Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 111
________________ wwwwwww wwwwwxxx w ૭ સુસ્વર : જે કર્મના ઉદયથી બધાને ગમે તેવો મધુર સ્વર મળે. ૮ સુભગ : જે કર્મના ઉદયથી જીવ કોઈના પર ઉપકાર ન કરે તો પણ વહાલો લાગે. ( ૯ આદેય ઃ જે કર્મના ઉદયથી તેનું બોલેલું વચન સૌને પ્રિય લાગે. ૧૦ યશ : જે કર્મના ઉદયથી લોકોમાં માન કીર્તિ પ્રાપ્ત થાય. સ્થાવર દશક : સ્થાવર તથા અન્ય પ્રકૃતિ મળી કુલ ૧૦ સ્થાવર : જે કર્મના ઉદયથી સ્વયં હાલી ચાલી શકે નહિ તેવું શરીર પ્રાપ્ત થાય. સૂક્ષ્મઃ જે કર્મના ઉદયથી એક અથવા અનંત જીવો, ભેગા થાય તો પણ આંખથી જોઈ ન શકાય. અપર્યાપ્ત : જે કર્મના ઉદયથી જીવ પોતાને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી ન કરે. . છેસાધારણ : જે કર્મના ઉદયથી એક શરીરમાં અનંતજીવો (કંદમૂળ) હોય. હું અસ્થિર : જે કર્મના ઉદયથી જીવને અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય (પાંપણ, જીભ) છે અશુભ : જે કર્મના ઉદયથી નાભિ નીચેના અંગો અશુભ હોય. દુઃસ્વર : જે કર્મના ઉદયથી કર્કશ અવાજની પ્રાપ્તિ થાય (કાગડા, કૂતરા જેવો) દુર્ભગ : જે કર્મના ઉદયથી જીવ કોઈ પર ઉપકાર કરે તો પણ વહાલો ન લાગે. અનાદેય : બોલેલું વચન પ્રિય ન લાગે, કોઈ માન્ય ન કરે. અપયશ : લોકમાં સર્વ જગ્યાએ અપયશ મળે. બધા કર્મમાં નામકર્મની પ્રકૃતિનો વિસ્તાર વિશેષ છે. તે સવિશેષ દેહજન્ય છે. [ અને દેહ વડે કર્મોનો વિશેષપણે ભોગ વેદના હોય છે. કુલ ૧૦૩ Awwwwwwwwwww0wsssssswwwwwwwwwwww w Newsweeew ૧. જીવ ૨. અજીવ ૩. પુણ્ય. ૪. પાપ. ૫. આશ્રવ. ૬. સંવર. ૭. નિર્જરા. ૮. બંધ. ૯. મોક્ષ ૧૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138