરાયકર્મ છ. ગૌત્ર કર્મ બે ભેદવાળું છે ૧ ઉચ્ચ ગોત્ર, ૨. નીચ ગોત્ર. કુંભાર ઘડા ઘડે છે તેમાંથી કોઈ ઘડો જળ ભરવાના કામમાં આવે અને કોઈ ઘડો મદીરા જેવા હલકા પદાર્થો ભરવાના કામમાં આવે. તેમ જીવને જન્મ મળતા ઊંચુ કે નીચું ગોત્ર મળે છે. આત્મા હલકો કે ભારે નથી, કે તેને ગોત્ર નથી, આ કર્મ આત્માના અગુરુ લઘુ ગુણને રોકે છે. ૧ ઉચ્ચ ગોત્ર : જેના ઉદયથી જીવને ઉત્તમકુળમાં જન્મ થાય. ૨ નીચ ગોત્ર : જેના ઉદયથી જીવને હલકા કુળમાં જન્મ થાય. ૮. અંતરાય કર્મના ભેદ પાંચ છે. અંતરાય : દાનાદિ કાર્યોમાં તથા આત્મ શક્તિ પ્રગટ થવામાં જે અંતરાય આવે તે અંતરાય કર્મ છે. ૧ દાનાંતરાય : પોતાની પાસે ધન સમૃદ્ધિ હોય, સુપાત્રનો જોગ હોય, દાનનું ફળ જાણતો હોય છતાં દાન આપવાની ભાવના ન થાય. ૨ લાભાંતરાય : જગતના ભૌતિક સુખની સામગ્રી ધનધાન્ય ગૃહ જેવા સાધનોની અપ્રાપ્તિ રહે. ૩ ભોગાંતરાય : ઉત્તમ વસ્તુઓ ખાવા, પીવા, ભોગવવાની મળી હોય છતાં રોગાદિને કારણે ભોગવી ન શકે. ભોગ - એકવાર ભોગવાય તેવા ભોજન આદિ. - ૪ ઉપભોગાંતરાય : વસ્ત્ર, સ્ત્રી, અલંકાર જેવી સામગ્રી છતાં પરવશતાને કારણે ભોગવી ન શકી તે ઉપભોગાંતરાય કર્મ. જે વસ્તુ પુનઃ પુનઃ ઉપભોગમાં આવે તે ઉપભોગ. : ૫ વીર્યંતરાય ઃ શારીરિક શક્તિ હોય, નિરોગી હોય છતાં તપ, વૈયાવચ્ચ જેવા શુભકાર્યો કરવામાં ઉત્સાહ ન આવે. તે સમયે દુર્બળ બને કે પ્રમાદ સેવે. ૫૨માર્થ દૃષ્ટિએ અંતરાય કર્મ આત્મા પોતાના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણ પ્રગટ ન કરે. તે ગુણોનો આનંદ કે ભોગ પ્રાપ્ત ન કરી શકે, તેમાં પુરુષાર્થ કરી ન શકે કે તેવા પરમાર્થ સાધનો પ્રાપ્ત ન થાય તે અંતરાય કર્મ છે. ૧૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ આ આઠ કર્મોમાં ચાર કર્મ ઘાતી અને ચાર કર્મ અઘાતી છે. ઘાતી કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય. અઘાતી કર્મની પ્રકૃતિ શુભ કે અશુભ હોય. ઘાતી જે કર્મ આત્માના મૂળ ગુણોનો નાશ કરે છે. અઘાતી : જે કર્મ આત્માના મૂળ ગુણોનો નાશ કરતા નથી. ઘાતી કર્મ ચાર જ્ઞાનાવરણીયકર્મ દર્શનાવરણીયકર્મ મોહનીયકર્મ અંતરાયકર્મ કર્મનો પરિચય ઘાતી કર્મ ૪૪૪ x Fr *Fr પ ૯ ૨૮ ૫ ૪૭ કર્મ ક્ષયનો પાય ૧૦૨ અઘાતી કર્મ ચાર વેદનીય કર્મ આયુષ્ય કર્મ નામકર્મ ગોત્ર કર્મ કર્મનો પરિચય - અઘાતી કર્મ કર્મ ક્ષયની પ્રવૃત્તિ О ૪ છું જ TM TM ૨ ૪ ૧૦૩ ૨ # 2 ૧૧૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ %થળ e0 Deeeeeeeee % 0 %a8%e0%ab%a6%e0%aaa8% e આઠ કર્મબંધનાં વિશેષ કારણો જગતની રચના કારણ અને કાર્ય ઉપર નિર્ભર છે. જીવ અજ્ઞાનને કારણે કર્મબંધ કરે છે. જ્ઞાન સ્વભાવને કારણે મોક્ષને સાધે છે. અજ્ઞાનવશ જીવ જાણતો નથી કે પોતે અભાન રહે છે ત્યારે કર્મ તેને કેવા ભરડામાં લે છે. અથવા જાણી બૂજીને કરેલા પાપોનું ફળ અતિકષ્ટ ભોગવવું જ પડે છે. તે માટે જીવે એ જાણવાની જરૂર છે કે કયું કર્મ જીવના કેવા કૃત્ય કે પરિણામ વડે બંધાય છે. તેમાં ચાર ઘાતી કર્મ તો કેવલ પાપને કારણે જ બંધાય છે. અને અઘાતી કર્મોમાં શુભાશુભભાવ હોવાથી પુણ્ય-પાપરૂપ બંધાય છે. સવિશેષપણે ઘાતકર્મના ક્ષયોપશમ માટે જીવ પુરુષાર્થ આદરે તો જ કર્મોને નષ્ટ કરી શકાય છે. e sa %96% ae%e0 e0 % E0%aa% %% 98986%80%80%E0%B8 : wwwwwwwww#2732200020 :: : જજ જ જ000000 ૧. જ્ઞાનાવરણીય કર્મબંધનાં કારણો : જીવ જ્ઞાનસ્વરૂપ હોવા છતાં જ્ઞાનનું આવરણ તેને દુખ:દાયક છે, અને તે પાપની નીપજ છે. પોતે પાંચ પ્રકારના સમ્યગજ્ઞાન સ્વરૂપ હોવા છતાં તેનો અનાદર હોવો, તે જ્ઞાનના ધારક જ્ઞાની દેવ ગુરુનો અનાદર નિંદા કે અવજ્ઞા કરવી, તેમની પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરી આશાતના કરવી, પોતાના શિક્ષા કે દીક્ષા ગુરુને છૂપાવવા, તથા અન્યને ભણવામાં અંતરાય કરવો, જ્ઞાનના સાધનો, ઉપકરણોની શુદ્ધિ ન જાળવવી તેનું માહાભ્ય ન સમજવું, તથા તે સાધનોની આશાતનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. ૨. દર્શનાવરણીય કર્મબંધનાં કારણો ઃ આત્મા સ્વયં ઉપયોગ લક્ષણ સહિત છે. તે ઉપયોગમાં પ્રમાદ સેવવાથી તથા જ્ઞાનાવરણીય કર્મના જેવા કારણોથી દર્શનાવરણીયકર્મ બંધાય છે. ૩. મોહનીસકર્મ બંધનાં કારણો : ૧. દર્શનમોહનીય કર્મબંધનું કારણ : જ્ઞાની ભગવંતોએ વસ્તુનું જ સ્વરૂપ બતાવ્યું છે તેનાથી વિપરીત કહેવું, ઉસૂત્ર પ્રરૂપણા કરવી, સર્વજ્ઞ પરમાત્માએ દર્શાવેલો રત્નત્રયના સન્માર્ગનો નિષેધ કરવો, અને પાપાત્મક ઉન્માર્ગનો ઉપદેશ આપવો. સર્વજ્ઞ દેવ અને નિર્ગથ ગુરુ, સંઘ કે શાસ્ત્રના સિદ્ધાંતોથી વિરૂદ્ધ બોલવું કે વર્તન કરવું, તેનાથી દર્શન મોહનીય કર્મ બંધાય છે. ૨. ચારિત્રમોહનીય કર્મબંધના કારણો : ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિઓને સેવવાથી, હાસ્યાદિ નવ નો - કષાયના સેવનથી, તથા પાંચ ઈદ્રિયોના વિષયમાં આસકત રહેવાથી. ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. ૪. અંતરાય કર્મબંધનાં કારણો ઃ અન્યના ધર્મકાર્યમાં અંતરાય કરવાથી જીવ ધર્મની પ્રાપ્તિ કરી શકતો નથી. જિનપૂજાદિ ૧૦૩ 0000000000000000000 sonanworiાજા Page #115 -------------------------------------------------------------------------- ________________ 00.00000000000000000000000000000000%B8%989980%AA%BE ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦9999999૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ %૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ossosa ૦ ૦૦૦૦૦૦%95005900000000000 વ્રતતપાદિમાં કે દાનાદિ જેવા સુકૃત્યમાં અન્યને અવરોધ કરવાથી તથા હિંસાદિ પ્રવૃત્તિ કરવાથી જીવને અંતરાય કર્મ બંધાય છે. ૫. નામ કર્મબંધનાં કારણો : નામકર્મના બે ભેદ છે શુભકર્મ અને અશુભકર્મ શુભનામકર્મ : ક્ષમા, નમ્રતા, સરળતા, કે સંતોષ જેવા ગુણો વડે તથા ગુણી જનોની પ્રશંસા અહિંસા ધર્મના પાલનથી, તથા દુષ્કૃત્યની ગહ-નિંદાથી શુભનામ કર્મ બંધાય છે. અશુભનામકર્મ :- મન, વચન, કાયાની વક્રતા. પરનિંદા અને સ્વપ્રશંસા કરવી, વિષયભોગની લોલુપતા, છળ, પ્રપંચ, અસત્ય, ચોરી આરોપ મૂકવા જેવા દુષ્કૃત્યથી અશુભનામકર્મ બંધાય છે. ( ૬. ગોત્ર કર્મબંધનાં કારણો : ૧. ઉચ્ચગોત્ર : નિરહંકાર, ગુણ ગૃહણતા, જિનભક્તિ, ગુરૂ ઉપાસના, શાસ્ત્ર અધ્યયનમાં રૂચિ, વગેરેથી ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. ૨. નીચ ગોત્ર: અહંકાર, મદ, મત્સર જેવી વૃત્તિઓ, પર નિંદા સ્વપ્રશંસા જેવા દુર્ગુણોથી નીચ ગોત્ર કર્મ બંધાય છે. 