Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah
Catalog link: https://jainqq.org/explore/034556/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુને સાક્ષી :વાઈ શીણના મર્ષેિ શ્રી મેઘકુમાર ચરિત્ર લેખક અને પ્રકાશક નગીનદાસ હઠીસ શાહ પિન્સનરે મહેતાજી અ દર્દ પ્રમાીિ વિર સંવત કે કવિ સંવત ૨ ” પ્રત ૧૦૦૦ ઈ. સ. ૧૯૩૩ نتنقننت શ્રી વીરશાસન પ્રીન્ટીંગ પ્રેસમાં શા, રતિલાલ કેશવલાલે નાકયુરોળ-કાળા, - કીંમત પાંચ આના પોષ્ટજ જુદુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ચાપડી રખડતી મુકી જ્ઞાનની અશાતના કરવી નહિ, પ્રકરણ ૧ લું રાજગહી નગરીનું વર્ણન. પ્રકરણ બીજું કેણીક રાજાના વખતનું વર્ણન. પ્રકરણ ત્રીજુ આર્ય સુધમાં સ્વામી જંબુ અનગાર પાસે મેઘકુમારનું ચરિત્ર શરૂ કરે છે. • પ્રકરણ ચેણું પારણને ગર્ભ રહ્યા પછીથી તે પ્રસવ થતા સુધીની સ્થિતિ. ૨૧ પ્રકરણ પાંચમું મેઘકુમારને જન્મ અને ગૃહવાસ. ૩૯ પ્રકરણ છઠું ભગવાન શ્રી મહાવીર દેવનું રાજગૃહીમાં પધારવું અને મેઘકુમારનું બુઝવું ૪૯ પ્રકરણ સાતમું મેઘકુમારનું ચારિત્ર ગ્રહણ કરવું અને - પહેલી રાત્રિમાં પડેલો પરિચહ ૯૯ પ્રકરણ આઠમું સેવકુમારના પૂર્વના બે ભવ. ૭૨ પ્રકરણ નવમું ફરીથી દીક્ષા, તપ, અનસન અને માળખમ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः આપણુ પત્રિકા ભુતકાળમાં જેઓ આ સ’સારસાગર તરી સિદ્ધ ગતિ પામ્યા છે એવા સિધ્દ ભગવતાને, વર્તમાન કાળમાં આ માક્ષગતી પામવાને પ્રયાસ કરી રહ્યા છે એવા અરિહંત પ્રભુ, આચાય પ્રભુ, ઉપાધ્યાયજી અને મુનીરાજને, તેમજ ભવિષ્ય કાળમાં જ સસાર સાગર તરવાને પ્રયાસ કરી તેમને, એવા ત્રણે કાળના પચ પરમેષ્ઠી દૈવાને આ મેઘકુમાર ચરિત્ર અર્પણ કરી કૃતાર્થ થા` છું. હું છું તે પચ પરમેષ્ઠી દેવાના ચણ રજ ઉપાસક નગીનદાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ nutan distin સ્મર્ણા જલ્દી. pa સદગત્ પુજ્ય માતુશ્રીની સેવામાં આપે નાનપણમાં લાલન પાલન કરવા સાથે, મેઢપણમાં સ ંસાર સુખથી ચલાવી શકાય તે હેતુથી વ્યવહારીક કેળવણી આપી, સારૂ. આ ભવન જીવવા સુધારવાના પ્રયાસ કરેલા. એટલુ જ નહિ પણ સાર પરભવમાં કલ્યાણ થાય તે સારૂ ધાર્મીક જ્ઞાન આપી દસ તરફ રૂચીવાળા કરવા પ્રયત્ન કરેલ તે પ્રતાપેજ આજે મારામાં જે શ્રી ભાવના રહેલી છે તે આપનાજ પ્રતાપ છે. સાવા આપના અને ઉપકારક પ્રેરાઇને, તેની યાદગીરીમાં ફૂલ નહિ તેા ફૂલની પાંખડી રૂપ આ મેઘકુમાર ચરિત્રમાં આપ માતુશ્રીને સ્મ જલી સમી કંઈક અંશે ઋણમાંથી મુક્ત થવાની ઈચ્છાવાળા હું છું આપને ચણ પુત્ર. નગીન mamuddi || emoldm: Bundes, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ આજેજ મગાવે તૈયાર છે. આ પુસ્તક જરૂર વાંચો, ધર્મ અને દેશને માટે શિરપર સંકટના પહાડ ઉઠાવી અમર નાચતા કી એલાની યશકથા શહિદોની સૃષ્ટિ લેખક–સસૅમસાદ મહેતા દળદાર લેઝ મગળે સચીત્ર પુંઠું મુલ્ય માત્ર રૂપ છે, લખે- સત્યેન્દ્ર મહેતા શાહપુર-અમદાવાદ, નામ નોંધાવો ક સદતમાં બહાર પડશે આજેજ લખે રાજપૂત પ્રતિજ્ઞા યાને વીરનાં વેર, લેખક-સત્યેન્દ્રપ્રસાદ મહેતા, પાને પાને સ્વદેશ સેવાના અમૂલા મઠ પડાવતી અને વીજ ન મા ર શત્રાણીઓનાં અજબ ગજબ પરાક્રમે સાથે ધર્મ નીતિ વિશે જાણવા માટે આ પુસ્તક તે જરૂર વાંચે. પૃષ ત્રણ ઉપરાંત બ્લેઝ ફાગણ સાથે પાક પુછે હળદાર પુસ્તકની કીંમત રૂપિઆ ત્રશુ. અગાઉથી હકલનારને ફકત રૂપિઆ છે, પિજ જ લખન્સત્યેન્દ્ર મહેતા : -અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું. ' તે કાળ તે સમયને વિષે એટલે શ્રેણુક રાજાને કાણીક નામે પુત્ર રાજ્યાધિકાર પર હતા. તે સમયે ચંપા નામની નગરી હતી. તે નગરી ગજગ્રહ નગરી પેઠે નગરના સર્વ લક્ષણએ કરી સંપુર્ણ ગુણ વાળી હતી, એટલે વાવ, કુવા, તળાવ, બાગ, બગીચા, વાડીઓ ઉદ્યાન, વન વગેરેએ ફરી સંપુર્ણ શોભનીક હતી. તેની આંતર વ્ય વસ્થા પણ રાજગ્રહની પેઠે સુશોભિત હતી, તે ચંપા. નગરીની બહાર ઉત્તર અને પૂર્વદિશાની વચ્ચે એટલે ઈશાનકાણમાં પૂર્ણભદ્ર નામનું ચિત્ય હતું, ને તેજ ચંપા નગરી કોણીક રાજાની રાજ્યધાની હતી. તેણે પિતાના પિતા પાસેથી બળાત્કારે રાજ્ય લેતાં લીધું તે ખરું પણ તેથી લેકેમાં બદબઈ થવાથી પોતે રાજગૃહ નગરને બદલે ચંપાપુરીને રાજધાની કરી ત્યાં રહેવા લાગ્યું. તે કાળે ચંપાનગરીના પૂર્ણભદ્ર નામે ઉદ્યાનમાં એકદા સમયે શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવના અંતેવાસી શિષ્ય પાંચમા ગણધર અને પ્રભુ મહાવીરના નિવણે પછી પાટે આવેલા આર્ય શ્રી સુધર્માસ્વામી પાંચસે સાધુના પરિવારે પધાર્યા તે સુધર્માસ્વામી કેવા હતા ? માતાપિતાના ઉત્તમ પક્ષવાળા, ઉત્તમ સંઘયણ હોવાથી ઘણા બળવાળા, અનુત્તર વિમાનવાસી દેવ કરતાં સુંદર રૂપવાળા, વિનયવાળા, ચાર શાને કરી સહીત, ક્ષાયક સમક્તિવાળા, ચારિત્રવાળા, દ્રવ્યથી અલ્પ ઉપાધીવાળા અને ભાવથી ઋદ્ધિ, રસ, અને માતા એ ત્રણના ગર્વ વિનાના, મનસંબંધી તેજવાળા એટલે મનના ચડતા પરિણામવાળા, શરીરની સુંદર કાંતીવાળા, પ્રભાવવાળા, યશસ્વી, ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેના જીતનારા, પાંચે ઈલિયોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ લાયબ્રેરીમાં છે, તેમાંથી દાતાનું પહેલું અધ્યયન (મેલકુમારનું) ફરીથી વાંચી લખવાનું શરૂ કરતાં જાણવામાં આવ્યું કે, ભાવનગરમાં માતા છપાયું છે. તે વાંચવાની જીજ્ઞાસા થતાં, છી પાપાળની જૈનશાળામાં તે પ્રત હતી, તે પ્રતની માગણી ભાઈ જીવનલાલ જે જૈનશાળાના શિક્ષક છે તેમની પાસે કરવાથી તેમણે ભાષી. તે વાંચી તે ઉપરથી આ ચરિત્ર લખવા પામ્યા છું. આ ચરિત્ર કેટલું ઉત્તમ છે તે કહેવા જતાં સાના ઉપર ઢાળ ચડાવવા જેવું છે. એ ત્રિ જેવી રીતે સુત્રમાં છે તેવીજ રીતે લખવામાં આવ્યું છે. રાજમ રાજગારમાં મારા તરફથી તેા કેટલીક જગાએ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જેવુ કે રાજા, પ્રજાના સંરક્ષણમાં અને પ્રજાના વેપાર કાળજી રાખે છે, શ્રેણીક રાજાને ઘણી રાણીઓ છે, છતાં તે સવ તરફ સરખા પ્રેમથી જુએ છે. રાણીઓ પણ સાકયા પ્રત્યે દ્વેષભાવ નહિ રાખતાં સ્નેહથી વર્તે છે. બ્રહ્મચર્યની રક્ષા માટે જુદા શયનમ્રહની અગર તો શય્યાની જરૂર અને તેની ઉત્તમતા, આવેલું. · સ્વપ્ન ક્રાને કહેવુ, ગભ વખતે થતી ઈચ્છાએ અને તેને નહિ કહેતાં જેનાથી પુરી થઈ શકે તેવા ડાઘા માણસને કહેવાની, અભયકુમારની પિતસેવા, ઓરમાન માતા ઉપર પણ પોતાની સગી મા જેટલા પ્રેમ, અને તેનું કાય કરવામાં કેટલે ઉમંગ ધરાવે છે, તેમજ પ્રથમની અને હાલની કેળવણી અને તે પણ સ્પષ્ટીકરણ આ ચસ્ત્રિના a અંગે કરવામાં આવ્યું છે, તે સુજ્ઞ વાંચો જોઈ શક્શે. આ ચરિત્રથી તેમજ તેમાં કરેલા સ્પષ્ટીકરણથી જો જનસમાજને લાભ થશે તે। .આ ચરિત્ર લખવામાં લીધેલા શ્રમ સમૅળ થયા માનીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ - નિરાક એમ ઉપરા છે શસાર કરતા જય ઋબનારને એજયાં ધર્મને જ વુિં પાણી છે. મ અને નફર એ લાભ આપનાર છે. " બાબા પાસ પહેલ પ્રયાસ છે તે આ પરિબળો પણ આથી જેડી સંબંધી અને એવી બીજી ત્રુટીઓ જાણુથ સુર ના વચનાર-દરાજ્ય કરો એવી શાશા છે. આ ચરિત્ર લખવા ઈચ્છનાં કર્ણભૂત વીજ રબાઈ અયો, તેમજ જ્ઞાતિ વાચવ આપનાર મુનીશ્રી હરજીવનજી મહારાજ સધી મુમતી અલખ હરિજનું લખેલું જ્ઞાતા વાંચથયા લાભ મળ્યો તેથી