________________
પાઠ : ૬ સુષ્ટિની રચનાનાં છ દ્રવ્યો
w
wwww
જગતની રચનામાં છ દ્રવ્યો છે. જે સ્વયં સ્વસંચાલિત ક્રિયાવાળા છે. સૃષ્ટિમાં વ્યાપેલા છે. અને સૌના ગુણ પ્રમાણે પરિણમનશીલ હોય છે. આ સૃષ્ટિ કોઈ બનાવતું કે બગાડતું નથી. પણ આ છ દ્રવ્યોના ગુણધર્મોની કાર્યશીલતા વડે સ્વયં સંચાલન થયા કરે છે.
છ દ્રવ્યોના નામ :
૧. જીવાસ્તિકાય, ૨. પુદ્ગલાસ્તિકાય, ૩. ધર્માસ્તિકાય, ૪. અધર્માસ્તિકાય, ૫. આકાશાસ્તિકાય ૬. કાળ.
%%80000000000wwwxwessessessessweeeeeeeeeswax
છ દ્રવ્યોનું વર્ગીકરણ
090288 092SOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO888888888888888200
'
પ અસ્તિકાય દ્રવ્યો ૫ અજીવ દ્રવ્યો વચેતનદ્રવ્ય ૧ રૂપી પ અરૂપી દ્રવ્યો ૧ જીવાસ્તિકાય ધર્માસ્તિકાય જીવ પુદગલાસ્તિકાય જીવાસ્તિકાય ૨ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય
ધર્માસ્તિકાય ૩ અધમસ્તિકાય આકાશાસ્તિકાય
અધર્માસ્તિકાય ૪ આકાશાસ્તિકાય પુક્લાસ્તિકાય
આકાશાસ્તિકાય ૫ પુદ્ગલાસ્તિકાય કાળ
કાળ (અપ્રદેશી)
22000 GOOOOOOOOOOOOOOOOOOOOOOOO
અરૂપી દ્રવ્યો પોતાના ગુણધર્મથી જણાય છે. જેમકે ધર્માસ્તિકાયનો ગુણ જીવ અને યુગલને ગતિમાં નિમિત્ત થવાનો છે. જીવ ચૈતન્ય લક્ષણથી જડ દ્રવ્યોથી જુદો જણાય છે. અજીવમાં અરૂપી દ્રવ્યો છે પણ તે ગુણ સામાન્ય છે. પુદ્ગલ દ્રવ્ય એક જ રૂપી છે તે તેના વર્ણાદિથી સમજાય છે.
wwwwwwwwwwwwwwwwx0000000wwwwwwwwwwwwwwwwwwwહ૦%90%
88%D8%%
પુદ્દભરાવું, મળવું, ગલ -ગળવું, ખરી જવું. આથી પુદ્ગલ દ્રવ્ય વિનાશી કહેવાય છે.
OOO09098980988820099999999999999999866 0909898888989
અસ્તિકાય દ્રવ્યમાં કાળ નથી કારણ કે તે અપ્રદેશ છે.
અજીવ દ્રવ્યોમાં જીવ નથી કારણ કે જીવ ચેતન છે.
અરૂપી દ્રવ્યોમાં પુદ્ગલ નથી કારણ કે તે વર્ણાદિવાળું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org