________________
૫ પદ્મ લેશ્યા : પાંચમો બોલ્યો અરે આપણે તો જાંબુ ખાઈને સુધાતૃપ્તિ કરવી છે.
તો ઝાડ પર રહેલાં પાકાં ફળ જ તોડીને ખાઈલો. શુકલ લેગ્યાઃ છઠ્ઠો મિત્ર વધુ શાણો અને સમજદાર હતો. તે બોલ્યો તમે સૌ શા માટે આટલી બધી લપ કરો છો. આ જમીન પર સ્વયં પડેલાં પાકાં જાંબુ આપણે માટે પૂરતા છે. એનાથી આપણી સુધાતૃપ્તિ થશે.
કાર્ય તો એક જ હતું જાંબુ ખાવાનું, પણ આત્માની પ્રકૃતિ અને પરિણામ પ્રમાણે તેની બહાર વ્યક્તિ થાય છે. તેને લેશ્યા કહે છે. અંતરમાં જેવા ભાવ હોય તેવી મનોવૃત્તિ પ્રગટ થાય છે. આ દૃષ્ટાંત દ્વારા એ વિચારવું કે આપણી જરૂરિયાતો પૂરી કરવા આપણે કેવા પ્રકારની વૃત્તિઓ ધરાવીએ છીએ, તેમાં કંઈ વિચાર વિનિમય
ખરો કે મનસ્વીપણું હોય છે ? ગમે તેમ થાઓ મારી ઇચ્છાઓ પૂરી થાવ તે સર્વ | અશુભ લેગ્યા છે. કંઈ વિચાર વિનિમય છે ત્યાં શુભ લેગ્યા છે. આ વેશ્યા પ્રમાણે જીવના કર્મબંધનો આધાર છે.
*
*
000000
000000000000000000aaaaaaawaaneeeeeeeeeeeAAA%AA%95%E0%AA%A8%edeeeeeee2%80%90%80%D0%B29099402%20%ae%e0999999999999999560%AB%a6%e0%ી
*
WIT
ફy
'
909030000000000000000000000000000000
C
,
9
IF
ક
-
--*
9909989000000000000
ક
5
જાબ ૧લ
નયન શૌcી.
- ૧૦૭
૦૦૦૦૦
૦ ૦૦૦૦૦%હાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org