Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
:
::
::::
:
:
9
9
%D9%
રાગ
e0%ae%e0%aa
%b0
0
૯ લોભ તૃષ્ણા, અસંતોષ, લાલચ અને લોભ દોષોનો-પાપનો બાપ
મનાય છે.
મોહ, મમતા, આસક્તિ, અને ગારવ મુખ્ય બંધનનું કારણ છે. ૧૧ . ઇર્ષા, અસૂયા, અદેખાઈ મુખ્ય બંધનનું કારણ છે. ૧૨ કલહ ઝઘડા, કજીયા, કંકાસ કરવા. ૧૩ અભ્યાખ્યાનઃ કોઈને ખોટા આળ ચઢાવવા, આરોપ મૂકવો. ૧૪ પૈશુન્ય ચાડી ચુગલી કરવી. ૧૫ રતિ-અરતિ હર્ષ-શોગ, ખુશી-ઉદ્વેગ. ૧૬ પરપરિવાદ : પારકી નિંદા - કુથલી કરવી. ૧૦ માયા મૃષાવાદ માયાપૂર્વક અસત્ય વચન બોલવા, અન્યને છેતરવાની
બુદ્ધિવાળા વચન બોલવા. (વાદ-બોલવું.) | ૧૮ મિથ્યાત્વશલ્ય નિદાન. પરપદાર્થના સુખની અભિલાષાથી પુણ્યના
બદલાની વાસના, વિપરીત બુદ્ધિ તે શલ્ય મનાય છે.
a99999999%aa%80%
20%2268%20%20%68%9986896990090909099668000000000000000000000000000000000000000000000000
consewspeeswaxwwwwwwwwwwwwwwwwwwwwwweepee wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww wwwwwwwwwwwવારકા
શલ્ય ત્રણ પ્રકારે છે. ૧. માયા શલ્ય : માયા રાખીને ધર્મ-કર્મની ક્રિયાઓ કરવી. ૨. મિથ્યાત્વ શલ્ય - પરમાં સુખ બુદ્ધિ સેવવી. ૩. નિદાનશલ્ય - પુણ્યના બદલામાં સંસાર સુખની ભાવના કરવી.
આ ત્રણે નિદાનનું પરિણામ અધોગતિ છે, માટે સાધકે “નિશલ્યો વતી'ની ભાવના કરવી.
કોઈપણ સંસારી જીવ બુદ્ધિવશ કે અબુદ્ધિવશ આ અઢાર પાપસ્થાનકોને અજ્ઞાનપણે સેવે છે તેમાંથી દુ:ખ ઉપજે છે તે વ્યાસી પ્રકારે જીવને ફળ આપે છે. અર્થાતુ જીવને આવરણ કરે છે કે દુઃખ આપે છે.
ક્રિયા-કર્મ
ઉપયોગે ધર્મ
:
રાજા :
છે તો
જ
* પરિણામે બંધક
00000
રાજયossw0w
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138