________________
કે એકાંત પિતાના જ સુખની શાથી ખાને સોક હતી પણ તે સોકો સાથે પોતાની સગી બહેને જે વરતાવ રાખતી ને તેમને દુખ થાય એવું એક પણ કાર્ય પતિ કસ્તી નહિ તે પોતાના દ્વારા અગર બીજને તેવું કાર્ય કરવા કહેતી, નહિ અરે કરવા હીજ નહિ.
હાલના જમાનામાં આ ગુણની ઘેણું ખામી જોવામાં આવે છે, તેનું કાણું કાળને પ્રભાવ કહો કે કેળવણીની ખામી જે કહે તે અલશે. અહીં આ કેળવણીનો અર્થ લખતાં વાંચતા શીખવું એ કસ્થાને નથી પણ પોતાના સ્વામી સાથે સાસુ સસરા સાથે, તેમજ દેરાણી જેઠાણી, નણંદ, અને અન્ય કુટુંબીજનો અને પાડોશીઓ સાથે હળીમળીને રહેવું જોઈએ અને કેઈને લગારિદુઃખ થતું પિતાના અર્થને ભેગ આપતાં શીખવું જોઈએ, તેથા પોતાના સ્વામીની પેઢા પ્રમાણે કરકસરથી વાર ચલાવતાં આવડવું જોઈએ આવી કેળવણીની જરૂર છે.
આ ધારણું સીને મેઘકુમાર નામને સુમાર હતિ તેનું અસ્ત્રિ લખવાનું છે અને તેનો આરંભ આ પ્રમાણે થાય છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com