6. વેદનીય કર્મબંધનાં કારણો : શતાવેદનીય કર્મ : જિનભક્તિ, જ્ઞાની ગુરુ જનોની સેવા, ધર્મની શ્રદ્ધા, દયા, ક્ષમા, વ્રત વગેરેનું પાલન કરવું. મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ, સુપાત્રે દાન, કષાયો | છે અને વિષયોની મંદતા, વગેરે કારણથી શાતાવેદનીય કર્મ બંધાય છે. અશાતા વેદનીય કર્મ : ઉપરના કારણોની વિરૂદ્ધ વર્તવાથી, શોક સંતાપ કરવાથી આઝંદ, રૂદન કરવાથી, હિંસા જેવા પાપકાર્ય કરવાથી, અભક્ષ્ય જેવા પદાર્થોના સેવનથી, [ સદેવ ગુરુની નિંદા કરવાથી, અશાતા વેદનીયનું કર્મ બંધાય છે. [ ૮. આયુષ્ય કર્મબંધના કારણો : પંચમગતિના અપેક્ષાએ ચારે પ્રકારના આયુષ્ય સહિત ચાર ગતિમાં દુઃખ છે, છતાં હું મનુષ્ય અને દેવનું આયુ શુભ ગણાય છે. નરકાયુ : મહા આરંભ પરિગ્રહ કરવો, તેનો મોહ રાખવો, ઘણા પાપ યુક્ત વ્યાપાર, ક્રૂર પરિણામ, હિંસાત્મક પ્રવૃત્તિ, માંસભક્ષણ, વૈરભાવ, રૌદ્રધ્યાન, રાત્રી ભોજન અને વ્યભિચાર જેવા કાર્યોથી નરકાયું બંધાય છે. તિર્યંચાયુ છળ, પ્રપંચ, વિશ્વાસઘાત, આર્તધ્યાન વિગેરેથી તિર્યંચાયું બંધાય છે. મનુષ્યાય : સરળતા, સંતોષ, વિનય. ઉદારતા. પરોપકારવૃત્તિ કષાય-વિષયની મંદતા, અલ્પ આરંભ પરિગ્રહ તેમાં સંતોષ જેવા સદ્દગુણોથી મનુષ્યાય બંધાય છે. દેવાયુઃ સરાગ સંયમ, બાળ તપ, અજ્ઞાનમય ધર્મક્રિયા દેશવિરતિ જેવા કારણોથી દેવાયુ બંધાય છે. ૪ ૧૦૪ % Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧ લેશ્યા : લેશ્યાના ત્રણ શુભ અને ત્રણ અશુભ છ પ્રકાર છે. ૩ કષાયજનિત મનના પરિણામ - અધ્યવસાય પાઠ : ૪૩ લેશ્યાનું સ્વરૂપ કૃષ્ણલેશ્યા નીલ લેશ્યા કાપોત લેશ્યા અશુભલેશ્યા ૫ ૬ શુભલેશ્યા જીવના પરિણામ સમયે સમયે બદલાય છે. સંયોગ આધિન આત્માના પરિણામનું બદલાવું તે લેશ્યા છે. લેશ્યા એ મનોયોગનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જે પ્રકારે આત્માના પરિણામ બદલાય છે, તેવા પ્રકારના તેના રૂપરંગ બદલાય છે. તે રંગો પરથી આ લેશ્યાના ઉપર મુજબ નામ રાખવામાં આવ્યા છે. તેજોલેશ્યા પદ્મલેશ્યા શુક્લ લેશ્યા લેશ્યા – કષાયજનિત પરિણામો અનુસાર શુભ અશુભ બંધ થાય છે તે છ પ્રકારે હોય છે. તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મંદ, મંદતર, મંદતમ (શુભાશુભ બંને). ૧. કૃષ્ણલેશ્યા : આત્માના પરિણામની વિશેષ મલિનતા. તેને અંજન, ભમરો કે કોયલના રંગ જેવી માનવામાં આવી છે. કૃષ્ણ લેશ્યાવાળો માણસ પ્રાયે રાગદ્વેષરૂપી ગ્રહથી ઘેરાયેલો રહે છે. દુરાગ્રહી તથા દુષ્ટ વિચારો કરવાવાળો હોય છે. અનંતાનુબંધી કષાયો સહિત હોય છે. તથા નિર્દય, કઠોર, દારૂ, માંસ વગેરેનું સેવન કરવામાં લંપટ અને પાપ કરવામાં આસક્ત હોય છે. ૨. નીલ લેશ્યા : આત્માના અશુભ પરિણામની કાંઈક મંદતા. તે સમયે આત્માના પરિણામ પોપટના પીંછા, મોરના કંઠના જેવા રંગવાળા માનવામાં આવે છે. પ્રાયે જ જીવ ક્રોધી, માની, માયાવી, લોભી, રાગી, દ્વેષી, મોહી શોક કરવાવાળો, હિંસક, ક્રૂર, ભયંકર, (પ્રચંડ) ચોર, મૂર્ખ, સુસ્ત, અદેખો, ઊંગણશી, કામી, જડ બુદ્ધિવાળો, કૃત્ય-અકૃત્યનો વિચાર ન કરવાવાળો, બહુ પરિગ્રહ રાખનાર અને બહુ આરંભ કરનાર છે. તે જીવની નીલ લેશ્યા સમજવી. ૩. કાપોત લૈશ્યા આત્માના પરિણામની મલિનતા ઉત્તરોત્તર ઘટે છે. આ પરિણામો શણનું ફૂલ, વેંગણનું ફૂલ અને બૂતરના રંગ જેવા હોય છે. શોક, ભય મત્સરતા, દાઝ (ઇર્ષા) પારકાની નિંદા વગેરે કરવામાં જે તત્પર હોય છે, પોતાના જ વખાણ કરવામાં અને બીજાને મોઢેથી પોતાના વખાણ સાંભળવામાં જેને આનંદ આવે છે. પોતાનું શ્રેય અને ૧૦૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ નુકશાન શામાં છે તે ન જાણનાર પોતાનો અને અન્યનો તફાવત ન જાણનાર અહંકારી, પોતાનાં વખાણ કરનાર ઉપર ખુશ થઈને બધું આપી દે, યુદ્ધમાં મરવા સુધીની ઇચ્છા રાખવાવાળા અને બીજાના યશનો નાશ કરવાની ઇચ્છા ધરાવનાર – એ બધા કાપોત લેશ્યાવાળા જાણવા. અહીં એટલું જાણવું જરૂરી છે કે કાપોત લેશ્યાના દુર્ગુણો કૃષ્ણ અને નીલ લેશ્યાવાળામાં હોય છે. તથા નીલ અને કાપોત લેશ્યાના દુર્ગુણો કૃષ્ણ લેશ્યાવાળામાં હોય છે. ૪ તેજો લેશ્યા : આત્માના પરિણામ ઊગતા સૂર્ય કે સંધ્યાના રંગ જેવા માનવામાં આવ્યા છે. પક્ષપાત રહિત સર્વ પર સમર્દષ્ટિ રાખનાર, દ્વેષરહિત, હિત-અહિતનો વિચાર કરનાર દાનવીર, દયાળુ, સત્કાર્યમાં નિપુણ અને મોટા મનવાળો (ઉદાર ચિત્તવાળાં) પુરુષ એ તેજો લેશ્યાવાળો કહેવાય છે. ૫ પદ્મ લેશ્યા : આત્માના પરિણામ કરેણ કે ચંપાના વૃક્ષના રંગવાળા હોય છે. આચાર અને મનથી શુદ્ધ, ગરીબોને દાન વગેરે આપવામાં તત્પર, દરેકનું ભલું ઇચ્છાવાળો, વિનયી, પ્રિય વચન બોલવાવાળો, સજ્જન પુરુષોના સત્કાર પૂજા વગેરે કરવામાં તત્પર અને ન્યાયમાર્ગથી ચાલવાવાળો, આ લક્ષણો પદ્મ લેશ્યા ધરાવનાર સજ્જનનાં હોય છે. ૬ શુક્લ લેશ્યા : ગાયના દૂધ કે સમુદ્રના ફીણ જેવા રંગવાળા આત્માના પરિણામ હોય છે. નિદાન રહિત એટલે કે મને ધન મળે, યશ મળે, આ મળે તે મળે, એવા કોઈ પણ વિકલ્પ રહિત (અર્થાત્ જે મળ્યું છે અને મળી રહ્યું છે તેમાં સંપૂર્ણ સંતોષવાળા), કોઈ પણ જાતના અહંકાર રહિત, પક્ષપાતરહિત, પૂર્ણ સજ્જન, રાગદ્વેષથી પરાંગમુખ અને સ્થિર બુદ્ધિવાળા મહાત્મા શુકલ લેશ્યાવાળા કહેવાય છે. દેષ્ટાંત ૧ કૃષ્ણ લેશ્યા ઃ એકવાર કોઈ મિત્રો મુસાફરીએ નિકળ્યા. માર્ગમાં જાંબુનું વૃક્ષ જોયું, તેના પર જાંબુ પાક્યા હતા. છ મિત્રોને ક્ષુધા લાગી હતી. અને આ પાકા જાંબુ જોયા પછી તો તેમાંનો એક મિત્ર કુહાડી લઈને ઉપડ્યો ને સીધો વૃક્ષને મૂળમાં જ ઘા કરવા લાગ્યો, તે બોલ્યો કે વૃક્ષને મૂળમાંથી જ તોડી પાડું અને વૃક્ષના લાકડા ફળ સર્વ ઘર ભેગું કરુ. આવી સ્વાર્થનિત આવેગવાળી વૃત્તિ તે કૃષ્ણ લેશ્યા છે. ૨ નીલ લેશ્યા : બીજો કહે અરે ! આખા વૃક્ષને તોડવાથી શું ફાયદો છે. કેવળ મોટી મોટી ડાળીઓ તોડી પાડું તેમાંથી લાકડા અને ફળ મળી રહેશે. ૩ કાપોત લેશ્યા ઃ ત્રીજો બોલ્યો મોટી ડાળો શા માટે તોડો છો ? નાની ડાળો પર પણ જાંબુ છે, તેથી નાની ડાળો તોડી લો. અને જાંબુ મેળવો. ૪ તેજો લેશ્યા : ચોથો મિત્ર બોલ્યો ડાળીઓ પણ શા માટે તોડવી કેવળ જાંબુના જૂમખાં જ તોડો, આપણે તો જાંબુની જ જરૂર છે. ૧૦૬ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫ પદ્મ લેશ્યા : પાંચમો બોલ્યો અરે આપણે તો જાંબુ ખાઈને સુધાતૃપ્તિ કરવી છે. તો ઝાડ પર રહેલાં પાકાં ફળ જ તોડીને ખાઈલો. શુકલ લેગ્યાઃ છઠ્ઠો મિત્ર વધુ શાણો અને સમજદાર હતો. તે બોલ્યો તમે સૌ શા માટે આટલી બધી લપ કરો છો. આ જમીન પર સ્વયં પડેલાં પાકાં જાંબુ આપણે માટે પૂરતા છે. એનાથી આપણી સુધાતૃપ્તિ થશે. કાર્ય તો એક જ હતું જાંબુ ખાવાનું, પણ આત્માની પ્રકૃતિ અને પરિણામ પ્રમાણે તેની બહાર વ્યક્તિ થાય છે. તેને લેશ્યા કહે છે. અંતરમાં જેવા ભાવ હોય તેવી મનોવૃત્તિ પ્રગટ થાય છે. આ દૃષ્ટાંત દ્વારા એ વિચારવું કે આપણી જરૂરિયાતો પૂરી કરવા આપણે કેવા પ્રકારની વૃત્તિઓ ધરાવીએ છીએ, તેમાં કંઈ વિચાર વિનિમય ખરો કે મનસ્વીપણું હોય છે ? ગમે તેમ થાઓ મારી ઇચ્છાઓ પૂરી થાવ તે સર્વ | અશુભ લેગ્યા છે. કંઈ વિચાર વિનિમય છે