SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માના આઠ અક્ષયગુણોને રોકનારા આઠ પ્રકારના કર્મો છે. કર્મનું નામ પ્રકાર યાગુણને રોકે ૧ જ્ઞાનાવરણીય| ૫ |આત્માના જ્ઞાન ગુણને રોકે. ૨. દર્શનાવરણીય| ૯ | આત્માના દર્શનગુણને રોકે. ૩ વેદનીય ૪ મોહનીય ૫ આયુષ્ય U નામ |૭ ગોત્ર ૮ અંતરાય ર Jain Education International આત્માના અવ્યાબાધ સુખને રોકે. ૨૮ સમ્યગ્દર્શન અને ચારિત્ર ગુણને રોકે. ૪ આત્માની અક્ષય સ્થિતિ રોકે. ૧૦૩ આત્માના આત્માના | અગુરુલઘુ ગુણને રોકે. ૫ આત્માના દૃષ્ટાંત આંખ હોવા છતાં આંખે પાટો બાંધીને અંધની જેમ વર્તે, તેમ આત્મજ્ઞાનસ્વરૂપ છતાં જીવ અજ્ઞાનપણે વર્તે. આત્મા અશરીરી છે છતાં દેહધારણ કરી અરૂપી ગુણને અરૂપી ગુણને રોકે તે ચિતારો સારા નરસા ચિત્ર દોરે તેવા દૃષ્ટાંતથી સમજવું. રોકે. અનંત વીર્યને રોકે. રાજાના દર્શને જતાં કોઈને દ્વારપાલ રોકે તેમ આત્માનો દર્શનગુણ સામાન્ય ઉપયોગ હોવા છતાં પદાર્થને જાણવામાં આવરણ આવે. આત્મા અશરીરી છતાં કર્મ સંયોગે શાતા અશાતાને શરીરાદિ દ્વારા ભોગવે. મધથી ખરડાયેલી છરીને ચાટતા સુખ દુઃખનો અનુભવ થાય તેવું. આત્માનો સ્વભાવ શુદ્ધદર્શન ચારિત્રમય છતાં મોહવશ મિથ્યાદર્શન અને મિથ્યા ચારિત્રમાં વર્તે. જેમ મદિરા પીધેલા માનવને હિતાહિતનું ભાન ન રહે તેમ. અજ્ઞાનવશ કર્મોના સંયોગે જન્મ ધારણ કરી શુભાશુભ આયુષ્ય ભોગવે તે જેલના બંધન જેવું છે. જેટલી મુદત હોય તે પૂરું કરવું પડે. આત્માને જન્મમરણ નથી. છતાં આ કર્મનું ફળ ભોગવવું પડે છે. કુંભાર ઘડા ઘડે તેનો ઉપયોગ શુભાશુભ થાય તે પ્રમાણે. જીવ ભારે હલકો નથી છતાં કૂળથી ત્યારે હલકો મનાય. યાચકને રાજાએ ચીઠ્ઠી આપી હોય પણ ભંડારી તેને ઇચ્છિત વસ્તુ આપે નહિ. તેમ શક્તિ છતાં પુરુષાર્થ ન થાય. આ આઠે કર્મના સર્વથા ક્ષયથી આત્માના આઠ અક્ષય ગુણો પ્રગટ થવાથી આત્મા સિદ્ધદશાને પામે છે. ૮૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy