________________
કર્મબંધનું સ્વરૂપ
મન વચન કાયાની શુભાશુભ પ્રવૃત્તિ અને જીવના વિભાવ જનિત પરિણામનું નિમિત્ત પામીને કાર્યણવર્ગણા જીવના પ્રદેશો પ્રત્યે આકર્ષાઈને દૂધ પાણીની જેમ ભળી જાય છે. તેને કર્મબંધ કરે છે. અનંત પ્રકારના કર્મોના ઘાતી અને અઘાતીના ભેદથી આઠ પ્રકાર છે.
તે કર્મ બંધના મુખ્યત્વે ચાર પ્રકાર છે.
૧. પ્રકૃતિબંધ
૨.
૩.
૪.
સ્થિતિબંધ
રસબંધ
પ્રદેશબંધ
૧.
૨.
૩.
૪.
કર્મનો પરિચય
: કર્મનો સ્વભાવ, કર્મ કેવું ફળ આપશે, અર્થાત્ જ્ઞાનાવરણ ઇત્યાદિ પ્રકાર.
: તે કર્મ આત્મા સાથે કેટલો સમય રહેશે.
: કર્મના શુભાશુભ રસનું તીવ્ર કે મંદપણું. : કર્મપુદ્ગલોનો જથ્થો.
જ્ઞાના વરણીય
Jain Education International
દર્શનાવરણીય
મોહનીય કર્મ
અંતરાય કર્મ
ઘાતી કર્મ
૪૪
ઘાતી કર્મ
EIT
== ૪
ಸಕನನ
કર્મ ક્ષયનો ઉપાય
૧.
૨.
૩.
૪.
અઘાતી કર્મ
વેદનીય કર્મ
નામકર્મ
ગોત્ર કર્મ
આયુષ્ય કર્મ
કર્મનો પરિચય – અઘાતી કર્મ કર્મ ક્ષથની પ્રવૃત્તિ
n
૧
For Private & Personal Use Only
* Ed
ૐ g
ના
મ
Ex
(દૃષ્ટાંત સહિત વધુ વિસ્તાર વિભાગ -૨ માં જુઓ)
૨૩
www.jainelibrary.org