ત્યાં શુભ લેગ્યા છે. આ વેશ્યા પ્રમાણે જીવના કર્મબંધનો આધાર છે. * * 000000 000000000000000000aaaaaaawaaneeeeeeeeeeeAAA%AA%95%E0%AA%A8%edeeeeeee2%80%90%80%D0%B29099402%20%ae%e0999999999999999560%AB%a6%e0%ી * WIT ફy ' 909030000000000000000000000000000000 C , 9 IF ક - --* 9909989000000000000 ક 5 જાબ ૧લ નયન શૌcી. - ૧૦૭ ૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦%હાયક Page #119 -------------------------------------------------------------------------- ________________ 000000000000000000080 00000ww૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ %9 %963409 પાઠ : ૪૪ ૯ મોક્ષનું સ્વરૂપ 8888888888www * * * 8 * * મોક્ષ એટલે સર્વ કર્મથી સર્વથા મુક્તિ. સંપૂર્ણ કર્મનો ક્ષય થવો. નિજ સ્વરૂપની શુદ્ધતાનું પ્રગટ થવું. અનંત અનંતકાળ સમાધિ સુખમાં રહેવું દેહ રહિત જીવ લોકમાં નથી રહેતો લોકાગ્રે હોય છે. જે સ્થાનને સિદ્ધશીલા કહેવામાં આવે છે. મોક્ષતત્વને નવ અનુયોગદ્વાર રૂપે સમજાવે છે. ૧ સત્પદ પ્રરૂપણાકાર : મોક્ષ એ સત-વિદ્યમાન છે. તે સંબંધી યથાર્થ પ્રતિપાદન કરવું, કોઈપણ વાચ્યનું વસ્તુરૂપે અસ્તિત્વ છે. ૨ દ્રવ્યપ્રમાણદ્વાર સિદ્ધ આત્માની સંખ્યા સંબંધી વિચારણા કરવી તે અથવા જગતના પદાર્થોની સંખ્યામાં વિચારણા કરવી. ૩ ક્ષેત્રદ્વાર ઃ સિદ્ધાત્માઓ કેટલા ક્ષેત્રથી રહ્યા છે, તેની વિચારણા. ૪ સ્પર્શના દ્વારઃ સિદ્ધાત્માઓ કેટલા આકાશપ્રદેશને તથા સિદ્ધને સ્પર્શે છે તેનો વિચાર કરવો છે. ૫ કાળપ્રરૂપણાધાર: સિદ્ધાત્માઓ કેટલો કાળ રહેશે. તેની વિચારણા કરવી તે. I ૬ અંતર પ્રરૂપણાદ્વાર : મોક્ષમાં ગયેલા જીવો પુનઃ જન્મ લેતા નથી તેથી તે જીવોને અંતર નથી. ૭ ભાગ પ્રરૂપણાદ્વાર :સિદ્ધાત્માઓ કેટલા છે, જેમ કે સર્વ જીવોના અનંતમા ભાગે છે. તેમ વિચારવું તે. [ ૮ ભાવ પ્રરૂપણાદ્વાર સિદ્ધાત્માઓને ક્ષાયિક અને પારિણામિક ભાવ હોય છે. ક્ષાયિક ભાવમાં કેવળજ્ઞાન અને કેવળ દર્શન હોય. પારિણામિક ભાવમાં જીવતત્ત્વ હોય. [ ૯ અલ્પ બહુત્વ : કયા જીવો મોક્ષે ઓછા જાય અને કયા જીવો વધારે જાય તેની વિચારણા કરવી તે. સૌથી ઓછા નપુંસક લિંગે સિદ્ધ થાય. તેનાથી ઓછા સંખ્યાત ગુણા સ્ત્રી લિંગે સિદ્ધ થાય, તેનાથી ઓછા સંખ્યાત ગુણા પુરુષ લિંગે સિદ્ધ થાય. આ નવ દ્વારા વડે જગતના કોઈ પણ પદાર્થની વિચારણા સંભવ છે. 588888888888888888 3800000000000000000000000060699099890898%%%% છે જ ૧૦૮ ૦૦૦૦૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ 2000000000000000 જીવ પંદર પ્રકારે સિદ્ધ થાય ૧ જિન સિદ્ધ તીર્થંકર થઈને સિદ્ધ થાય (શ્રી અરિહંત પરમાત્મા) ૨ અજિન સિદ્ધ સામાન્ય કેવળી થઈને સિદ્ધ થાય (ગણધરાદિ) ૩ તીર્થ સિદ્ધ તીર્થની સ્થાપના થયા પછી સિદ્ધ થાય (ગણધરાદિ) ૪ અતિર્થ સિદ્ધ તીર્થની સ્થાપના થયા વિના સિદ્ધ થાય (મરૂદેવા માતાની જેમ) ૫ ગૃહસ્થલિંગે સિદ્ધ ગૃહસ્થવેશમાં સિદ્ધ થાય. (ભરત મહારાજની જેમ) ૬ અન્ય લિંગ સિદ્ધ તાપસ આદિ અન્યધર્મી વેષમાં સિદ્ધ થાય. (વલ્કલગીરી નામના તાપસ) ૭ સ્વલિંગ સિદ્ધ સાધુવેશમાં સિદ્ધ થાય. (જૈન સાધુ) ૮ સ્ત્રી લિંગ સિદ્ધ સ્ત્રી પર્યાયથી મોક્ષે જાય. (ચંદનબાળાની જેમ.) ૯ પુરુષલિંગ સિદ્ધ પુરુષો મોક્ષે જાય. ૧૦ નપુંસક લિંગ સિદ્ધ કૃત્રિમ નપુંસકો મોક્ષે જાય (ગાંગેયાદિ) ૧૧ પ્રત્યે બુદ્ધસિદ્ધ કોઈપણ નિમિત્ત પામી સાધુ થઈ કેવળી થઈ મોક્ષે જાય. ૧૨ સ્વયં બુદ્ધ સિદ્ધ સ્વફુરણાથી કર્મસ્થિતિ લઘુ થવાથી સ્વયં વૈરાગ્ય પામી સિદ્ધ 00000000000000000000000 થાય. ૧૩ બુદ્ધ બોધિત સિદ્ધ ગુરુના ઉપદેશથી બોધ પામી સંસાર ત્યાગ કરી સિદ્ધ થાય. ૧૪ એક સિદ્ધ : એક સમયમાં એક જ સિદ્ધ થાય. ઉદાહરણ મહાવીર ભગવાન) ૧૫ અનેક સિદ્ધ : એક સમયમાં એકથી વધુ સિદ્ધ થાય. ઉદાહરણ (ઋષભદેવ) આ પ્રકારો શ્વેતાંબર આમ્નાયને આધારિત છે. મોક્ષ થવાનું મુખ્ય સાધન શુદ્ધ, જ્ઞાનમય ઉપયોગ, યથાખ્યાત ચારિત્ર, પરમ વીતરાગતા જેવા અંતરંગ કારણો છે. તેથી તેમાં જાતિ, પાતિનો ભેદ ગૌણ હોય છે. સમાધિમરણની પ્રાપ્તિ માટે શું કરશો? સદ્દગુરુની વિનયોપાસના દ્વારા સમક્તિની પ્રાપ્તિ, બોધિ બીજ. બોધબીજની પ્રાપ્તિ દ્વારા સમાધિમરણ. Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં શ્વેતાંબર આમ્નાય પ્રમાણે પંદર ભેદે મોક્ષમાર્ગનું નિરૂપણ છે. તેમાં ગૃહસ્થ તથા તાપસાદિ વેષનો સમાવેશ થયેલો છે. તેમ છતાં તેમાં એક નિયમ ખાસ સમજવાનો છે કે ગૃહસ્થ વેષ હોય તોપણ શુદ્ધભાવની ઉત્કૃષ્ટતાથી શુકલધ્યાન પ્રગટે છે ત્યારે જીવ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. ગૃહસ્થ એમ માને કે આ દશા કે વેષમાં મોક્ષ થતો હોય તો શા માટે સાધુ થવું ? અને ગૃહ જંજાળ છોડે નહિ તો રખડી પડે. શુદ્ધ પરિણામ વડે કર્મનો સર્વથા ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે અને જો આયુષ્ય શેષ હોય તો તેને ચારિત્ર ઉદયમાં આવે જ. આવા દૃષ્ટાંત અપવાદપણે છે. સાધકે તો ઉત્સર્ગ માર્ગે જવાનું છે. તાપસાદિની ધર્મ કે ક્રિયાથી મોક્ષ નથી. પણ તાપસવેષ હોવા છતાં તે જીવને સર્વજ્ઞ પ્રરૂપિત તત્ત્વોમાં અનન્ય શ્રદ્ધા થાય, પોતે વેષનો ત્યાગ કરી ન શકે, છતાં પરિણામ શુદ્ધ થતાં શુક્લધ્યાન વડે કેવળજ્ઞાન પામે. સર્વશે બતાવેલા માર્ગમાં તેની વર્તના હોય છે. પોતાના માનેલા ક્રિયાકાંડથી મોક્ષ થતો નથી. રત્નત્રયનો આરાધક શુદ્ધભાવની શ્રેણીએ શુકલ ધ્યાન દ્વારા કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. તેમાં જાતિ-વેષનો ભેદ નથી. આથી જ્ઞાની જનોએ એનું નિરૂપણ કર્યું છે કે : “સંયંવરોવા આસંવરોય બુદ્ધોય અહવ અનોવા સમભાવ ભાવિ અપ્પા, લહઈ મુકાં ન સંદેહો’ શ્વેતાંબર હો, દિગંબર હો. બુદ્ધ હો કે અન્ય હો આત્માના શુદ્ધ સમતાયુક્ત પરિણામથી મોક્ષ છે તેમાં સંદેહ નથી. મોક્ષ શુદ્ધ આત્મસ્વરૂપ છે. તે શુદ્ધ ચારિત્ર અને વિતરાગ ભાવથી પ્રગટ થાય છે. ૧. જીવ ૨. અજીવ. ૩. પુણ્ય. ૪. પાપ. ૫. આશ્રવ. ૬. સંવર ૭. નિર્જર. ૮. બંધ. ૯. મોક્ષ. ૧૧૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ ચૌદ માર્ગણાદ્વારોથી મોક્ષની વિચારણા મોક્ષ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. જે સર્વ કર્મના નાશ થવાથી પ્રગટ થાય છે. કર્મ એ સંયોગ જનિત અવસ્થા છે. સત્પુરુષાર્થ અને શુદ્ધ જ્ઞાનના ઉપયોગ દ્વારા તે સંયોગથી ભિન્ન તેવી શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. આ અવસ્થાની પાત્રતા અહીં દર્શાવે છે. બાહ્ય નિમિત્તોની અપેક્ષાએ આ અવસ્થાઓ છે. માર્ગણા વસ્તુના સ્વરૂપની વિચારણાનો પ્રકાર. ભેદ કુલ માર્ગણા ક્રમ મૂળ માર્ગણા ૧ ૨ ૩ ܕ ܡ ૫ ૫ જી ८ ૯ ગતિ જાતિ કાય કુલ યોગ વેદ કષાય જ્ઞાન સંયમ ૧૩ | સંશી ૧૪ = દર્શન ૧૦ વેશ્યા ૬ ૧૧ | પાત્રતા ર ભવ્ય અભવ્ય ૧૨ સમ્યક્ત્વ ૬ | ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઉપશમ, મિશ્ર સાસ્વાદન, મિથ્યાત્વ સંન્ની - અસંશી આહાર ૪ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નકગતિ ૫ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય પૃથ્વી કાય, અપકાય, તેઉકાય. વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય ૩ | મનયોગ, વચનયોગ, કાયયોગ ૩ | પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ ૪ | ક્રોધ, માન, માયા, લોભ ૮ | મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગજ્ઞાન | કેવળજ્ઞાન ૭ | સામાયિક, છેદોપસ્થાપનીય,પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત ચારિત્ર, દેશવિરતિ, સર્વવિરતિ ૪ : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન ૨ ર કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુકલ - | આહારી - અણાયરી મોક્ષ માર્ગને યોગ્ય અવસ્થા ૧૧૧ મનુષ્ય પંચેન્દ્રિય ત્રકાય યથાખ્યાત ચારિત્ર | કેવળદર્શન ૬૨ ૧૦ બાસઠ માર્ગણામાંથી દસ જ પ્રકાર મોક્ષમાર્ગને કારણભૂત છે. ભવ્ય ક્ષાયિક સમ્યક્ત્વ સંજ્ઞી અણાહારી Page #123 -------------------------------------------------------------------------- ________________ * & w e નવતત્વના ૨૦૬ ભેદોનો કોઠો તત્ત્વ જીવ - અજીવ રૂપી - અરૂપી હેય | ઉપાદેય જીવતત્ત્વના ૧૪ - ૦૦ ૫ ૧૪ - ૦૦ અજીવતત્વના ૦ - ૧૪ | ૪ - ૧૦ પુણ્યતત્ત્વના ૦ - ૪૨ | ૪૨ - ૦૦ ૦ પાપતત્વના ૦ - ૮૨ ૮૨ - ૦૦ | ૮૨ | આશ્રવતત્ત્વના ૦ - ૪૨ ૪૨ - ૦૦ સંવરતત્ત્વના ૫૭ - ૦૦ | ૦ - ૫૭ નિરાતત્ત્વના ૧૨ - ૦૦ | ૦ - ૧૨ બંધતત્ત્વના ૦ - ૦૪ મોક્ષતત્ત્વના - ૪ - ૦૦ - ૯ - ૦૦ ૦ - ૦૯ ૨૭૬ ભેદોમાં | ૯૨ - ૧૮૪૧૮૮ - ૮૮ | ૧૨૮ | ૨૮ ૧૨૦ | કોઠા નં. ૧માં અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, બંધ, જીવના ગુણ કે લક્ષણ ન હોવાથી તેને અજીવમાં મૂક્યા છે. કોઠા નં. ૧ માં જીવ સંવર, નિર્જરા, મોક્ષ, જીવની શક્તિ કે અવસ્થા હોવાથી જીવતત્ત્વમાં ગણાય છે. કોઠા નં. ૨ માં જીવતત્ત્વને રૂપી તરીકે દેહની પર્યાય-અવસ્થાને કારણે સંસારી [ જીવના ભેદ ગણી ૧૪ રૂપી બતાવ્યા છે. તે પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદમાં દર્શાવ્યા * ૦ ૪ ૦ ૦ ૧ ૨ ૦ ૦ ૦ ૪ %9999999999999999999999 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અજીવતત્ત્વમાં પુદગલ સ્કંધ દેશ પ્રદેશ પરમાણું, પુગલરૂપ હોવાથી ૪ ભેદ { રૂપીમાં છે. અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળના કુલ દસ ભેદ તે દ્રવ્યો અરૂપી હોવાથી અરૂપી કહેવામાં આવ્યા છે. આ પ્રમાણે જીવને આશ્રીને જે ગુણો છે તે અરૂપી છે. તે સંવર નિર્જરા અને મોક્ષના ભેદો છે. કોઠા નં. ૩ માં પુણ્ય તત્ત્વ અજીવનો ભેદ હોવા છતાં અશુભ-પાપની અપેક્ષાએ પ્રશસ્ત છે. વળી પાપપ્રવૃત્તિથી છૂટવા અને ધર્મકાર્યમાં ભોમિયા જેવું હોવાથી પ્રથમ ઉપાદેય છે. પરમાર્થ માર્ગમાં પુણ્ય ઉપાદેય નિશ્ચયથી માનવામાં આવતું નથી. જે સાધકનું ચિત્ત અહિંસા, સંયમ કે તારૂપમય છે. તેની સાધના ઉત્કૃષ્ટ મંગલમય છે. તેને દેવો પણ નમે છે. ૧૧૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૪૫ પરમસુખરૂપ એવા મોક્ષનાં સાધનો કયાં છે ? શ્રી ઉમા સ્વાતિ આચાર્યજીએ પ્રકાશ્યું છે કે “સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ : સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગના સાધન છે એ જ મોક્ષ માર્ગ છે. મનુષ્ય જન્મનું મહાન કર્તવ્ય અને જીવનનું સાફલ્ય આ રત્નત્રય પ્રાપ્ત કરવાનું છે. અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનું છે. આ સમ્યગ્રદર્શન શું છે ? “તત્ત્વાર્થી શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ'' અમૂલ્ય એવા અર્ચિત્ય સમ્યગ્દર્શનનું સ્વરૂપ દર્શાવતા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય દર્શાવે છે ઃ આ સંસારમાં રાજ્ય મળવું, ચક્રવર્તી થવું, કે ઇન્દ્રપણું મેળવવું દુર્લભ કહ્યું નથી પણ બોધિરત્ન (સમ્યગ્દર્શન) પ્રાપ્ત થવું દુર્લભ છે. સર્વજ્ઞ પરમાત્માએ તત્ત્વોનું સ્વરૂપ જેવું કહ્યું છે તેવું સંક્ષેપથી કે વિસ્તારથી સમજવું કે તેનો બોધ પરિણમવો તેને વિદ્વાનો સમ્યગ્દર્શન કહે છે. નિશ્ચયથી તો શુદ્ધ ઉપયોગ દ્વારા અચલ એવા આત્માની અનુભૂતિ થવી તે સમકિત છે. ત્યાર પછી જીવનું જન્મ મરણાદિ દુઃખરૂપ પરિભ્રમણ ક્ષીણ થાય છે કે ક્ષય પામે છે. આ સિવાય સાચા સુખનું કોઈ અન્ય સાધન નથી. તેથી હે મહાનુભવો ! માનવનું શ્રેષ્ઠ કર્તવ્ય કેવળ બોધિબીજ સમક્તિ - સમ્યગ્દર્શન છે તે માનો અને તેને પામો. સામાન્ય રીતે દેવ, માનવ, તિર્યંચ અને નારક આ ચારે ગતિમાં યોગ્ય સાધનના સેવન દ્વારા, સત્પુરુષાર્થના આધારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ હોય છે. પણ તેને વિશેષપણે બાહ્ય નિમિત્તો માનવ જીવનમાં સુલભ હોય છે. છતાં અજ્ઞાન વશ અને મિથ્યાત્વને કારણે જીવને તેની પ્રાપ્તિ દુર્લભ થઈ છે. જેથી પોતાના જ સ્વરૂપમય તેવું બોધિબીજ પ્રગટતું નથી. - મિથ્યાત્ત્વ શું છે ? અનાદિકાળથી જીવના પરિભ્રમણનું કારણ આ મિથ્યાત્વ છે. જે જીવની વૈભાવિક દશા છે. ૧ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. વિપર્યાસ બુદ્ધિ. ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ જ %80%90%aa%6000 ૨ વિપરીત બુદ્ધિ - દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહ બુદ્ધિ. ૩ દેહમાં આત્મ બુદ્ધિ એટલે દેહ મારો છે. મને સુખ આપે છે. ૪ આત્મામાં દેહ બુદ્ધિ એટલે હું મોટો છું સુખી છું કે દુઃખી છું. ૫ વિપરીત માન્યતા અને અસત્ માનવું અને અસત્ સત્ માનવું. ૬ સને અસતુ માનવું, આત્માને પર પદાર્થોથી સુખ છે તેમ માનવું. ૭ અસતુને સત્ માનવા, પર પદાર્થોને પોતાના માનવા કે કરવા. ૮ મિથ્યાભાવ - આત્મ વિમુખતા, જગત પ્રત્યે સન્મુખતા. ૯ અસતુ દેવ - ગુરુ - ધર્મમાં શ્રદ્ધા કરવી. આદર કરવો. ૧૦ સત્ દેવ – ગુરુ - ધર્મમાં અશ્રદ્ધા અથવા અનાદર સેવવો. ૧૧ સર્વજ્ઞ પરમાત્માએ કહેલા તત્ત્વોને જાણવાની, શ્રધ્ધવાની અથવા એકાંતે માનવા. જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવું. આવા મિથ્યાભાવના અનેક પ્રકારોને માનવા, જાણે અજાણે આદર કરવો, તે મિથ્યાત્વ છે. વિતરાગ સ્વરૂપ આત્માનો સ્વિકાર, અને તેની ઉપાસના તે જિનાજ્ઞા છે. આવા મિથ્યાભાવનો ત્યાગ કરીને જીવ જ્યારે સર્વજ્ઞ કથિત તત્ત્વોની શ્રદ્ધા કરી સન્મુખ થાય છે. ત્યારે તેના ભાવો કેવા હોય તેના લક્ષણો જણાવે છે. eeee e 0 0000000000000000000000000%AA%%80%8B%% %8000000000000000000000Sw સમ્યગુદશાના પાંચ લક્ષણો કહ્યા છે. શમ %8866%80%90 %% 000000000000000000000000 સંવેગ નિર્વેદ આસ્થા અનુકંપા 09:0000000000000000ાવડા85s0 શમ : શમાવું, શાંત