________________
:
::
::::
:
:
9
9
%D9%
રાગ
e0%ae%e0%aa
%b0
0
૯ લોભ તૃષ્ણા, અસંતોષ, લાલચ અને લોભ દોષોનો-પાપનો બાપ
મનાય છે.
મોહ, મમતા, આસક્તિ, અને ગારવ મુખ્ય બંધનનું કારણ છે. ૧૧ . ઇર્ષા, અસૂયા, અદેખાઈ મુખ્ય બંધનનું કારણ છે. ૧૨ કલહ ઝઘડા, કજીયા, કંકાસ કરવા. ૧૩ અભ્યાખ્યાનઃ કોઈને ખોટા આળ ચઢાવવા, આરોપ મૂકવો. ૧૪ પૈશુન્ય ચાડી ચુગલી કરવી. ૧૫ રતિ-અરતિ હર્ષ-શોગ, ખુશી-ઉદ્વેગ. ૧૬ પરપરિવાદ : પારકી નિંદા - કુથલી કરવી. ૧૦ માયા મૃષાવાદ માયાપૂર્વક અસત્ય વચન બોલવા, અન્યને છેતરવાની
બુદ્ધિવાળા વચન બોલવા. (વાદ-બોલવું.) | ૧૮ મિથ્યાત્વશલ્ય નિદાન. પરપદાર્થના સુખની અભિલાષાથી પુણ્યના
બદલાની વાસના, વિપરીત બુદ્ધિ તે શલ્ય મનાય છે.
a99999999%aa%80%
20%2268%20%20%68%9986896990090909099668000000000000000000000000000000000000000000000000
consewspeeswaxwwwwwwwwwwwwwwwwwwwwwweepee wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww wwwwwwwwwwwવારકા
શલ્ય ત્રણ પ્રકારે છે. ૧. માયા શલ્ય : માયા રાખીને ધર્મ-કર્મની ક્રિયાઓ કરવી. ૨. મિથ્યાત્વ શલ્ય - પરમાં સુખ બુદ્ધિ સેવવી. ૩. નિદાનશલ્ય - પુણ્યના બદલામાં સંસાર સુખની ભાવના કરવી.
આ ત્રણે નિદાનનું પરિણામ અધોગતિ છે, માટે સાધકે “નિશલ્યો વતી'ની ભાવના કરવી.
કોઈપણ સંસારી જીવ બુદ્ધિવશ કે અબુદ્ધિવશ આ અઢાર પાપસ્થાનકોને અજ્ઞાનપણે સેવે છે તેમાંથી દુ:ખ ઉપજે છે તે વ્યાસી પ્રકારે જીવને ફળ આપે છે. અર્થાતુ જીવને આવરણ કરે છે કે દુઃખ આપે છે.
ક્રિયા-કર્મ
ઉપયોગે ધર્મ
:
રાજા :
છે તો
જ
* પરિણામે બંધક
00000
રાજયossw0w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org