Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 103
________________ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય પ્રત્યાખ્યાનિય સંજવલન અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય પ્રત્યાખ્યાનિય સંજવલન અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય પ્રત્યાખ્યાનિય સંજવલન અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનિય પ્રત્યાખ્યાનિય સંજવલન કષાયોની દૃષ્ટાંત દ્વારા સમજૂતી Jain Education International ક્રોધ પર્વતની તિરાડ સમાન ક્યારેય વિલય ન પામે. પૃથ્વીમાંની રેખા સમાન વરસાદથી મટે. રેતીમાં દોરેલી રેખા સમાન પવનથી દૂર થાય. જળમાં દોરેલી રેખા સમાન તરત જોડાઈ જાય. ક્રોધ ક્રોધ ક્રોધ માન માન પત્થરના સ્થંભ જેવો, કોઈ રીતે નમે નહિ. હાડકાના જેવો, મહાકરે નમે - વળે. કાષ્ટના જેવો, સામાન્ય ઉપાયે નમે - વળે. માન નેતરની સોટી જેવો., સરળતાથી વળે. માન માયા વાંસમૂળ જેવી મૂળ છેદાય નહિ, કુટિલતા ટળે નહિ. માયા ઘેટાના શિંગડા જેવી વક્રતા, અતિ કષ્ટ ટળે. માયા બળદના મૂત્રની ધાર જેવી, પવનાદિથી વક્રતા ટળે. માયા વાંસની છાલ જેવી જલદી દૂર થાય. લોભ કિરમજીના રંગ જેવો પાકો, કદાપિ મટે નહિ. લોભ ગાડાનાં પૈડાંની કીટ જેવો અતિ કષ્ટ ટળે લોભ વચ્ચે લાગેલા કાજળ જેવો, ઘણા દુ:ખે ટળે લોભ હળદરના રંગ જેવો, સૂર્યના તાપથી દૂર થાય. કષાય એટલે જીવના પરિણામની ચીકાશ, મલિનતા. જેમ તેલ મર્દનવાળો પુરુષ જમીન પર વ્યાયામ કરે ત્યારે ચીકાશને કારણે ધૂળ ચોંટી જાય, જેમ જીવના કષાયમય ઉપયોગને કારણે જીવના પ્રદેશોને કર્મરજ ચોંટે છે. તે ઉપરના દૃષ્ટાંત પ્રમાણે તીવ્રતા અને મંદતા સમજવી. મિથ્યામતિ જીવને અનંતાનુબંધી કષાય મુખ્યત્વે હોય છે. विध ૯૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138