થવું સમતામાં આવવું. જીવને પીડાકારી ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયો છે. તેનું શાંત થવું તેની ઉત્તેજનાનું ઘટી જવું. તે શમ નામનો ગુણ છે. તેના ફળસ્વરૂપે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ જેવા ગુણો પ્રગટ થાય છે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ માટેની આ પાત્રતા 2000000000000000 છે. ૨. સવેગ : મોક્ષની અભિલાષા - સંસારભાવનો અભાવ. જગતના પ્રલોભનિય પદાર્થોની ઉપેક્ષા થાય છે. સુખ દુઃખ કે ઇષ્ટના સંયોગે અનિષ્ટના £ Page #126 -------------------------------------------------------------------------- ________________ 8029 03022890020000000000000000000000000000000000000000000000000000000A ANAMAHA 9 વિયોગે જીવને પ્રીતી અપ્રીતિ ઉપજતી નથી. પણ માત્ર એક મોક્ષના ધ્યેય પ્રત્યે સન્મુખતા થાય છે. ૩. નિર્વેદ : સાંસારિક પ્રવૃત્તિ પ્રત્યે નિવૃત્ત ભાવ. સંસારના પરિભ્રમણોના હેતુઓ પ્રત્યે થાક પ્રવર્તે છે. દેહાદિ સર્વ સંબંધોમાં ઉદાસીનતા રહે છે. ઇન્દ્રિય વિષયોમાં નિરસતા હોય છે. આત્મા પ્રત્યે સન્મુખતા રહે છે. [] ૪. આસ્થા : શ્રદ્ધા – જિનવરપ્રણિત તત્ત્વોની શ્રદ્ધા, સમ્યગુદર્શન પ્રાપ્ત થવામાં શુદ્ધ અવલંબન સર્વજ્ઞ પરમાત્મા છે. શાસ્ત્રબોધનું પરિણમન થવામાં પ્રત્યક્ષ અવલંબન સતગુરુ છે. અને પરોક્ષપણે અવલંબન સતુશાસ્ત્રો તથા દયારૂપ ધર્મ છે. આ ત્રણ તત્ત્વમાં શ્રદ્ધા થવી. ૫. અનુકંપા : દયાભાવ, સમાનભાવ, મૈત્રીભાવ. પોતાને સાચા સુખનું ભાન થવાથી સંસારમાં આધિ, વ્યાધિ, ઉપાધિથી તપ્ત જીવો પ્રત્યે અનુકંપા ભાવ રહે છે. સૌ જીવો સુખ પામો – ધર્મ પામો વળી સર્વ જીવો સાથેનો વ્યવહાર મૈત્રી અને સમતાભાવવાળો રહે છે. જે જીવમાં આ પાંચ લક્ષણો પ્રગટ થાય છે તે જીવની દષ્ટિ વિશ્વરૂપ વિશાળ બને છે. સન્મુખતા વિકાસ પામે છે તે જીવ અંતે નિશ્ચયથી સમક્તિ પ્રાપ્ત કરી ક્રમે ક્રમે સિદ્ધ દશા પામે છે. બીજને વાવ્યા પછી તેના સંવર્ધન માટે અન્ય સાધનો જરૂરી હોય છે. તેમ સમ્યગદર્શનનું બીજ પ્રાપ્ત થયા પછી તેની સંતતિરૂપ આઠ ગુણો પ્રગટ થઈ જીવને સિદ્ધદશા સુધી પહોંચાડે છે. 09999999999999999999999e0%eeeooooooooooooooooooooooooooooooooooo00000000000000000000000000000000000000000 E0%e0%be%e0%aa%ae%e0%a8%eesweeeeeeeeeeeeeeeeeeeeeeee e b ® eeefsesRRAW 0 00004s:૦૦૦૦૦૦૦૦૦૦ AND NER જીવન પૂરું થતાં પહેલા આટલું કરો. જ્ઞાનની ઉપાસના દ્વારા કૃપા મેળવો. કૃપા દ્વારા, સમ્યગુજ્ઞાન મેળવો. અનુક્રમે અપૂર્વ સાધના કરો. જન્મ મરણથી મુક્ત થાવ. દર્શન દુર્લભ સુલભ કૃપા થકી.” 0086 e0 %% ૧૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૪૬ સમ્યષ્ટિ આત્માનો પરિચય કેમ કરશો ? નીચેના આઠ અંગો – ગુણો દ્વારા પરિચય કરવો. નિસ્યંકિઅ, નિકંખિઞ, નિર્વિતિગિચ્છા, અમૂઢદિકિઅ વવૂહ, થિરીકરણે, વચ્છલ, પભાવણે અક. ૧ નિસંકિઅ - નિ:સંકિત - સંશયરહિત-શ્રદ્ધાવાન. ૨ નિકંખિર - નિકાંક્ષિત - અપેક્ષા - આશા રહિત ૩ નિર્વિતિગિચ્છા - મધ્યસ્થ - અજુગુપ્સિત ૪ અમૂઢદિકિઅ - અમૂઢર્દષ્ટિ - વિચક્ષણ - કુશાગ્ર. ૫ ઉવવૂહ – ઉપગૃહન. અન્યના દોષને ઢાંકે. ૬ થિરીકરણ - સ્થિતિકરણ-ધર્મથી ચલિત સાધકને સ્થિર કરે. ૭ ८ વચ્છલ વાત્સલ્ય-પ્રેમની નિર્મળતા. પ્રભાવના - ધર્મભાવની પ્રભાવના. - આ આઠ અંગોને વિસ્તારથી જાણો. ૧. નિઃસંક્તિ : શંકા સંશય રહિત સમ્યગ્દૃષ્ટિ આત્મા નિઃશંક છે. તે માને છે કે સન્દેવ, સદ્ગુરુ, સત્ત્શાસ્ત્રો મારા સન્માર્ગમાં અવલંબન રૂપ છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલા તત્ત્વો જ યથાર્થ છે. તત્ત્વોની શ્રદ્ધાને કારણે તે નીચેના સાત ભયોથી મુક્ત છે. જગત જેનાથી આક્રાંત છે, તેનાથી સમ્યગ્દષ્ટિ નિઃશંક છે તે જ તેમનું સુખ છે. સાત ભયથી મુક્તિ ૧ આ લોકમાં મારું શું થશે ? મારી આજીવિકાનું શું થશે ? તેવા ભયથી મુક્ત. આત્મા તેમનો આલોક છે. પરલોક તેમનો મોક્ષ છે. ૨ પરલોકમાં મારી કેવી ગતિ થશે. તેવા ભયથી મુક્ત છે કારણ કે સમક્તિની પ્રાપ્તિ પછી અને હયાતિમાં પ્રાયે નીચી ગતિ નથી. ૩ મૃત્યુ થવાથી મારો નાશ નથી, હું તો અમર અને શાશ્વત છું. ૪ રોગ થવાથી મારે વેદના ભોગવવી પડશે તેવો ભય નથી. કારણ કે તે જીવે દેહ અને આત્માની ભિન્નતા જાણી છે, કે આત્માને રોગ નથી. ૫ અરક્ષાભય : પરિવારની રક્ષાનો ભય નથી. કારણ કે દરેક પોતાના શુભાશુભ કર્મો પ્રમાણે સુખદુઃખ ભોગવે છે. કોઈ કોઈને સુખ દુઃખ આપી શકતું નથી. ૧૧૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૬ અગુપ્તભય : પોતાના ધન માલ ચોરાઈ જવાનો ભય નથી. તે સર્વે સંયોગાધિન પદાર્થો છે. તેમ જાણે છે. ૭ અકસ્માત ઃ અચાનક અકસ્માત થતા મારું કે પરિવારનું શું થશે તેવો ભય નથી. પ્રારબ્ધ અનુસાર જે બને છે, તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. તેવી શ્રદ્ધા છે. ૨. નિકાંક્ષિત : સમ્યગ્દષ્ટિ આત્મા પર પદાર્થોથી પ્રાપ્ત થતાં સુખની આકાંક્ષા રહિત હોય છે. તેવા સુખો પુણ્યયોગે પ્રાપ્ત થવા છતાં આ જીવ તેમાં સુખબુદ્ધિ કરતો નથી. કારણ કે તેણે સ્વરૂપ સુખના સ્વાદની તેવી ભ્રાંતિ ટાળી દીધી છે. તેથી બહારથી કંઈપણ મેળવવાનું તેમને પ્રયોજન નથી. ૩. નિર્વિતિગિચ્છા : મધ્યસ્થા - અગ્લાનિ. તિરસ્કારરહિત. સમ્યગ્દષ્ટિ આત્માને વસ્તુના સ્વરૂપનો બોધ પ્રગટપણે વર્તે છે. તેથી તેમણે રાગ-દ્વેષ, સુગંધ, દુર્ગંધ, સ્વચ્છ, મલિન પદાર્થોનનો ભેદ વર્તાતો નથી. એટલે જેમ કોઈ પદાર્થો પ્રત્યે રાગ નથી, તેમ દ્વેષ નથી. નિરોગી જોઈને સદ્ભાવ કે રોગીને જોઈને અસદ્ભાવ ઉપજતો નથી. જે પદાર્થો જેવા છે તેવા જાણી વિવેકપૂર્વક વર્તે છે. ૪. અમૂઢર્દષ્ટિ : મૂઢતારહિત, વિવેકદૃષ્ટિ. સભ્યષ્ટિ આત્મા સમભાવવાળો હોય છે. પરંતુ વિચક્ષણ હોય છે. હિતાહિતને બરાબર જાણે છે. મન, વચન કાયાથી અજ્ઞાનીની પ્રશંસામાં પડતો નથી. અને તેનાથી પરાભાવ પામે નહિ. ૫. ઉપગ્રહન : અન્યના દોષ ઢાંકવા. સમ્યક્ દૃષ્ટિ આત્મા કોઈના દોષને જાણે છે, છતાં તેને દોષી તરીકે તિરસ્કારે નહિ. તેના દોષને ઢાંકે અને સાચી સલાહ આપી સાચા માર્ગે વાળે. ૬. સ્થિતિકરણ : માર્ગથી ચલિતને માર્ગમાં સ્થિર કરે. કારણવશાત્ કોઈ જીવ ધર્મથી વિમુખ થતો હોય તો તેને ધર્મમાર્ગમાં સ્થિર કરવા પ્રયત્ન કરે. માર્ગથી ચલિત થયેલા જીવને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે. . વાત્સલ્ય : સર્વ જીવો પ્રત્યે નિસ્પૃહ મૈત્રી. સમ્યગ્ દૃષ્ટિ આત્મા જ્ઞાનીજનો અને સાધર્મીક પ્રત્યે નિસ્પૃહ – નિર્મળ પ્રેમ – આદર - મૈત્રી જેવી ઉત્કૃષ્ટ ભાવના રાખે છે. સર્વાત્મામાં સમષ્ટિ રાખે છે. ૮. પ્રભાવના : ધર્મની, ધર્મના શાસનની વૃદ્ધિ થાય તેવા જ્ઞાન પ્રસારક કાર્યો કરવા. લોકો ધર્મ પ્રત્યે સદ્ભાવવાળા થાય તેવી પ્રવૃત્તિ કરવી. ૧૧૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ 0 000000000000000000000000 સમ્યગુદેષ્ટિ આત્માની અનુભૂતિ શું છે ? સોનું અને માટી જેમ ભિન્ન છે, વસ્ત્ર અને દેહ ભિન્ન છે, શેરડી અને રસ ભિન્ન છે, તેમ સમ્યગુદૃષ્ટિ આત્મા સ્વભાવ અને પરભાવને ભિન્ન જાણે છે. આત્મા ને દેહને ભિન્ન અનુભવે છે. સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી આત્મા અસંગ છે; તેનું ભાન સમ્યગૃષ્ટિને વર્તે છે. શ્રાવક અવિરતિ અને દેશવિરતિ સમ્યગૃષ્ટિ હોય છે. સમ્યગુદૃષ્ટિ આત્મા મહદ્ અંશે જેમ સાતભયથી મુક્ત હોય છે, તેમ આઠ મદથી મુક્ત હોય છે. જાતિ, કુળ, પૂજા (સત્કાર), બળ, જ્ઞાન, ઐશ્વર્ય, તપ અને રૂપ જેવા | અહંકારના કારણોથી મુક્ત હોય છે. સમ્યગદર્શન : સાચી દૃષ્ટિ, સાચી શ્રદ્ધા, સન્મુખતા, સદેવ, સદ્ગુરુ, સધર્મમાં શ્રદ્ધા. અસદેવ, ગુરુ ધર્મમાં આદર પ્રશંસા ન ધરાવે. મધ્યસ્થ રહે. જિનેશ્વર પ્રણિત નવતત્ત્વમાં યથાર્થ શ્રદ્ધા હોય, જેણે દર્શન મોહ અને ચારિત્ર મોહનીય ગ્રંથીનો છેદ કર્યો છે, તેને સમ્યગદર્શન હોય છે. આ શ્રદ્ધા પ્રગટ થવાનું અંતરંગ કારણ સાત પ્રકૃતિનો છેદ અને સ્વ – પરના ભેદનું જ્ઞાન છે. સમ્યજ્ઞાન : મતિ - શ્રુત જ્ઞાનનું સન્મુખ થવું. આત્મબોધનું પ્રાપ્ત થવું. જ્ઞાનના શુદ્ધ ઉપયોગ દ્વારા આત્માના ગુણોનો પ્રતિભાસ થવો. | સમ્યગુચારિત્ર : આત્મભાવમાં રમણતા, સ્થિરતા. ગુણસ્થાનકની અપેક્ષાએ. સમ્યગુચારિત્ર એટલે શ્રાવકના બાર વ્રતના આચારથી માંડીને પૂર્ણ શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ. નિશ્ચયર્દષ્ટિથી તો આત્માની અનુભૂતિ તે સમ્યગું ચારિત્ર છે. બાકી સર્વ વિસ્તાર a8%e0%e0%80% 2 %e0% %9090%80 જીવે જો સંસારનાં દુઃખોથી, જન્મ મરણના પરિતાપથી મુક્ત થવું હોય તો એક જ સાધન છે, સમ્યગુજ્ઞાન પ્રાપ્તિ. તેને માટે અચળ શ્રદ્ધા ને તે બંનેના આર્વિભાવ માટે શુદ્ધ જીવન. અઢાર પાપ સ્થાનકોથી દૂર થવા - મુક્ત થવા પ્રયત્ન કરવો. અને સંયમના માર્ગમાં આવી સત્પુરુષોને યોગે તેમની આજ્ઞાને આધિન રહી, અભ્યાસ દ્વારા આત્મસન્મુખ થવું. મનુષ્યજન્મમાં આ સાધનો ઉપલબ્ધ છે. એ અવસરને પામીને મોક્ષ માર્ગના બીજરૂપ સમ્યગુદર્શનની પ્રાપ્તિ કરી, શાશ્વત સુખને પામો. એ આ ગ્રંથનો ગ્રંથકર્તાનો ઉદ્દેશ છે. જssessessess New સંપત્તિ વિપત્તિ બની શકે છે. ભક્તિ આત્મ સંપત્તિ બની શકે છે. s11909999 : Page #130 -------------------------------------------------------------------------- ________________ 00 0 પાઠ : ૪૭ આત્મભ્રાંતિને ટાળો ઃ એ જ ભવરોગ છે. મોક્ષતત્વની અશ્રદ્ધા છે આ નવતત્ત્વને સમજવાની ભૂલ ક્યાં થાય છે તે સમજવું ખૂબ જરૂરી છે. જીવતત્ત્વની ભૂલ ? જીવ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ છે, પરમશુદ્ધ તત્ત્વ છે. તે તેનો શું સ્વભાવ છે. તેને જાણવાને બદલે શરીરને આત્મા જાણે છે, અને તે સુખી તો હું શું સુખી, એમ માને છે. બાહ્ય સંયોગથી પોતે પોતાને સુખી – દુઃખી માને છે. ધાર્મિક બાહ્ય સંયોગથી થતા શુભભાવને ધર્મ માને છે, તે જીવતત્ત્વની ભૂલ છે. આત્માનું સુખ આત્મભાવમાં છે. હું ૨. અજીવતત્ત્વની ભૂલ : શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ છે. તેના મરી જવાથી મારો નાશ થાય છે. ધન-માલ ઇત્યાદિ જડ પદાર્થોમાં સુખ માનવું, તેના વિયોગથી દુખી થવું તે અજીવતત્ત્વની ભૂલ છે. ૩. પુરાતત્ત્વની ભૂલ : શુભ ભાવ વડે કર્મવર્ગણાઓનું શુભબંધરૂપે પરિણમવું તે પુણ્યાસવ છે. જીવ પુણ્યની ક્રિયાને ધર્મ માને છે. પુણ્યથી સુખ માને છે. પુણ્ય એ શુભબંધ છે, ધર્મ નથી. અશુભથી છૂટવાનું એક માત્ર નિમિત્ત છે. તેને એકાંત ઉપાદેય માનવું તે પુણ્યતત્ત્વની ભૂલ છે. ૪. પાપતત્ત્વની ભૂલ : મન, વચન, કાયાનાં અશુભ વર્તન હિંસાદિ ભાવથી અશુભબંધ થાય છે, તે પાપ છે. પુણ્ય મને સુખ આપે છે અને પાપ મને દુઃખ આપે છે, માટે અહિતકારી છે, તેમ ભેદ પાડે છે. તે પાપતત્ત્વની ભૂલ છે. બંને અહિતકારી છે. ૫. આશ્રવતવની ભૂલ: મિથ્યાત્વ, રાગાદિ, શુભાશુભભાવ બંને આત્માની શક્તિને રોકનારા છે. છતાં જીવ તેમાં રોકાઈને હિતાહિત માને છે. તે આશ્રવતત્ત્વની ભૂલ છે. ૬. સંવરતત્ત્વની ભૂલ : સંવરમાં સંયમરૂપ સ્વરૂપનું આરાધન છે. તેમાં જીવ દુઃખ માને છે કે અરેરે, મારે સંયમ કરવો પડશે, તે તો કષ્ટદાયક છે. સંવર આત્મગુણ છે. તેમાં કષ્ટ માનવું તે સંવરતત્ત્વની ભૂલ છે. નિર્જરાતત્ત્વની ભૂલ : આત્મામાં એકાગ્ર થઈ શુભાશુભ બંને ભાવને દૂર કરવા. 6 આત્મશુદ્ધિ માટે તપ કરવું તે નિર્જરા છે. પણ અજ્ઞાની જીવ તપને કાયકલેશ કે દમન માની લે છે, અને ઇચ્છાઓમાં જ રાચે છે, તે નિર્જરાતત્ત્વની ભૂલ છે. ૮. બંધતત્ત્વની ભૂલ પુણ્યપાપબંને શુભાશુભબંધ છે. બંને તત્ત્વ હેય છે. પુણ્યયોગમાં રાગ અને હિતવિચારવું તે ભૂલ છે, અને પાપયોગમાંષ કે અહિત વિચારવું તે ભૂલ છે. મોક્ષતત્વની ભૂલ : આત્માની પરમ શુદ્ધ દશાનું પ્રગટવું તે મોક્ષ છે. નિરાકુળ અવસ્થા છે. સ્વાધીન શાશ્વત સુખની અવસ્થા છે. પણ જીવ એમ માને છે. શરીર વગર વસ્ત્ર, પાત્ર, મિત્ર, વગર કે આહારાદિ વગર ખરેખર સુખ મળે ખરું? જો શરીરાદિ ન હોય તો તે સુખ શા કામનું ? સસુખથી વિપરીત માન્યતા તે મોક્ષતત્ત્વની ભૂલ છે. અથવા સંસારના સુખને અને મોક્ષના સુખની સરખામણી કરવી, તે ભૂલ છે. ૧૧૯ ૪૦૦૦૦૦૦૦૦૦ 00000000000000000000000000000000000000000000000000ooooooooooooooooooooooooooooooooooooooooo000000000000000000000000000000000oosesson 9229998es9w9assessssssssb%AA%bes, Page #131 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૪૮ આત્માનો આધ્યાત્મિક વિકાસ ૧૪, ગુણશ્રેણી - ગુણસ્થાનક 888888888888888888888888888888888888888888 : : : : 8 અનાદિ કાળથી જીવ અજ્ઞાનવશ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને જ્યાં સુધી તે અજ્ઞાનથી કે કર્મોના આવરણથી મુક્ત ન થાય, ત્યાં સુધી ચોરાશી લાખ જીવયોનિમાં એને પરિભ્રમણ કરવાનું જ રહે છે. આ સંસારથી મુક્ત થવા માટે કર્મોનાં આવરણોને ક્રમશ: નાશ કરવાં એ જરૂરી છે. જેમ જેમ કર્મોના આવરણો ક્ષીણ થતાં જાય, પાતળાં થતાં જાય, તેમ તેમ જીવ પોતાના સ્વરૂપમાં ઊજળો બનતો જાય છે. આ રીતે આત્મા ક્રમશઃ પ્રકાશમાં આવતો જાય છે, અને શુદ્ધસ્વરૂપ - મુક્તાવસ્થાની નજીક પહોંચતો જાય છે. તેની જૈનશાસ્ત્રકારોએ ચૌદ શ્રેણી બતાવી છે, તેને “ગુણસ્થાનક' કહેવામાં આવે છે. ચૌદમાં ગુણ સ્થાને પહોંચનારો જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. ચૌદ ગુણસ્થાનકનાં નામ આ પ્રમાણે છે. ૧ મિથ્યાત્વ 8888888888888888888888888888 સાસાદન મિશ્ર અવિરતિ સમ્યક્દષ્ટિ દેશવિરતિ સમ્યક્દષ્ટિ પ્રમતવિરતિ અપ્રમતસંયત ૮ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ સૂમ સંપરાય ૧૧ ઉપશાન્ત મોહ ક્ષીણ મોહ ૧૩ સયોગી કેવલી ૧૪ અયોગી કેવલી 0000000000000000000000000000000000000000000000000000000000000000 ૬ ૭ જ ૧ મિથ્યાદેષ્ટિ : મિથ્યાત્વ ગુણસ્થાનક. જીવ અનાદિકાળથી અધોગતિમાં પડેલો છે. એ અધોગતિ કે જ્યાં જીવનનો જરાપણ વિકાસ નથી. એવા સ્થાનને જૈનશાસ્ત્રકારોએ નિગોદ'ના નામથી ઓળખાવ્યું છે. યોગાનુયોગ આ સૂક્ષ્મનિગોદનો જીવ વિકાસ પામે છે, આગળની ગતિમાં જાય છે, છતાં એ જીવ મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકમાં ગણાય છે. મિથ્યાર્દષ્ટિ એટલે અંધકારમય જીવન. વસ્તુના યથાર્થ જ્ઞાનનો અભાવ એનું નામ મિથ્યાદષ્ટિ છે. નિગોદના અંધકારમય જીવનની અપેક્ષાએ કંઈક ચેતનાશક્તિનો વિકાસ હોવાને કારણે મિથ્યાષ્ટિને પણ “ગુણસ્થાનક' કહેવામાં આવ્યું છે. અહીંથી આત્માના જીવનનો વિકાસ શરૂ થાય છે છતાં આ પ્રથમ Page #132 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમાં રહેલો જીવ, અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ સમજે છે. ઉન્માર્ગને સન્માર્ગ અને સન્માર્ગને ઉન્માર્ગ સમજે છે. જીવને અજીવ અને અજીવને જીવ સમજે છે. અસાધુને સાધુ અને સાધુને અસાધુ સમજે છે. અમૂર્ત પદાર્થમાં મૂર્ત સંજ્ઞા અને મૂર્તિ પદાર્થમાં અમૂર્ત સંજ્ઞા માને છે. અર્થાત્ આવું વિપરીત જ્ઞાન એ આ સ્થાનમાં રહેલા જીવનમાં લક્ષણો છે. સમ્યગુદૃષ્ટિ રહિત સર્વ આત્મા મિથ્યાદૃષ્ટિ છે. ૨. સાસાદન ગુણસ્થાનક : સ+આસાદન, આસાદન શબ્દનો અર્થ છે આસ્વાદન અર્થાતુ જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી મોહનીય કર્મની ગ્રંથીના જોરે પ્રમાદવશ પાછો વળે છે. ત્યારે આ અવસ્થાને સ્પર્શે છે. પરંતુ અગાઉ આત્મનુભૂતિનો સ્વાદ ચાખ્યો છે તેથી તેને સાસાદન કહે છે. અથવા ઉચ્ચ અવસ્થાનો આસ્વાદ લીધેલો છે; તેથી આ ગુણસ્થાનકનું નામ સાસાદન - સાસ્વાદન રાખવામાં આવ્યું છે. ખીરના વમનમાં જેમ ખીરનો વિકૃત સ્વાદ રહે છે તેમ જાણવું. ૩. મિશ્ર ગુણસ્થાનકઃ આ સ્થાનકમાં રહેલા જીવની સ્થિતિ વિચિત્ર હોય છે. વિચિત્ર એટલા માટે કે સત્ય પદાર્થ કે અસત્ય પદાર્થ બંનેમાં તેનો સમાન ભાવ હોય છે. એટલે સત્ય તરફ તેને ન તો રુચિ હોય છે. અને અસત્ય તરફ ન અરુચિ હોય છે. જે માણસે એક વસ્તુનો અનુભવ કર્યો હોય પરંતુ બીજી વસ્તુ ઉપર તેને નથી શ્રદ્ધા કે નથી અશ્રદ્ધા. તેવી જ રીતે મિશ્ર ગુણસ્થાનકવાળો જીવ સત્ય કે અસત્ય બંને વસ્તુ ઉપર એને શ્રદ્ધા નથી હોતી. એટલે તે પોતાના હિતાહિતનો દઢ નિર્ણય કરી શકતો નથી, છતાં એક વખત જો જીવ સમ્યકત્વની પ્રાપ્તિ કરી ચૂકેલો હોય છે એટલે તેના ભવભ્રમણનો કાળ નિશ્ચિત થઈ જાય છે. ૪. અવિરતિ સદૈષ્ટિઃ વ્રતરહિત સમક્તિની અવસ્થા. અ = નહિ. વિરતિ એટલે વ્રત - ત્યાગ - નિયમ. ગૃહસ્થ અને સાધુઓને માટે દેશ - વિરતિ અને સર્વવિરતિ એવા અનુક્રમે બે ભેદ પડેલા બતાવ્યા છે. આ વિરતિનો સ્વીકાર કર્યા પહેલાં, જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે; તે જીવ આ ગુણસ્થાનકમાં ગણાય છે. સમ્યકત્વ – સમ્યક્દષ્ટિ અથવા સમકિત એની વ્યાખ્યા પહેલા આગળ કરવામાં આવી છે. આ સ્થિતિમાં રહેલા જીવને ભલે વ્રતાદિ હોતા નથી. પણ તત્ત્વ સંબંધી શંકાને સ્થાન રહેલું નથી. સમ્યકુર્દષ્ટિ એ મોક્ષપ્રાપ્તિ માટે પહેલું પગથિયું છે. સમકિત વિનાનાં સર્વ ધર્માનુષ્ઠાનો પ્રાયઃ નિષ્ફળ બને છે. મોક્ષ મૂલક બનતાં નથી. ત્યાગ પચ્ચખાણ સહિત આ ગુણસ્થાન છે. પ દેશવિરતિ ઃ ગૃહસ્થ ધર્મના વ્રતો, કે જે આગળ બતાવવામાં આવ્યા છે, તેનો [. સ્વીકાર અને શુદ્ધ રીતે પાલન કરનાર જીવ દેશવિરતિ ગુણસ્થાનકવાળો ગણાય છે. પણ તે સમ્યકત્વપૂર્વક હોય તો. અમુક અંશોમાં વ્રતોનું ગ્રહણ એનું નામ છે દેશવિરતિ ગુણ સ્થાનક, જેમાં બાર વ્રત તથા અણુવ્રત શ્રાવકને હોય છે. દર ૧૨૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૬. પ્રમત્ત ગુણસ્થાનક : આ ગુણસ્થાનક સાધુને હોય છે, કે જેઓએ પાંચ મહાવ્રત સ્વીકાર કરેલા હોવા છતાં, પ્રમાદથી સર્વથા મુક્ત નથી હોતા. પ્રમાદમાં રહેલો જીવ, આર્તધ્યાન અને ધર્મધ્યાન પૈકી આર્તધ્યાનની તેનામાં મુખ્યતા હોય છે, અને તેજ એનો પ્રમાદ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીએ પોતાના પ્રધાન શિષ્ય ગૌતમસ્વામીને સંબોધી સમસ્ત સાધુઓને પ્રમાદથી દૂર રહેવાનો ઉપદેશ કર્યો છે, તે એટલા જ માટે. જો કે આ પ્રમાદ મુખ્યત્વે પરભાવ પરઅવલંબન સંબંધી હોવા છતાં ધર્મભાવના યુક્ત શુભભાવ છે. સર્વસંગ પરિત્યાગી સાધુતા અહીંથી શરુ થાય છે. ૭. અપ્રમત ગુણસ્થાનક : પ્રમાદમાંથી અપ્રમાદ અવસ્થામાં પાંચ મહાવ્રતધારી સાધુ જેટલો સમય આવી જાય, તે સમય માટે તે અપ્રમત ગુણસ્થાનકી કહેવાય છે. શુદ્ધ ઉપયોગની અવસ્થા છે. આત્મ અનુભવની પ્રચુરતા આ ગુણસ્થાનકે હોય છે. ૮. અપૂર્વકરણ : “કરણ' શબ્દનો અર્થ છે આત્માના અધ્યવસાય - પરિણામ. આઠ કર્મના પ્રકારમાં એક મોહનીય કર્મ બતાવવામાં આવ્યું છે. આ મોહનીય કર્મોનો ક્ષય યા ઉપશમ કરવાનો આત્માનો અપૂર્વ અધ્યવસાય જ્યારે થાય ત્યારે આ ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય છે. “ક્ષય” નો અર્થ નાશ છે. ઉપશમ તેને કહેવામાં આવે છે કે કર્મની સત્તા વિદ્યમાન હોવા છતાં તે દબાયેલ-ઢંકાયેલ રહે. આ ગુણસ્થાનથી મુનિશ્રેણી માંડે છે. અનિવૃત્તિ ગુણસ્થાનક : અપૂર્વકરણમાં બતાવેલા અધ્યવસાય કરતાં કંઈક વધારે સ્પષ્ટ ઉજ્જવલ આત્માના પરિણામ થાય છે કે જેથી કર્મોનો ક્ષય યા ઉપશમ તીવ્રપણે થવા લાગે છે. ૧૦. સૂક્ષ્મ સંપરાગ: સંપરાય શબ્દનો અર્થ જૈન દૃષ્ટિએ, ક્રોધ – માન - માયા - લોભ એ ચાર કષાય છે. મોહનીય કર્મનો અહીં ક્ષય અથવા ઉપશમ થતાં બહુ જ અલ્પાંશે લોભ કષાય રહી જાય, તે વખતની સ્થિતિમાં આ ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય. અહીં ગુણશ્રેણી નિર્જરા હોય છે. ૧૧. ઉપશાન્ત મોહ : ઉપશમ શ્રેણી વાળા જીવને પૂર્વ ગુણસ્થાનકોમાં મોહનો ઉપશમ શરૂ થાય છે, પછી તે જ્યારે પૂર્ણતયા મોહનીય કર્મ “ઉપશાન્ત’ બને અર્થાત્ મોહનીય કર્મને સર્વથા ઢાંકી દે ત્યારે આ ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય. છતાં ઉપશમ શ્રેણી હોવાથી આ ગુણસ્થાને લોભનો ઉદય થતાં જીવ નિયમથી નીચે, પ્રથમ ગુણસ્થાનક સુધી પડે છે. કોઈ જીવ ચોથા ગુણસ્થાનથી ઉપર ચઢી લપક શ્રેણી માંડી તરી જાય છે. ૧૨. ક્ષીણ મોહ: સપક શ્રેણીએ મોહને ક્ષણ કરવાની ક્રિયા ચાલુ હતી, તે મોહનો સંપૂર્ણ ક્ષય કરી નાખવામાં આવે ત્યારે આ ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય. ૧૨૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ ‘ઉપશાન્ત' અને ‘ક્ષય' માં અંતર એ છે કે ઉપશાંતમાં કર્મના પુદ્ગલો કોઈ કારણવશ દબાયેલાં-ઢંકાયેલાં રહે, પરંતુ તે કર્મ વિદ્યમાન હોવાથી ગમે ત્યારે પણ ઉદયમાં આવી જાય છે, ઉપર ઊઠી આવે છે. જો કર્મના પુદ્ગલો ‘ક્ષય’ થવા માંડે તો તેનો પછી ઉદય થવાની સંભાવના નથી રહેતી. પાણીમાં