Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 136
________________ swe e ed betweeeeeeeeeeextees.txtype=300000000000000000666.be/pO3eeeeeeeeeeee ૯ નિર્જરા તત્ત્વ શું છે? તેની વિગત લખો. (પ્રકાર સહિત) ૧૦ મોક્ષ તત્ત્વની વ્યાખ્યા લખો. વિભાગ-૨ જીવતત્ત્વ તત્ત્વ કેટલા છે? તેની વ્યાખ્યા લખો. જીવના તત્ત્વો ક્યા છે અને શા માટે? શેયાદિનું સ્વરૂપ જણાવો. જીવનો ત્રણ, ચાર અને પાંચ પ્રકાર જણાવો. જીવના ભેદ કેટલા છે તેનો કોઠો લખો. પ્રાણ શું છે? અને કેટલા છે? પર્યાપ્તિ એટલે શું? અને કેટલી છે? તેઈન્દ્રિય, પંચેન્દ્રિય અસંજ્ઞી, પંચેન્દ્રિય સન્નીના ઈદ્રિય પ્રાણ અને પ્રકૃતિનો કોઠો બનાવીને લખો. 600ewsooooooo0%૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦dowseesewoooooo e ૦ ૦ S ૦ ૦ w a %99 ૦ SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS00 આજીવ તવ અજીવ તત્ત્વ કેટલા છે? તેના ભેદનો કોઠો લખો. અસ્તિકાય એટલે શું છે. તે કેટલા અને કયા છે? પાંચ અસ્તિકાયની વ્યાખ્યા લખો કાળ અસ્તિકાય કેમ નથી ? કાળચક્ર કોને કહેવાય? સ્કંધ, દેશ પ્રદેશ પરમાણુની વિગત લખો. શબ્દ, અંધકાર, છાયા આપની વિગત લખો વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો કોઠો બનાવો. (પ્રકાર સહિત) અપરિણામી, અમૂર્ત અપ્રદેશ અને અનેક તથા ક્ષેત્રી નિત્ય, કર્તા, પરસ્પર, અપ્રવેશી એટલે શું ? તેને છ દ્રવ્યોમાં ઘટાવો. કર્મનું સ્વરૂપ તથા આશ્રવાદિ તત્વો કર્મ એટલે શું? અને તેના મુખ્ય કેટલા પ્રકાર છે. કર્મબંધના હેતુઓ કેટલાં છે. તેની વ્યાખ્યા સહિત લખો. જ્ઞાનાવરણીય, મોહનીય અને આયુષ્ય અને અંતરાય કર્મ આત્માના કયા કયા ગુણને રોકે છે? કેવી રીતે ? (ઉપમા). મોહનીય કર્મના તથા વેદનીય કર્મના ભેદ કેટલા છે? પુણ્ય તથા પાપ તત્ત્વોનો બંધ કેવી રીતે થાય છે ! અને તેના પરિણામ વિષે લખો. %૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦% ૦ ૦ ૦૦ %e0%AAREESASSAGES 00૦૦૦૦૦૦૦૦૦૦ ૪૪ ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138