SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 000 પ્રાથમિક વિભાગ પાઠ - ૧ હું કોણ છું? હું જીવ છું, આત્મા છું. કેવો છું ? સત્ - ચિત્ - આનંદ – સ્વરૂપ છું. કર્મના સંયોગે શરીરધારી છું. સ્વભાવે દેહાદિથી ભિન્ન છું. જીવનું લક્ષણ શું છે? જીવ, ચેતના લક્ષણવાળો-ઉપયોગ સહિત છે. જીવ શું છે? જીવ એક પદાર્થ - તત્ત્વ છે. - તત્ત્વ શું છે ? તત્ત્વ એટલે વસ્તુનું સ્વરૂપ છે. તત્ત્વ કેટલાં છે ? મૂળભૂત તત્ત્વ બે છે : ૧. જીવ, ૨. અજીવ. જીવ-અજીવને સમજવા તેનો વિસ્તાર કરતાં સર્વજ્ઞ પરમાત્માએ નવ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. આ તત્ત્વને જાણીને શું કરશો ! જિનવર પ્રણીત આ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ જાણી તેની યથાર્થ શ્રદ્ધા કરી, સમ્યગુદર્શન પ્રાપ્ત કરી, જન્મમરણાદિથી મુક્ત થઈશું. તત્વાર્થ શ્રદ્ધાને સમ્યગદર્શનમ્ શ્રી ઉમાસ્વાતિ આચાર્ય તત્ત્વાર્થ સૂત્ર. 0 000000000000 નવતત્વ 9*| Bરુ ( / % I nin જીવ મોક્ષ સ્વરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy