________________
જાતિસ્મરણમાં દાવાનળ દીય અને મેશ્કલના ક્ષેત્રમાં પ્રત્યક્ષ દાવાનળ દીઠા તેથી બચવાના ઉપાય શેાધના લાગ્યે, ૠતે વિચાર કરતાં તારા મનમાં ( એપ્રભના મનમાં ) આવ્યું, કે ગં મહાનદીની દક્ષિણ બાજુએ વિધ્યાચળ પર્વતની તળેટી પાસે પેાતાના યુથના રક્ષણુ માટે બ્રાસ વિનાનું એક મોટું મંડળમેદાન બનાવવું સારૂં છે. એવા વિચાર કરી વર્ષાઋતુ આવી ત્યારે, ઘણા વરસાદ વરસતા હતા તે વખતે ગંગા નદી પાસે ધણા હાથી અને હાચણીમા (૭૦૦) ના પરીવારે વિચરતાં, એક ચેાજા પ્રમાણવાળુ મા મડળ તે બનાવ્યું, તે મંડળમાં જે થઇ તયુ, પાંદડાં, વૃક્ષ, કાષ્ટ, ક્રાંસ, લતા, વેલા, ઠુઠાં, હતાં તે સર્વને વાર ચારવાર હલાવી હલાવીને પણ અને મૂઢ વડે ઉખાડીને દૂર ફેંકી દીધાં. આવી રીતે સા મેદાન બનાવી તું તારા કાળ સુખે નિર્ગમન કરવા લાગ્યા. ખીજા ચામાસામાં પણ ફરીથી જે કાંઈ ઉગવા પામ્યું. તેને પણ તેજ રીતે કાઢી નાખ્યું. તેવીજ રીતે ત્રીન ચામાસામાં પણ ઉગેલું કાઢી નાખ્યું. એમ કરવાથી તે મેદાન બીલકુલ ધાસ, તૃણ, પાંદડાં ાતે વૃક્ષ વગરનું થઇ ગયું. અને ત્યાં તું સુખે સુખે પેાતાના દિવસે ગાળવા લાગ્યા.
હે મેધ ! મેરૂપ્રભ હાથીના ભવમાં વિચરતાં ણા કાળ પડ્યા. ત્યારપછી કાઇ એક વર્ષીમાં કમલિનીના વનના નાશ કરનાર અને કુશ્રુષ્પ તેમજ ખીલેલા લામ્રવૃક્ષથી સમૃદ્ધિવાળી અને અત્યંત હિમની હેમંત ઋતુ વ્યતીત થઇ–પુરી થઈ. પછી ગ્રીષ્મ ઋતુ બેઠી. તે અળમાં વનમાં ક્રીડા કરતાં હાથણીયા તારા ઉપર જાતનતનાં કમળ અને ફૂલાનેાવાદ વરસાવતી. તેજ ઋતુમાં ઉત્પન્ન થન્મેલાં ફૂલાથી નશે ગ્રામર ન વીતા મનહર દેખાવા લાગ્યા. અદના વથી
*.
હોય તેવા કાનથી તું ખીલેલા ગાળને ભીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com