________________
આશ્રવ જેના વડે કર્મોનો પ્રવાહ આવે,
આશ્રવના હેતુઓ મુખ્ય પાંચ છે તેના ભેદ ૪૨ છે.
પાંચ પ્રકાર
આશ્રવના ૪૨ ભેદ.
પાંચ ઇંદ્રિયોનો અસંયમ
ક્રોધ, માન, માયા, લોભ, કષાયનાભાવ પાંચ પ્રકારના (હિંસાદિ) અવ્રત
અવિરત :
કાય
યોગ
-
મન વચન કાયાના યોગની શુભાશુભ પ્રવૃત્તિ કાયિક વિવિધ ક્રિયાઓ - જે હિંસાદિ પ્રવૃત્તિઓ અઢાર પાપસ્થાનક અને આરંભ પરિગ્રહવાળી છે.
પ્રમાદ
પાઠ : ૧૦
૫ આશ્રવતત્ત્વ
20
:
:
મિથ્યાત્ત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદ.
નાવમાં છિદ્રો પડે ત્યારે તેમાં પાણીનો પ્રવાહ આવે અને નાવ સમુદ્રમાં ડૂબી જાય. તેમ આત્મા અજ્ઞાનવશ અસંયમ સેવે તો આશ્રવના છિદ્રો દ્વારા કર્મનો પ્રવાહ આવે અને જીવ ભવ સમુદ્રમાં ડૂબી જાય.
શુભકર્મ તે શુભાશ્રવ છે. અશુભકર્મ તે અશુભાશ્રવ છે. માટે બંને આશ્રવને જીવે રોકવા જરૂરી છે.
આશ્રવનાં મૂળ પાંચ પ્રકારને રોકવા કારણ કે તે કર્મબંધના કારણો છે.
મિથ્યાત્ત્વ :
સદેવ-ગુરુ-ધર્મમાં અશ્રદ્ધા. અસન્દેવ-કુગુરુ-અધર્મમાં શ્રદ્ધા. દેહાદિમાં સુખની માન્યતા. તત્ત્વની વિપરીત માન્યતા. તે સમક્તિના ગુણને આવરણ કરે છે.
r
વ્રત પચ્ચખ્ખાણ રહિત અસંયમ.
: ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાય.
મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ.
ધર્મમાં અનાદર, અરૂચિ, વિષય કષાયમાં રતિ, રાગકથા અને નિદ્રા.
Jain Education International
(વિશેષ વિસ્તાર વિભાગ ૨ માં છે.)
૧૭
ર = ભૃ
૪
૨૫
કુલ ૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org