નગરમાં રાતા પ્રગટ કરનાર સભાને આ સ્થળ ઉપકાર માનેવાનું હુલાય એ નથી. હિઝબીલમાં પુસ્તકની કીમત પાળથી છ આલા રાખવા જાવ, જશુ માંક કારતુસર ઈશ્વત ઘટી પાંચ વાળા કરી છે. અનેક જેનશાળા ઉપયોગી અને તેથી જે કોઈ મશાળામાં દાખમ ધ ઈમારછમાં છિી 'પ્રત મને બૈર રૂપિયામાં પશું. અને વદી - ગુવા) નગીનદાસ સંધિ શાહ, વિરપુરવાળી) સહ વિ ટિમ શાહપુરા પારો લાલુદશી પાળ, ભાત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ મી વાયામ શ્રી મેઘકુમાર ચરિત્ર. પ્રકરણ ૧ લું. અગાઉના વખતમાં આ જંબુદ્વિપના દક્ષિણાર્ધ શત ક્ષેત્રમાં મગધ દેસમાં રાજમહી નામની નગરી હતી. તે નગરીના રસ્તા પહોળા હતા એક ચેઝ અને વિશાળ હતા. રસ્તાપરનો કચરો દુર કરવાની ગોઠવણ એવી સુંદર હતી કે તે રસ્તાઓ આરસ જેવા સુંદર દેખાતા હતા. પાણીનો છટકાવની પુરતી ગોઠવણ હતી, જેથી રાહદારીઓને ધૂળની આપદા વેઠવી પડતી નહિ. વળી સત્ર જનાર આવનાર શખએને અંધારાની હરકત ન પડે તે માટે દીવાબત્તીની સરસ ગોઠવણ હતી. બિજા ધાણ અને સુંદર હતાં. તે દેશપરદેaના રેહવાર માલથી ભરચક ભરિલી હતી. છે કે પરદેશી માલ લે વેચતા ખરા પણ જે માલ દેશમાં બની શકે તેવું ન હોય તે જ માલ પરદેશથી માવતે. દેશમાં બનતે માલ મેટા જથામો પરદેશ . દેશાવથી આવતા માલમાં કાચા માલ ઘણી કીંમતને હલે ને કારીગરીવાળા બાલ મુજ હતો. કાચા માલની નીકાસ જુજ હતી પણ કારીગરીવાળા માલની નિકાસ વધારે થતી. રાજા તરફથી પણ કારીગરે ને ઉરોજન મળે તેવાં પગલાં લેવાતું. આથી કરી દેશાવરથી ઘસો ઘણે તણાઈ આવ. સજાને પણ વેપારને લીધે જાતની આવક પ્રક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ હોવાથી રૈયતપર કરને બે જુજ પડત. જકાત પણ દેશી માલના વેપારને નુકશાન થાય તેવી નહતી. આવી રીતે રાજા તરફથી તેમ લેક તરફથી દેશી માલને ઉત્તેજન મળતું હોવાથી કારીગરો ઘણું સુખી હતા તેમજ બીજી સર્વ કેમ પણ સુખી હતી. પૈસે ટકે રૈયત સુખી હેવાથી લે િતરફથી તેમ રાજ્ય તરફથી શહેરમાં અને શહેરની બહાર બાગબગીચા, વાડીઓ, કુવા, વા, તળા, પુષ્કળ અને સુંદર હતાં. શહેરમાં કસરત કરવાના અખાડાઓ પણ હતા જેથી લોક પિતાના શરીરની તંદુરસ્તી મેળવી અને સાચવી શક્તા. લેકે ઉધોગી હેવાથી કોઈપણ પ્રકારની મહેનત પડે તેવા કામથી કંટાળતા નહિ. શહેરમાં ધર્મશાળાઓ પણ ઘણું હતી. જેમાં દેશવરથી આવનાર અજાણ્યા લેને ઉતરવાની સગવડ સારી હતી. શહેરનાં બીજાં મકાનો પણ ઉંચાં, લાંબાં પહેળાં, ભવ્ય દેખાવવાળાં, અંદર અને બહારની સુંદર કારીગરીવાળાં હોઈ જેનારને ઘણો આનંદ પમાડતાં હતાં. તેની કારીગરીની દેશાવરમાં તારીફ થતી એટલું જ નહિ પણ તેની નકલે થતી. તે શહેરમાં આજથી પચીસસો વરસ ઉપર પ્રજાપાલક શ્રેણિક નામને રાજા રાજ્ય કરતું હતું. તે રાજા પ્રજાપ્રિય હતું એટલે પિતાની પ્રજા કઈ રીતે સુખી થાય તેની અહરનિશ કાળજી રાખતે. પોતે ઘણી વખત ગુપ્ત રીતે નગરચર્ચા જવા નીકળો અને પિતાના નેકર વર્ગ તરફથી રૈયતને કંઈપણ કનડગત છે કે નહિ તેની ખાત્રી કરતો. તેના તાબામાં જે નાના મોટા રાજાઓ અને તાલુકદારે હતા તે સર્વ પ્રતિ તે બંધુભાવ રાખતે, તેની સાથે તેઓ પિતાની મહેરબાનીને ગેરઉપયોગ કરી ફયતને રંજાડવાનું સાહસ કરી શક્તા નહિ. તેનો પ્રભાવ એટલે બધે હતું કે બહારના રાજા શ્રેણિક સાથે દુશ્મનાવટ કરતી મૈત્રીભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ રાખવા વધારે ઈચ્છતા. શ્રેણુિંક પણ તેમની સાથે બધુભાવ રાખી મિત્રતા સાચવતે. તે રાજાના તાબામાં અંગદેશ અને મગધ દેશ એવા બે દેશો હતા શ્રેણિક રાજા પ્રથમ બૌદ્ધ ધર્મ પાળતો હતો પણ પાછળથી મહામુની અનાથી નામના નિગ્રંથને અચાનક મેળાપ થવાથી શ્રેણિકે મુનીને પૂછ્યું કે આપ કોણ છો ? ઉત્તર મળ્યો કે હું અનાથી બની છું. શ્રેણિક પોતે વિદ્વાન હતું જેથી અનાથ શબ્દનો વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરી મુનીની મજાક કરી કહ્યું કે તમારે કોઈ નાથ ન હોય તે હું તમારો નાથ થાઉં. આ વચન સાંભળી અનાથી મહા નિગ્રંથ નિર્ભયતાથી કહ્યું, કે “તું તારે પોતાને નાથ નથી તે મારા નાથ શીરીતે થઈ શકીશ?” આવા નિર્ભય ઉત્તરથી શ્રેણિક રાજા પોતે સ્તબ્ધ થયો અને પોતે જાણ્યું કે આ મને ઓળખતે નથી તેથી આમ કહે છે, એમ વિચારી પિતે ફરીથી કહ્યું કે તમે મને ઓળખતા હે તેમ લાગતું નથી. હું અંગદેશ અને મગધદેશનો ધણી શ્રેણિક રાજા છું. એટલે એ બંને દેશને હું ધણી-નાથ છું. અને રાજગૃહનગર મારું રાજ્યધાનીનું શહેર છે. અનાથી મુનીએ કહ્યું કે, હે રાજન ! એ વાત મારા જાણવા બહાર નથી. તમે વિધાન છતાં નાથ અને અનાથ શબ્દને સ્પષ્ટ અર્થ સમજી શકયા નથી એમ કહી તેમણે પિતાનું અનાથપણું કહી બિતાવ્યું અંગે દેશ હાલ બંગાળા કહેવાય છે અને મગધ હાલ બિહારના નામથી પ્રસિદ્ધ છે. * ૧ અનાથી મુનીએ પિતાનું અનાથપણું કહી બતાવ્યું તે બધું અહી લખી શકાય નહિ. જીજ્ઞાસુએ ઉત્તરાધ્યયનનું ૨૦ મું અધ્યયન જોઈ લેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ આ વાર્તાલાપનું ફળ એ આવ્યું કે શ્રેણિક વન બૌદ્ધ ધર્મ લજી જૈન ધર્મની આસ્થાવાન્સમિતી થયે અને ભગવાન મહાર. કેવને પરમભક્ત થઈ રહ્યો. છે. એ શ્રેણિક સળ પ્રમમ માર પાવસ્થામાં લઈ ચાસર - તાના બાપને દેશ હજી પૂરવા જતા જ હતા. અને અન્ય વાદ નગરમાં એક એટીની દીકરી નંદા સાથે પરણ્યા હતા ને તે નથી ચાર બુદ્ધિને નિધાન અક્ષયકુમાર નામને કુલર અવતર્યો હતો. તે અભયકુમાર ભટ્ટર ળાને જાણ હતો. ઉમર લાયક થતાં શાળાએ તેને રાજના કામમાં અધિકારી ઠરાવ્યો અને પાંચસો પ્રધાન -ઉપરીની મુખ્ય મંત્રીની જગ્યા આપી , શ્રેણીક રાજને કાળી દીક દશ અને નંદાદિક તેર તેમજ એલણા પ્રમુખ ઘણું રાણીઓ હતી. તેમાં ચેલણ રાણીને પટરાણી કરીને સ્થાપી હતી. ચેલણ એ ચેટક-ચેડા સજાની પુત્રી હોઈ મહા સમ્યફવંત અને ધમીષ્ટ હતાં. તેના પેટે કેણુક અને વહેલકુમાર એવા બે દીકરા અવતર્યા હતા. ઉપર પ્રમુખ શબ્દથી જણાવેલી સણુઓમાં ધારણ નામની રાણી હતી. આ પ્રાણી પણ સને અત્યંત પ્રિય હતી કારણકે તેનામાં રૂ૫ લાવણ્ય સંપૂર્ણ હતાં એટલું જ નહિ પણ સ્ત્રીઓની ૬૪ કળાની જાણ હતી તેની સાથે વિનય ગુણવાળી અને પિતાના સ્વામીને કેમ રાજી રાખવા તેની જાણવાળી હતી અને સ્વામીના સુખે સુખી અને દુઃખે દુઃખી એમ માનવાવાળી હતી. નહિ, - - * ગર્ભ વખતે નંદા રાણુને દેહદ ઉત્પન્ન થયે હસે કે હું આખા ગામને અભયદાન દઉં. આવા ઉત્તમ દેહદથી રાજાએ તેનું અજમકમાર નામ આપ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ કે એકાંત પિતાના જ સુખની શાથી ખાને સોક હતી પણ તે સોકો સાથે પોતાની સગી બહેને જે વરતાવ રાખતી ને તેમને દુખ થાય એવું એક પણ કાર્ય પતિ કસ્તી નહિ તે પોતાના દ્વારા અગર બીજને તેવું કાર્ય કરવા કહેતી, નહિ અરે કરવા હીજ નહિ. હાલના જમાનામાં આ ગુણની ઘેણું ખામી જોવામાં આવે છે, તેનું કાણું કાળને પ્રભાવ કહો કે કેળવણીની ખામી જે કહે તે અલશે. અહીં આ કેળવણીનો અર્થ લખતાં વાંચતા શીખવું એ કસ્થાને નથી પણ પોતાના સ્વામી સાથે સાસુ સસરા સાથે, તેમજ દેરાણી જેઠાણી, નણંદ, અને અન્ય કુટુંબીજનો અને પાડોશીઓ સાથે હળીમળીને રહેવું જોઈએ અને કેઈને લગારિદુઃખ થતું પિતાના અર્થને ભેગ આપતાં શીખવું જોઈએ, તેથા પોતાના સ્વામીની પેઢા પ્રમાણે કરકસરથી વાર ચલાવતાં આવડવું જોઈએ આવી કેળવણીની જરૂર છે. આ ધારણું સીને મેઘકુમાર નામને સુમાર હતિ તેનું અસ્ત્રિ લખવાનું છે અને તેનો આરંભ આ પ્રમાણે થાય છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું. - તે કાળ તે સમયને વિષે એટલે શ્રેણુંરાજાને કેક નામે પુત્ર રાજ્યાધિકાર પર હતાતે સમયે ચંપા નામની નગરી હતી. તે નગરી રાજગ્રહ નગરી પેઠે નગરના સર્વે લક્ષણોએ કરી સંપુર્ણ ગુણું વાળી હતી, એટલે વાવ, કુવા, તળાવ, બાગ, બગીચા, વાડીઓ ઉદ્યાન, વન વગેરેએ કરી સંપુર્ણ શેભનીક હતી. તેની આંતર વ્ય વસ્થા પણ રાજગ્રહની પેઠે સુશોભિત હતી, તે ચંપા નગરીની બહાર ઉત્તર અને પૂર્વદિશાની વચ્ચે એટલે ઇશાનકાણમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. ને તેજ ચંપા નગરી કોણક રાજાની રાિધાની હતી. તેણે પિતાના પિતા પાસેથી બળાત્કારે રાજ્ય લેતાં લીધું તે ખરું પણ તેથી કેમાં બદબઈ થવાથી પિતે રાજગ્રહ નગરને બદલે ચંપાપુરીને રાજ્યધાની કરી ત્યાં રહેવા લાગ્યું. તે કાળે ચંપાનગરીના પૂર્ણભદ્ર નામે ઉદ્યાનમાં એકદા સમયે શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવને અંતેવાસી શિષ્ય પાંચમા ગણધર અને પ્રભુ મહાવીરના નિવણ પછી પાટે આવેલા આર્ય શ્રી સુધમોસ્વામી પાંચ સાધુના પરિવારે પધાર્યા તે સુધર્માસ્વામી કેવા હતા ? માતાપિતાના ઉત્તમ પક્ષવાળા, ઉત્તમ સંઘયણ હોવાથી ઘણા બળવાળા, અનુત્તર વિમાનવાસી દેવ કરતાં સુંદર રૂપવાળા, વિનયવાળા, ચાર જ્ઞાને કરી સહીત, ક્ષાયક સમક્તિવાળા, ચારિત્રવાળા, દ્રવ્યથી અલ્પ ઉપાધીવાળા અને ભાવથી ઋદ્ધિ, રસ, અને માતા એ ત્રણના ગર્વ વિનાના, મનસંબંધી તેજવાળા એટલે મનના ચડતા પરિણામવાળા, શરીરની સુંદર કાંતીવાળા, પ્રભાવવાળા, યશસ્વી, ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેના જીતનારા, પાંચે ઇન્દ્રિયોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ જીતનારા, નિદ્રાને જીતનારા, બાવીસ પરિસહને જીતનારા,જીવવાની આશા રહિત, તેમજ મરણના ભય રહિત, ઉત્કૃષ્ટ તપના કરણહાર, ઉત્કૃષ્ટ સૈંયમ ગુણવાળા કરણે સીત્તરી વડે પ્રધાન, પ્લુસીત્તરી વડે પ્રધાન, અનાચારમાં નહિ પ્રવત નારા, તત્વા નિશ્ચય કરવામાં પ્રધાન, માયાને નિગ્રહ કરવાવાળા, ક્રોધનેા નિગ્રહ કરવાવાળા, ક્રિયા કરવાની ચતુરાઇ વર્ડ પ્રધાન, મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી પાળવા વડે પ્રધાન, નિલેૉંભી પણા વડે પ્રધાન, દેવતા અધિષ્ઠિત પ્રશ્નપ્તીદિ વિદ્યાએ વડે પ્રધાન, બ્રહ્મચ વડે અથવા સકુશળ અનુષ્ઠાન વડે પ્રધાન, લૌકીક લાાત્તર અને કુપ્રવચનની કુશળતા વડે પ્રધાન, એવા અનેક ગુણાવર્તે પ્રધાન, કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાન સહીત, પાંચસેા સાધુએના પરિવાર સહિત એક ગામથી ખીજા ગામ વિહાર કરતા સુખે સુખે વિહાર કરતા શ્રી સુધર્માસ્વામી ચંપાપુરીના પૂર્ણભદ્ર નામના ચૈત્ય વિષે પધાર્યાં અને વનપાલકની–ઉદ્યાનના રખવાળની રજા મેળવી ત્યાં ઉતર્યાં અને સંયમ તથા તપવડે આત્માને ભાવતા ત્યાં રહ્યા. ભગવાન સુધર્માં સ્વામી પધાર્યા છે, એવી વનપાલકે કાણીક રાજાને વધામણી આપી. વધામણી સાંભળી કાણીક રાજાએ વનપાલકને ઘણું દ્રવ્ય શિરપાવમાં આપ્યું, અને નગરમાં ઢંઢેશ પીટાવી ખબર આપી કે આ સુધર્મો સ્વામી પૂ`ભદ્ર ચૈત્યમાં પધાર્યો છે, તે વંશ નની ચ્છિાવાળા અને ધર્મના એધ સાંભળવાની ઈચ્છિાવાળાઆ તેના લાલ લે. આવા ઢઢેરા પીટાવી પોતે નાહી ધોઇ રાજાને અગ્ય પોશાક પહેરી સુધર્માં સ્વામીને વંદન કરવા તથા ધર્મોપદેશ સાંભળવા ચાલ્યે ધર્મોપદેશ તથા દર્શનની ઈચ્છાવાળા પ્રજાજના પણ તૈયાર થઈ સજાની પાછળ પાછળ ગયા. આથી રાજા વિશેષ શાલવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ધર્માસ્નારીએ સંસાર અસારપણું બન્યવી ધર્મને ઉપવિક