Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 25
________________ #sooooooooooooooooooooooooooooooooooooooooooo000 ૯૦%e0%e0%e0%e0%999999999999999999998 પાઠ : ૮ ૩ પુણ્યતત્ત્વ પુણ્ય - શુભકર્મ - શુભભાવથી થતો શુભબંધ તથા ઉદય, જેના ઉદય વડે સંસારમાં સુખના સાધન - સંયોગની પ્રાપ્તિ થાય. ઉત્તમ પુણ્યના ઉદય વડે ધર્મની પ્રાપ્તિ થાય. તમે કેવું સુખ ઇચ્છો છો ? સંસારનું ક્ષણિક સુખ ? કે મોક્ષનું શાશ્વત સુખ? પુણ્ય સંસારના સુખનું સાધન છે. જ્ઞાન મોક્ષના સુખનું સાધન છે. ઉત્તમ પુણ્ય મોક્ષ માર્ગમાં ભોમિયાનું કામ કરે છે. એવા ઉત્તમ પુણ્ય માટે સતદેવ, સતગુરુ, સતુધર્મનું આરાધન પરમાર્થના લક્ષે કરવું. પુણ્ય બંધના હેતુઓ 9000 0000000000000000000000000000000000000000000000 ૦૦૦૦૦૦૦૦ %%w૭૦૦ - વધતી 000696969696969696969 -જution 000 સાતત્ર a૦૩૦૭ન્ડ યા સ્પાનદાન " " હરદન : “જલH " "શયન દન ” 800000000000000000000000000003eeeee0%99%69840%a4%a પુણ્ય બંધના હેતુઓ : સુપાત્રે દાન, જિનભક્તિ, ગુરુજનોની સેવા, મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ, અનુકંપાદાનમાં દુઃખી દરિદ્રજીવોની આવશ્યકતા જાણી સહાય કરવી. દયારૂપ ધર્મનું પાલન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138