Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
ચૌદ માર્ગણાદ્વારોથી મોક્ષની વિચારણા
મોક્ષ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. જે સર્વ કર્મના નાશ થવાથી પ્રગટ થાય છે. કર્મ એ સંયોગ જનિત અવસ્થા છે. સત્પુરુષાર્થ અને શુદ્ધ જ્ઞાનના ઉપયોગ દ્વારા તે સંયોગથી ભિન્ન તેવી શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. આ અવસ્થાની પાત્રતા અહીં દર્શાવે છે. બાહ્ય નિમિત્તોની અપેક્ષાએ આ અવસ્થાઓ છે.
માર્ગણા
વસ્તુના સ્વરૂપની વિચારણાનો પ્રકાર.
ભેદ કુલ માર્ગણા
ક્રમ મૂળ માર્ગણા
૧
૨
૩
ܕ ܡ
૫
૫ જી
८
૯
ગતિ
જાતિ
કાય
કુલ
યોગ
વેદ
કષાય
જ્ઞાન
સંયમ
૧૩ | સંશી
૧૪
=
દર્શન
૧૦ વેશ્યા ૬ ૧૧ | પાત્રતા ર ભવ્ય
અભવ્ય
૧૨ સમ્યક્ત્વ ૬ | ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઉપશમ, મિશ્ર
સાસ્વાદન, મિથ્યાત્વ
સંન્ની - અસંશી
આહાર
૪ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નકગતિ ૫ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય
પૃથ્વી કાય, અપકાય, તેઉકાય. વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય ૩ | મનયોગ, વચનયોગ, કાયયોગ ૩ | પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ ૪ | ક્રોધ, માન, માયા, લોભ ૮ | મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન,
મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગજ્ઞાન | કેવળજ્ઞાન ૭ | સામાયિક, છેદોપસ્થાપનીય,પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત ચારિત્ર, દેશવિરતિ, સર્વવિરતિ ૪ : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન
૨
ર
કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુકલ
Jain Education International
-
| આહારી - અણાયરી
મોક્ષ માર્ગને યોગ્ય અવસ્થા
૧૧૧
મનુષ્ય પંચેન્દ્રિય
For Private & Personal Use Only
ત્રકાય
યથાખ્યાત ચારિત્ર
| કેવળદર્શન
૬૨
૧૦
બાસઠ માર્ગણામાંથી દસ જ પ્રકાર મોક્ષમાર્ગને કારણભૂત છે.
ભવ્ય
ક્ષાયિક સમ્યક્ત્વ
સંજ્ઞી અણાહારી
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/601278f0974cb0a88b8eb665b157a5180f6543a679033f219c0e2549c6eaef1c.jpg)
Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138