Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah

View full book text
Previous | Next

Page 99
________________ " ઐષમુનીનું શરીર આવા પ્રધાન, વિપુલ, સંશ્રીક, પ્રદરહિત, બહુ માનથી ગ્રહણ કરેલા આરભેલાકલ્યાણકારક, મેક્ષમ આપનાર, ધનને આપનાર, પાપને નાશ કરનાર, તીવ્ર, ઉદાર, અજ્ઞાન રહીત અને એટા પ્રભાવવાળા તય વડે સુકાઈ ગુયું નીરસ થયું, એટલે હી સુકાઈ ગયુંભૂખના લીધે દુર્બળ થયું, રૂક્ષચીકાશ સહીત જૂનું થયું, માંસ રહીત થયું. એસતાં ઉઠતાં, ગાડાસાંના કોયલા ખખડે તેમ હાડકાં કડકડ શબ્દ કરવા લાગ્યાં. તેનાં હાડકાં માત્ર ચામડીથી મઢેલાં રહ્યાં. તેનું શરીર કૃશ થયું. નસે બધી દેખાવા લાગી. શરીર આવું થવાથી જીવના બળ વડેજ ઉભા રહેતા, બેસતા, ઉઠતા, ચાલતા. ભાષા પણ બોલ્યા પહેલાં, એલતાં અને બોલ્યા પછી ગ્લાની પામતા. અરે ભાષા બોલવાનો વિચાર કરતાં ગ્લાની પામતા. , . કેલિસાનાં ગાતું, તન્નસરાનાં ગાડાં, એરંડાના લાકડાનાં ગાડાં વાકે ઉભા રાખ્યા પછી ચાલતાં જેમ કડકડ શબ્દ થાય છે, તેમ એવમુનીના ચાલવાથી તેમનાં હાડકાં પ્રાણ ફડકડ થતાં હતાં તે ની પિાના તપના બળી જાડેજ વૃદ્ધિ પામતા હતા. પણ માંસ અને ફીલ્માં ક્ષીણ થતા હતા. રાખમાં છુપાએલો અગ્નિ જેમ બહારથી નિસ્તેજ દેખાય, પણ અંદર ઝગઝગાટ વાળા હોય છે, તેમ મેધમુની તમ વડે. બહારથી શુ દેખાતા, પણ અંદરથી છૂષ ધ્યાન રૂમ તપના તેને લીધે દીખતા હતા. તમ તેજસ્વી લક્ષ્મી વડે, શોભા હતા, આમ ઘણું વ વીતી ગયા શ્રી ચતુર્વિધ સંધની ના ધર્મી આદિને કરનાર, તને કરનાર એની અખણ ભગવાનજી ભાણીવ એક ગામથી બીજે ગામ ચાલતા એ વિહાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108