મિશ્રિત ધૂળનાં રજકણો નીચે બેસી જાય તે વખતે પાણી સ્વચ્છ લાગે પરંતુ પાણીને જરાપણ આઘાત પહોંચતાં તે રજકણો ઉપર તરી આવે છે, અને પાણીને ડોળી નાખે છે. પણ પાણીમાંથી જો રજકણો સર્વથા દૂર કર્યા હોય તો પછી પાણી ડોળું થવાનો અવકાશ નથી. આવી જ સ્થિતિ ‘મોહનીય કર્મ'ના ઉપશમ અને ક્ષયની છે. મોહનીય કર્મને ઉપશાન્ત કરી આગળ વધતો જીવ ૧૧માં ગુણસ્થાનકથી લપસે છે; અને અન્ય ગુણસ્થાનકમાં જાય છે. બારમા ગુણસ્થાને તે કર્મનો ક્ષય હોય છે, તેથી જીવ આગળ વધી તે રમા ગુ ણસ્થાને આવે છે . ૧૩. સયોગી કેવલી : 'યોગ'નો અર્થ છે, શરીરાદિની ક્રિયા. કર્મના પ્રકરણમાં ચાર પ્રકારનાં ઘાતીકર્મ અને ચાર પ્રકારનાં અઘાતી કર્મ બતાવ્યાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતીકર્મનો ક્ષય થવાથી જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. પરંતુ હજુ શરીર છે, એટલે શરીર સંબંધિત યોગ વિદ્યમાન હોવાથી ગમનાગમન, આદિ ક્રિયાઓ ચાલુ હોય છે. એટલા માટે આ ગુણસ્થાનકને સયોગી ગુણસ્થાનક કહેવામાં આવ્યું છે. ૧૪. અયોગી કેવલી : બાકી રહેલા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મના ક્ષયના અંતિમ સમયે સમસ્ત ક્રિયાઓ બંધ થઈ જાય છે, યાગ નિરોધ થાય છે અને આત્મા ઉત્કૃષ્ટ નિષ્કપ દશાની સ્થિતિએ પહોંચે છે. આ અવસ્થાને અયોગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે. ત્યાર પછી જીવ સિદ્ધ અવસ્થાને પામે છે. અને લોકાગ્રે સિદ્ધશિલા પર સાદી અનંતકાળ સુધી આત્મરમણતાના સુખમાં લીન રહે છે. જે પોતાની મનઃ સ્થિતિ સાચી રીતે જાણે છે, નિષ્પક્ષપાતે સમજે છે તે સાચોસાધક છે. ૧૨૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ ૨ ૧ ૦ ૦ 0 ૦ ૦ અભ્યાસ સ્વયં કસોટી કરો - સવાલના જવાબ લખો. વિભાગ - ૧ જીવ તવ તત્ત્વ કેટલા છે.? તત્ત્વનો અભ્યાસ શા માટે છે? જીવ તથા અજીવ તત્ત્વની વ્યાખ્યા શું છે? પુણ્ય, પાપ, બંધ અને મોક્ષની વ્યાખ્યા શું છે? શેય, ઉપાદેય, હેયની વ્યાખ્યા લખો. ઉપાદેય તત્ત્વો કયા છે અને શા માટે? જીવની એક બે તથા છ પ્રકારે ઓળખ આપો. પ્રાણ એટલે શું છે? તેના કેટલા પ્રકાર છે? સંસારી અને સિદ્ધજીવોના કેટલા પ્રાણ છે ? સૂક્ષ્મ, બાદર સંજ્ઞી અને અસંજ્ઞીની વ્યાખ્યા લખો. સૂક્ષ્મ અને સંજ્ઞી જીવો કયા છે? અજીવ તત્ત. (પદાર્થ) અજીવ (જડ) પદાર્થો કેટલા છે? ધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયનો ગુણ કેવો છે.? અસ્તિકાય એટલે શું? અને તે પદાર્થો કેટલા છે? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કયા પદાર્થમાં છે? રૂપી અને અરૂપી પદાર્થોના (તત્ત્વો) નામ લખો. મુહૂર્ત અને અંતર્મુહૂર્ત એટલે શું? કર્મનું સ્વરૂપ કર્મબંધના હેતુઓ કેટલા છે? કર્મબંધ શું છે? કર્મના મુખ્ય પ્રકાર કેટલા છે? તેના નામ લખો. જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મની પ્રવૃત્તિ કયા ગુણને રોકે છે? કષાય અને નો કષાય કેટલા છે? તેના નામ લખો. વેદનીય કર્મના પ્રકાર અને તેની ઉપમા લખો. અંતરાય કર્મના પ્રકાર અને વિગત લખો. પુણ્ય-પાપ શું છે? તેનું કાર્ય શું છે? આશ્રવ એટલે શું? જીવને તેનાથી શું અહિત છે.? ૧૨૪ ૦ છે જ ર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ swe e ed betweeeeeeeeeeextees.txtype=300000000000000000666.be/pO3eeeeeeeeeeee ૯ નિર્જરા તત્ત્વ શું છે? તેની વિગત લખો. (પ્રકાર સહિત) ૧૦ મોક્ષ તત્ત્વની વ્યાખ્યા લખો. વિભાગ-૨ જીવતત્ત્વ તત્ત્વ કેટલા છે? તેની વ્યાખ્યા લખો. જીવના તત્ત્વો ક્યા છે અને શા માટે? શેયાદિનું સ્વરૂપ જણાવો. જીવનો ત્રણ, ચાર અને પાંચ પ્રકાર જણાવો. જીવના ભેદ કેટલા છે તેનો કોઠો લખો. પ્રાણ શું છે? અને કેટલા છે? પર્યાપ્તિ એટલે શું? અને કેટલી છે? તેઈન્દ્રિય, પંચેન્દ્રિય અસંજ્ઞી, પંચેન્દ્રિય સન્નીના ઈદ્રિય પ્રાણ અને પ્રકૃતિનો કોઠો બનાવીને લખો. 600ewsooooooo0%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦dowseesewoooooo e ૦ ૦ S ૦ ૦ w a %99 ૦ SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS00 આજીવ તવ અજીવ તત્ત્વ કેટલા છે? તેના ભેદનો કોઠો લખો. અસ્તિકાય એટલે શું છે. તે કેટલા અને કયા છે? પાંચ અસ્તિકાયની વ્યાખ્યા લખો કાળ અસ્તિકાય કેમ નથી ? કાળચક્ર કોને કહેવાય? સ્કંધ, દેશ પ્રદેશ પરમાણુની વિગત લખો. શબ્દ, અંધકાર, છાયા આપની વિગત લખો વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો કોઠો બનાવો. (પ્રકાર સહિત) અપરિણામી, અમૂર્ત અપ્રદેશ અને અનેક તથા ક્ષેત્રી નિત્ય, કર્તા, પરસ્પર, અપ્રવેશી એટલે શું ? તેને છ દ્રવ્યોમાં ઘટાવો. કર્મનું સ્વરૂપ તથા આશ્રવાદિ તત્વો કર્મ એટલે શું? અને તેના મુખ્ય કેટલા પ્રકાર છે. કર્મબંધના હેતુઓ કેટલાં છે. તેની વ્યાખ્યા સહિત લખો. જ્ઞાનાવરણીય, મોહનીય અને આયુષ્ય અને અંતરાય કર્મ આત્માના કયા કયા ગુણને રોકે છે? કેવી રીતે ? (ઉપમા). મોહનીય કર્મના તથા વેદનીય કર્મના ભેદ કેટલા છે? પુણ્ય તથા પાપ તત્ત્વોનો બંધ કેવી રીતે થાય છે ! અને તેના પરિણામ વિષે લખો. %૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦% ૦ ૦ ૦૦ %e0%AAREESASSAGES 00૦૦૦૦૦૦૦૦૦૦ ૪૪ ૧૨૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ તત્ત્વ શું છે? સંવર તત્ત્વ શું છે? નિર્જરા તત્ત્વના ભેદ અને વિગત લખો. બંધ કેટલા પ્રકારે છે. તેની વ્યાખ્યા લખો. મોક્ષ એટલે શું? કેટલા પ્રકારે જીવ સિદ્ધ થાય છે? ઉપસંહાર સિદ્ધ અને સંસારી જીવો કોને કહેવાય ? ત્રસ અને સ્થાવર કોને કહેવાય? બાર ભાવનાના નામ લખો. બે ત્રણ વાક્યથી ચિંતન લખો સમ્ય દર્શન શું છે. તેનાથી જીવનું શું કલ્યાણ છે? ગુણસ્થાનક શું છે અને કેટલા છે ? બાર પ્રકારના તપમાં મન વચન અને કાયાના ત્રણે યોગની શુદ્ધિને ઘટાવો. મતિ શ્રુત આદિ પાંચ જ્ઞાનાવરણ વિષે લખો. કષાય વિષે દસ લીટી લખો. કર્મની સત્તા, બંધ અને ઉદયનું સ્વરૂપ લખો. શરીરના પ્રકાર અને તેની વ્યાખ્યા લખો. જવાબ માટે એક નોટ તૈયાર કરવી. સિદ્ધશીલાદર્શક ચિત્ર - - - - 99999999999999999999999999999999999999999999000000000000000000000000000000000000000000000 મોક્ષસાધક જીવની અંતિમ અવસ્થા Page #138 -------------------------------------------------------------------------- ________________ ચૌદ રાજલોક સિધ્ધ સિધ્ધ શિલા ... અનુતર . 9 પ્રશૈવેયક 2000000 ઊર્ધ્વ, લૉક - ડિલ્બિષિક ...........લોકાંતિક કિલ્બિષિક 0 / - ... ફિલ્બિષિક -xxxx1 * થર-સ્થિર જ્યોતિષ્ઠ વ્યંતર 2 દ્વીપ સમૂઢમધ્યલોક ભવનપતિ Yરક | નરક૨ અધૉ લોક નરક 3 (ન૨૬૪ ( tilizer/nirindi/// ' ', ' ''' ''''' ' /// ' ' / ' ' તે છે કે નક 5 નરક કે નરક | in //// ///// ///// ////// r rrrrruption 3 સનાડી 5 ? For Private & Personal use only.