________________
નવતવ જીવાજીવા પુર્ણ પાવાસવ સંવરો ય નિરણા,
બધો મકો ય તહા નવતરા હૃતિ નાયબ્રા. અર્થ - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ અને નવ તત્ત્વો જાણવા યોગ્ય છે.
wwwwwwwwwwwwwx૦૦૦૦
તવનાં
વ્યાખ્યા
8980
ગામ
-
જીવ.
9 99999999999999999980
www૭૦૦%96%ews
જે
% e
છે
www
w
000 BSNESSESSMENTSINESSSSSSSSSSSSSSSSSSS
ચૈિતન્ય સહિત છે. જીવે છે. પ્રાણોને ધારણ કરે છે. જ્ઞાન
દર્શન ઉપયોગ સહિત છે. માનવ, દેવ, પશુ પક્ષી વગેરે. અજીવ ચેતના રહિત છે. પ્રાણ કે ઉપયોગ લક્ષણ રહિત છે. વસ્ત્ર,
પાત્ર, ખાટલા, પાટલા વાહન વિગેરે. પુણ્ય શુભકર્મ તે પુણ્ય, જેના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય. પાપ અશુભકર્મ તે પાપ છે, જેના ઉદયથી જીવને દુઃખનો અનુભવ
થાય. આશ્રવ કર્મને આવવાના દ્વાર – મિથ્યાત્વાદિ હતુ. જેના દ્વારા કર્મો
આવે છે. સંવર આવતાં કર્મોનું સંયમાદિ દ્વારા અટકવું. ૭. | નિર્જરા કર્મનો અંશે અંશે તપાદિ દ્વારા ક્ષય થવો. બંધ આત્માના પ્રદેશો અને કર્મરજોનું દૂધપાણીની જેમ એકમેક
થઈ જવાનો સ્વભાવ.
કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો, આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું આ નવતત્વો એ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ છે. વિશ્વની રચના સ્વયં સંચાલિત છે. આ નવ તત્ત્વ જીવ અને અજીવ તત્ત્વને સમજવા માટે છે. જો નવ તત્ત્વોને યથાર્થપણે સમજાય તો જીવ ઘણા સંતાપ અને દુઃખથી મુક્ત થઈ શકે. જ્યાં સુધી જીવ શુભાશુભ કર્મ સાથે જોડાયેલા છે, ત્યાં સુધી સંસાર છે. શુભાશુભ કર્મોનો છેદ થતાં જીવ પોતાના સહજ સ્વાભાવિક એવા મોક્ષને પામે છે.
$ $ $
મોક્ષ કરો,
$
wwwwwwwww sex00000000000 w
: 00
05
90990989999999999
મૂળ લક્ષ્મીનું મૂળ, સર્વ સુખોનું મૂળ, ધર્મનું મૂળ, કલ્યાણ-મંગળનું મૂળ
વિનય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org