Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 122
________________ ચૌદ માર્ગણાદ્વારોથી મોક્ષની વિચારણા મોક્ષ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. જે સર્વ કર્મના નાશ થવાથી પ્રગટ થાય છે. કર્મ એ સંયોગ જનિત અવસ્થા છે. સત્પુરુષાર્થ અને શુદ્ધ જ્ઞાનના ઉપયોગ દ્વારા તે સંયોગથી ભિન્ન તેવી શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. આ અવસ્થાની પાત્રતા અહીં દર્શાવે છે. બાહ્ય નિમિત્તોની અપેક્ષાએ આ અવસ્થાઓ છે. માર્ગણા વસ્તુના સ્વરૂપની વિચારણાનો પ્રકાર. ભેદ કુલ માર્ગણા ક્રમ મૂળ માર્ગણા ૧ ૨ ૩ ܕ ܡ ૫ ૫ જી ८ ૯ ગતિ જાતિ કાય કુલ યોગ વેદ કષાય જ્ઞાન સંયમ ૧૩ | સંશી ૧૪ = દર્શન ૧૦ વેશ્યા ૬ ૧૧ | પાત્રતા ર ભવ્ય અભવ્ય ૧૨ સમ્યક્ત્વ ૬ | ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઉપશમ, મિશ્ર સાસ્વાદન, મિથ્યાત્વ સંન્ની - અસંશી આહાર ૪ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નકગતિ ૫ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય પૃથ્વી કાય, અપકાય, તેઉકાય. વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય ૩ | મનયોગ, વચનયોગ, કાયયોગ ૩ | પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ ૪ | ક્રોધ, માન, માયા, લોભ ૮ | મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગજ્ઞાન | કેવળજ્ઞાન ૭ | સામાયિક, છેદોપસ્થાપનીય,પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત ચારિત્ર, દેશવિરતિ, સર્વવિરતિ ૪ : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન ૨ ર કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુકલ Jain Education International - | આહારી - અણાયરી મોક્ષ માર્ગને યોગ્ય અવસ્થા ૧૧૧ મનુષ્ય પંચેન્દ્રિય For Private & Personal Use Only ત્રકાય યથાખ્યાત ચારિત્ર | કેવળદર્શન ૬૨ ૧૦ બાસઠ માર્ગણામાંથી દસ જ પ્રકાર મોક્ષમાર્ગને કારણભૂત છે. ભવ્ય ક્ષાયિક સમ્યક્ત્વ સંજ્ઞી અણાહારી www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138