SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ : :: :::: : : 9 9 %D9% રાગ e0%ae%e0%aa %b0 0 ૯ લોભ તૃષ્ણા, અસંતોષ, લાલચ અને લોભ દોષોનો-પાપનો બાપ મનાય છે. મોહ, મમતા, આસક્તિ, અને ગારવ મુખ્ય બંધનનું કારણ છે. ૧૧ . ઇર્ષા, અસૂયા, અદેખાઈ મુખ્ય બંધનનું કારણ છે. ૧૨ કલહ ઝઘડા, કજીયા, કંકાસ કરવા. ૧૩ અભ્યાખ્યાનઃ કોઈને ખોટા આળ ચઢાવવા, આરોપ મૂકવો. ૧૪ પૈશુન્ય ચાડી ચુગલી કરવી. ૧૫ રતિ-અરતિ હર્ષ-શોગ, ખુશી-ઉદ્વેગ. ૧૬ પરપરિવાદ : પારકી નિંદા - કુથલી કરવી. ૧૦ માયા મૃષાવાદ માયાપૂર્વક અસત્ય વચન બોલવા, અન્યને છેતરવાની બુદ્ધિવાળા વચન બોલવા. (વાદ-બોલવું.) | ૧૮ મિથ્યાત્વશલ્ય નિદાન. પરપદાર્થના સુખની અભિલાષાથી પુણ્યના બદલાની વાસના, વિપરીત બુદ્ધિ તે શલ્ય મનાય છે. a99999999%aa%80% 20%2268%20%20%68%9986896990090909099668000000000000000000000000000000000000000000000000 consewspeeswaxwwwwwwwwwwwwwwwwwwwwwweepee wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww wwwwwwwwwwwવારકા શલ્ય ત્રણ પ્રકારે છે. ૧. માયા શલ્ય : માયા રાખીને ધર્મ-કર્મની ક્રિયાઓ કરવી. ૨. મિથ્યાત્વ શલ્ય - પરમાં સુખ બુદ્ધિ સેવવી. ૩. નિદાનશલ્ય - પુણ્યના બદલામાં સંસાર સુખની ભાવના કરવી. આ ત્રણે નિદાનનું પરિણામ અધોગતિ છે, માટે સાધકે “નિશલ્યો વતી'ની ભાવના કરવી. કોઈપણ સંસારી જીવ બુદ્ધિવશ કે અબુદ્ધિવશ આ અઢાર પાપસ્થાનકોને અજ્ઞાનપણે સેવે છે તેમાંથી દુ:ખ ઉપજે છે તે વ્યાસી પ્રકારે જીવને ફળ આપે છે. અર્થાતુ જીવને આવરણ કરે છે કે દુઃખ આપે છે. ક્રિયા-કર્મ ઉપયોગે ધર્મ : રાજા : છે તો જ * પરિણામે બંધક 00000 રાજયossw0w Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy