________________
800000000000000000000000
0
0000000000000000000000000000
પાઠ : ૧૩. ૮ બંધ તત્વ
9099090૦૦૦૦૦૦૩%
૦
� 000000000
0
જીવ સ્વયં મોક્ષસ્વરૂપ છે. પરંતુ વર્તમાનમાં કર્મોથી બંધાયેલો છે. તેથી મોક્ષનું સ્વરૂપ કહેતા પહેલાં બંધ તત્ત્વ કહેવામાં આવે છે. બંધ આત્માના પ્રદેશો અને કર્મોની રજનું દૂધ અને પાણીની જેમ ભળી જવું તે
બંધ છે. આત્મા મોક્ષસ્વરૂપ શુદ્ધ છે. તો પછી બંધાયો કેવી રીતે ?
અનાદિકાળથી આત્મા કર્મોથી બંધાયેલો છે. વર્તમાન આપણી દશા આપણો અનાદિકાળ બતાવે છે.
બંધ અર્થાત્ કર્મોનો બંધ તે કર્મોરૂપી શત્રુ કોણ છે અને કેવા છે?
00000000000000000000000000000000999999999999999999999999999999999999999
તેવું.
૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ewee0%aa%994%e0%%%wwwww૪૦૦૭૦૭૭asee0aa%aeo200000ooooooooo૩%e0%aatamooooooooooooooAasasexwwwwwwwwwwwwwwwwwwwwwwww૦૦૦ws
9
કર્મનું નામ | ક્યા ગુણને રોકે
દૃષ્ટાંત જ્ઞાના વરણીય આત્માના જ્ઞાનગુણને રોકે આંખે પાટા જેવું. દર્શનાવરણીય | ઈદ્રિયો દ્વારા થતા આત્માના | રાજાનો દ્વારપાલ રોકે
દર્શનગુણ અને જાગૃતિને રોકે ૩. | મોહનીય કર્મ | આત્માના શ્રદ્ધા અને વીતરાગ મદિરાપાનથી થતી ભાવને રોકે.
બેભાનતા જેવું. ૪. | અંતરાય કર્મ આત્માની અનંત શક્તિને રોકે. રાજાનો ભંડારી છતી
વસ્તુ આપે નહિ. ૫. | વેદનીય કર્મ | આત્માના અશરીરી
મધથી ખરડાયેલી અવ્યાબાધ, ગુણને રોકે.
છરીથી મધ ખાવા જેવું શાતા-અશાતા જેવું
રૂપ. ૬. નામ કર્મ | અરૂપી ગુણને રોકે. ચિતારો જેવું ચિત્ર
દોરે તેવું. ગોત્ર કર્મ | આત્માના અગુરુ લઘુ ગુણને કુંભાર ઘડા બનાવે રોકે.
તેનો સદુપયોગ કે
દુરુપયોગ થાય તેવું. ૮. | આયુષ્ય કર્મ | આત્માના અમરત્વને રોકે. જેલની સજા જેવું. પ્રથમના ચાર કર્મો, ઘાતી છે તે આત્માના ગુણનો ઘાત કરનારા છે. બીજા ચાર કર્મો અઘાતી છે, તે શુભાશુભ ફળને આપનારા છે.
2000
000000000000000000000000000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org