SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ તત્ત્વ શું છે ? અજીવ જડ – જેનામાં જીવ નથી તે. નામ ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. પુદ્ગલાસ્તિકાય ૫. કાળ - આ અજીવ તત્ત્વ એટલે પુદ્ગલ, ખાટલા, પાટલા, વસ્ત્ર, પાત્ર, ટેબલ, ખુરશી, ઘર-નગર ઇત્યાદિ અનેક વસ્તુઓ ઉપરાંત સૃષ્ટિમાં કોઈ અજીવ તત્ત્વો એવા પણ છે કે જે આપણે ચક્ષુ દ્વારા જોઈ શકતા નથી. તેઓ આપણને મૂક સેવક તરીકે સહાય કરે છે. અને સમસ્ત વિશ્વમાં વ્યાપી રહ્યાં છે. તે અજીવ દ્રવ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. તે પાંચ પ્રકારે છે. Jain Education International પાઠ : ૫ ૨ અજીવતત્ત્વ ઘર્માસ્તિકાય આકાશાસ્તિકાય વક્ષણ ગતિસહાયક (જીવ અને પુદ્ગલને) સ્થિતિ સહાયક "1 "" જગા આપવામાં સહાયક, સર્વ પદાર્થોને વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું વસ્તુના પરિવર્તનમાં સહાયક અજીવ તત્ત્વ અધર્માસ્તિકાય પગલાસ્તિકાય કાળ અસ્તિ પ્રદેશ, કાય = સમૂહ પ્રદેશોનો સમુહ તે અસ્તિકાય. જીવ, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, અસ્તિકાય છે. પ્રદેશોના સમૂહરૂપે છે. કાળ એક પ્રદેશી છે તેથી અસ્તિકાય નથી. ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy