Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
000
પ્રાથમિક વિભાગ
પાઠ - ૧
હું કોણ છું? હું જીવ છું, આત્મા છું.
કેવો છું ? સત્ - ચિત્ - આનંદ – સ્વરૂપ છું. કર્મના સંયોગે શરીરધારી છું. સ્વભાવે દેહાદિથી ભિન્ન છું.
જીવનું લક્ષણ શું છે? જીવ, ચેતના લક્ષણવાળો-ઉપયોગ સહિત છે.
જીવ શું છે? જીવ એક પદાર્થ - તત્ત્વ છે.
- તત્ત્વ શું છે ? તત્ત્વ એટલે વસ્તુનું સ્વરૂપ છે.
તત્ત્વ કેટલાં છે ? મૂળભૂત તત્ત્વ બે છે : ૧. જીવ, ૨. અજીવ. જીવ-અજીવને સમજવા તેનો વિસ્તાર કરતાં સર્વજ્ઞ પરમાત્માએ નવ તત્ત્વનું નિરૂપણ કર્યું છે.
આ તત્ત્વને જાણીને શું કરશો ! જિનવર પ્રણીત આ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ જાણી તેની યથાર્થ શ્રદ્ધા કરી, સમ્યગુદર્શન પ્રાપ્ત કરી, જન્મમરણાદિથી મુક્ત થઈશું. તત્વાર્થ શ્રદ્ધાને સમ્યગદર્શનમ્
શ્રી ઉમાસ્વાતિ આચાર્ય તત્ત્વાર્થ સૂત્ર.
0 000000000000
નવતત્વ
9*| Bરુ
(
/
%
I nin
જીવ મોક્ષ સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/504fa5ddd20ae0343cee9a656f4ca639778830904643d22a68eae8d195861381.jpg)
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 138