માટે તે સાંભળી ચતુર્વિધ સંઘ હસતા પામ્યો અને સબતમાં પ્રજાજને પિતાને સ્થળે પાછા ગયા. આય સુધમાં સ્વામી અનગાર પાસે તેમના વડા શિય આર્યન જંબુસ્વામી નામના અનગામ કે જેઓ કાશ્યપ ગોત્રી અને સાત હાથ ઉંચા શરીરવાળા હતા, તે આર્ય સુધર્માસ્વામીથી બહુ દુર કે બહુ ટુકડા નહિ એવા નજીકના ચેપગ્ય સ્થાને ઉંચા ઢીંચણ અને નીચું સુખ રાખી ધ્યાનરૂપી કારમાં રહ્યા હતા અને સંયમ અને તપ વડે પતાના આત્માને ભાવતા રહેલા હતા. તે આ જંબુ અનગાર કેવા છે? તે જાતશ્રધ એટલે આગળ કહેવાશે તેવા પદાર્થોનું તત્વ જાણવાની ઈચ્છાવાળા, તથા ભગવાન મહાવીરે પાંચમા અંગને સમગ્ર ભાવાર્થ કહ્યો છે તે છઠ્ઠા અંગને સમગ્ર ભાવાર્થ કહ્યો છે કે નહિ એવા સંશયવાળા અને પાંચમા અંગમાં સમગ્ર વિશ્વના પશ્ચર્થોનું સ્વરૂપ કહ્યું છે, તો હવે છઠ્ઠા અંગમાં ક્યા બાકી રહેલા પદાર્થનું સ્વરૂપ કહ્યું હશે એવા કૌતુવાળા જંબુ સ્વામી પિતાના સ્થાને ઉતા થયા અને આર્ય સુધમારી આવ્યા, આવીને સુધાર્માસ્વામીને ત્રણવાર જમણી બાજુથી આરંભાને પ્રદક્ષિણા કરીને વંકણા નમસ્કાર કરે અને ત્યાર પછી આય ઇનામસ્વામીથી અતી દુર નહિ તેમ અતી ઢંકડા ની એવી રીતે ઉભા રહીને પૂછવા લાગ્યા. . હે ભગવત ! શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવ કે જે શબ્દ વડે મૃતધર્મની દિનાકરણહાર, તીર્થના કણહાર, પતાની મેળે સમ્યક પ્રકારે બેધ પામેલા સર્વ પુરૂષામાં ઉત્તમ સર્વ પુષમાં સિંહ સમાન એમ અનંતા ગુણે કરી સહીત વિચરતા હતા અને તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ હાલમાં મેક્ષમાં બિરાજે છે તેમણે પાંચમા અંગમાં જે જે ભાવાપપેલા તેતા આપશ્રીની પાસેથી સાંભળ્યેા. તે હવે તે પ્રભુશ્રીએ છઠ્ઠા અંગમાં ભાવાય પરૂપેલા છે તે કૃપા કરી જણાવશે. ત્યારપછી શ્રી સુધર્માસ્વામીએ પોતે જ મુઅનગાને ભગવાન મહાવીર દેવે રૂપેલા છઠ્ઠા અંગ શ્રી જ્ઞાતાધમ યાંગ સુત્રા ભાવાર્થ આગળ જણાવ્યા પ્રમાણે ફ્લો. પ્રકરણ ત્રીજું, આર્ય સુધર્માંસ્વામી કહે છે કે હું જ છુ ! ભગવાન મહાવીરદેવે છઠ્ઠા જ્ઞાતા ધર્મ કથાના છે શ્રુત રકમ કથા છે. (૧) જ્ઞાતા, (૨) ધમ કથા. જ અવામી પૂછે છે હે ભગવન્! પતા એંટલે ઉદાહરણ અને ધર્મકથા એટલે ધમ પ્રધાન કથાઓ તે પહેલા જીત રકધ જ્ઞાતાનાં મેટલાં અયન કહ્યાં છે ? ભગવ'ત સુધર્માં સ્વામીએ ઉત્તર આપ્યા કે પહેલા શ્રુત સ્કંધ માતાનાં ૧૯ અધ્યયન કહેલાં છે. જ ભુસ્વામી કરી પૂછે કે હું ભગવાન ! એ એગડ્ડીસ માયતામાં પહેલા અધ્યયનમાં શે! અધિકાર પુરૂપેલા છે. ભગવત સુધર્માંસ્વામી કહે છે કે પહેલું અધ્યયન ઉક્ષિપ્ત જ્ઞાત કહેવાય છે. એ અધ્યયનમાં પૂર્વના હાથીના ભવમાં વતાં મેષકુમાના જીતે પેાતાના પગ ઉંચા કર્યાં હતા તે વૃતાંત સહિત મેશ્વકુમા નું ચરિત્ર ઉક્ષિસ કહેવાય છે. તે ઉતિરૂપી જ્ઞાત ઉદાહરણુ. એ વરણમાં શા પ્રમાણે ભાવના સમાએલી છે. જેનામાં દદિક ગુણા રહેલા હાય તેઓ મેધકુમારની પૂર્વભૂતીની પેય પગ ઊંચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રાખીને શરીરના કષ્ટને સહન કરે છે. એટલે શરીરનું કષ્ટ સંહન કરવા ઉપર મેષકુમારના પૂર્વના હસ્તીના ભવનું દૃષ્ટાંત સમજવું. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે તે ચિત્ત રાખીને શ્રવણ કરે. હું જમ્મુ! તે કાળે તે સમયે આજ જંબુદ્િપના ભરત નામના ક્ષેત્રને વિષે દક્ષિણાધ ભરત ક્ષેત્રમાં રાજગ્રહ નામનું નગર હતું. તેનું સ્વાભાવિક વર્ણન શી આતમાં કહેલું છે. ત્યાં એક ગુણશૈલ નામનું ચૈત્ય હતું. તે રાજગૃહ નગરને વિષે શ્રેણીક નામે રાજા હતા તે મેટા હિમવંત પર્યંત જેવા બળવાન હતા વિગેરે વાત શરૂઆતમાં જણાવેલી છે. તે શ્રેણિક રાજાને નંદા રાણીથી અભય નામના કુંવર થયા હતા. તેના શરીરની પાંચે ઇંદ્રિયા લક્ષણ અને સ્વરૂપથી પરીપૂર્ણ હતી. એટલે સંપૂર્ણ રીતે રૂપવાન હતા. તેની સાથે તેનામાં સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન એ ચારે ગુણા હતા, તથા નૈગમાદિકનયના પ્રકારાને જાણનારા હતા. તથા હા, અપેાહ, માણુ અને ગવેષણ વડે અર્થશાસ્ત્રમાં કહેલી બુદ્ધિએ કરીને ચતુર હતા તથા ઉત્પાતિયા, વિનયા, કર્માંના અને પારિ ણાત્રિકો એ ચાર પ્રકારની બુદ્ધિએ તેનામાં વાસ કરેલા હતા. શ્રેણિક રાજા પોતાનાં ખાનગી તેમજ જાહેર કામે આ અલયકુમારને પૂછ્યા વિના ભાગ્યેજ કરતા. તેની સલાહ લેવાથી રાજા થઈ શકે તેવાં અને ન થઈ શકે તેવાં કઠણુ સર્વાં કામેામાં પાર પામી શકતા. તે રાજાને પોતાનાં ચક્ષુ જેવા, જમણી બાહ્ય જેવા, હૈયાના હાર જેવાને માથાના મુગટ જેવા વહાલા હતા. તેના મંત્રીપથી રાજા દેશમાં, લક્ષ્મીમાં; વૈભવમાં વગેરેમાં સારા વધારા કરી શક્યા હતા. તેમજ પ્રજાજાને ષણ સુખ આપી તેમની પ્રીતિ સંપાદન કરી હતી. રાજ્ય અધિકાર પર રહી પ્રજાની તેમજ રાજાની એક સરુખી પ્રતિ સંપાદન કરવી તે કંઈ જેવી તેવી વાત નથી. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ તે શ્રેણિક રાજાને આગળ જણાવેલી રાણીઓમાં ધારણ નામની એક રાણી હતી, તે ધારણ શણ રાજાને નંદા અને ચેલણ જેટલીજ પ્રિય હતી. તે ધારણું રાણુ રાજા સાથે આલેકનાં સર્વ પ્રકારનાં ભોગવી શકાય તેટલાં શારીરિક અને માનસીક સુખ ભોગવવામાં તલ્લીન થઈ પોતાને સંસાર સુખે સુખે ગુજારી રહી હતી.. ધારણદેવી એકદા પ્રસ્તાવ શયન ખંડમાં સુતેલી છે તે શયન ખંડ કેવો છે? ઘરની બહારના ભાગમાં છકાષ્ટનું આલંદક નામનું દ્વાર હતું. તથા સુંદર, કમળ અને વિશિષ્ટ સંસ્થાન–આકારવાળા થાંભલા તેને હતા. તથા ઉચે ઉભી રહેલી શ્રેષ્ઠ પુતળીઓ ચીતરેલી હતી તેમજ ઉજવલ ચંદ્રકાંતાદિક મણિઓ, સુવર્ણ અને કર્કીતનાદિક રત્ન જડેલાં શિખરે તે સયનગૃહને હતાં, તેમજ તેમાં પારેવાને બેસવાનાં સ્થાન કરેલાં હતાં, તથા જાળી, માળી, પગથી તથા બારણાની પાસે મુકેલા ટોડલા તથા ઘરના બીજા ભાગે; અગાશી એ સર્વે ઘરના ભાગોની રચના ઘણી સુંદર હતી. તેને અંદરથી તેમજ બહારથી સુંદર રંગે કરેલા હતા. અંદર સુંદર ચિત્રો ચીતરેલાં હતાં. જેનું તળીઉ વિવિધ પ્રકારનાં મણિ અને રત્નથી. બાંધેલું છે. તેમાં વિવિધ ચિત્રોથી ચીતરેલી સીલીંગ જડેલી છે. જેના દ્વાર પ્રદેશમાં માંગલીક શ્રેષ્ઠ સુવર્ણના કળશ ચંદનાદિકવડે પૂજેલા અને મુખ ઉપર સરસ પવડે આાદિત કરીને ગોઠવેલા છે. પ્રતર નામના સુવર્ણના અલંકારનાં તેમજ મોતીની માળાઓવાળા તેરણો બાંધેલાં છે. સુગંધી અને ધમળ પુષ્પવડે શયા પાથરેલી છે. શયનખંડમાં કપુર, લવિંગ, મલયાચળ પર્વતનું. ચંદન, કાળાગુરૂ, ઉત્તમ કંક, તુરષ્ક એ સર્વ પ્રકારને ધૂપ ઉખવાથી અંદર મહેક મહેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ કર થઈ રહ્યું છે. મણિના કિરણો અંસા ભાગ પુષ્કળ પ્રકાશિત થઈ રહ્યો છે કે જાણે દિવસો બર્ષે એ વાત હોય નહિ? મતલબ કે દેવતા શિઝાનથી પણ શોભામાં ચડીયાતું શયનગ્રહ છે. તેમાં જે શા પાથરેલી છે તેમાં શરીર પ્રમાણે ઓશીકું સહેલું છે. ઓશીકાં બંને બાજુ માથે અને પગે મુકેલાં છેતેથી બંને બાજુ ઉંચી હેઈ જવામાં નમેલી ને ગંગા નદીના કાંઠાની રેતી જેવી સુંવાળી છે. સાફ ઘોએલું રેશમી અને દુકુલ રૂના કે અસીના સ્ત્રને ઓછાડ અથરેલ છે. સામાન્ય ઓછાડ, મલક, ઊનામા ઓછા, શાલ્મવિગેરે વિવિધ જાતના ઓછાડા પાથરેલા છે. તેમજ શયન સિવાયના વખતે તેના પર ધૂળ કે રજ ન ખરે તે માટે તેના ઉપર રાષ્ટ્રની રચના કરવામાં આવી છે. તે શાને ફરતી મચ્છરદાની બધી છે. તે શય્યા આજિનક, ૩, બુર, માખણું અને આકડાના રૂ જેવી સુંવાળી છે. એવી શયામાં સુતાં થકાં પૂર્વ શાત્રી અને પાછલી રાત્રીના મધ્ય ભાગમાં કંઈક જાગતાં અને કંઈક ઊંઘતાં વારંવાર અલ્પ નિદાને લેતાં એક મોટો સાત હાથના પ્રમાણવાળે અથવા કુંભ સ્થળ વગેરે સાત ઠેકાણે કો, રૂપાના પર્વત છે, શાંત અને સુંદર કારવાળા, કીલે કરતો અને આળસથી બગાસુ ખાતે એ હાથી આકાશ તળથી ઉતરી મુખમાં પ્રવેશ કરી જોઈને જાગી ગઈ. ' - ત્યારપછી તે અણીદેવી નવા શિવરૂપવાળા, ઉદાર પ્રધાને લ્યાણુકારક આયવા નીસગકારક, ઉપદ્રવન ના કાર, ધનની પ્રામો કાર, પાપનો નાશ કરના હેવાથી મબલક અને સુરક્ષિત મહા સ્વપ્નને જોઈને જાગીને હધિત થઈ નિર્માણ પામી. સવિ પામી. ચિત્તામાં આનંદ પામીમનમાં. પ્રીતિ પામી. હર્વને લીધે હૃદય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ વિતરણ પામ્યું. મેધની ધારાધી ભજાએલા બ શના પુત્ર પછે તેના રેસાવ વિકસિત થયા. એવા આનદમાં તે વખતે વિચાર કાજ ભગી, અને પિલ્મની શયામાં એડી ચઈ ભયાથી નીચે ઉતારી વહુ ઉતાવળી નહિ એવી શરીરની ચપળતારહિત, સ્કૂલનાહિત, વિલબાહિત, અવિચ્છિન અને સજહંસન જેવી મનહર ગતિથી જ્યાં પિતાના સ્વામી શ્રેણિક સપનું શયનગ્રહ છે તે તરફ ચાલી ને રાજાને વહાલી, ઈડેલી, પ્રીતિ કરનારી, મનહર મેષ્ટ ઉચ્ચારવાળી, સમૃદ્ધિ કરનારી એવી ઉત્તમ વણુએ કરી મધુર સ્વરથી જગાડવા લાગી. શ્રેણિક રાજાએ ઉંધમાંથી જાગીને બાદેવીને મણિ, રત્ન અને સુવર્ણથી રચેલા ભદ્રાસન પર બેસવાની રજા આપી. • ધારણીદેવી ભદ્રાસન પર બેઠા પછી રસ્તામાં ચાલવાના શ્રમથી શાંત થઈ. ને પિતાને રાજામાં વિશ્વાસ હોવાથી પિત્તાના બે હાથ જે મસ્તકને અડાડી શ્રેણિક રાજાને કહેવા લાગી છે સ્વામિના હું મારી શયામાં સુખરૂપ સુતી હતી તેવામાં અધે રાત્રીના સમયે મેં ઉત્તમ એવપ્ન જોયું. (એમ કહીને તે જેવું સ્વપ્ન જોયું હતું તે પૈધાંસ્થિત કહી બતાવ્યું. તો હે સ્વામિનëદાર એવા સ્વપ્નનું મને શું ફળ પ્રાપ્ત થશે ? શ્રેણિકે સજા પિતે ધાર્મણિદેવીના મુખથી સંવન યથાસ્થિત સાંભળીને હદયમાં અવધારીને પોતે જેમ મેઘની વૃષ્ટિથી કદંબવૃક્ષનાં મૂલ પ્રફુલ થાય તેમ હર્ષ સંતુષ્ટ પામ્યા. એટલે તેના સાડાત્રણ કરોડ રામય ઉલ્લાસ પામ્યા. અને શ્રેણિક રાજ પોતાની બુદ્ધિવ સ્વપ્નના સત્ય અર્થને વિચારવા લાગ્યા. અને પોતાની ઉત્પાતિક, વિનયા, કામીયા વગેરે બુદ્ધિથી સ્વપ્નના ફળને નિશ્ચય કર્યો, અને ધારણદેવીને પ્રિય, આલ્હાદક અને મૃદુ વાણીથી કહેવા લામા. “હે દેવાનુપ્રિયે! તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪ ઉદાર પ્રધાન સ્વપ્ન જોયું છે. તમે લ્યાણકારક અથવા નિરાગકારક સ્વપ્ન જોયું છે. તમે ઉપદ્રવના નાશ કરનાર વગેરે આગળ જણાવેલાં વિશેષણે સહિત સ્વપ્ન જોયું છે. આ સ્વપ્નથી તમને પુત્ર લાભ, ધનલાભ, રાજ્યના લાભ-રાજ્યમાં વધારા, ભેગ અને સુખને લાભ થશે. આ પ્રમાણે નિશ્ચે હું પ્રિયે તમે બરાબર નવ માસ અને સાડા સાત રાત્રિ પૂર્ણ થએ અમારા કુળના ધ્વજ સમાન, કુળ દીપક સમાન, કુળમાં પર્યંત સમાન, કાઈથી પરાભવ ન પામે એવા કુળના અલંકાર સમાન, તિલક સમાન, કુળની કીતિ કરનાર-વધારનાર, કુળને પાળનાર, આનંદ પમાડનાર, યશ વધારનાર, કુળના આધારરૂપ, કુળને વૃક્ષસમાન આશ્રય આપનાર તથા અતિ કામળ હાથપગવાળા પુત્રને પ્રસવશેા. "" વળી તે પુત્ર બાલ્યાવસ્થાને મુકી કળાદિકના વિજ્ઞાનમાં પ્રવિણુ થઇ ચૈાવનવયને પામશે ત્યારે તે દાન દેવામાં અને આશ્રીત જાને પાળવામાં શૂર થશે, સંગ્રામમાં વીર-બહાદુર થશે. ભૂમિમંડળનું આક્રમણ કરવાથી પરાક્રમવાળા થશે. સૈન્ય અને ગવાદિક વાહનમાં વિસ્તારવાળા થશે. આ રીતે તે રાજ્યના પતિ સ્વતંત્ર રાજા થશે. હે દેવી ! તમે ઉદાર, આરાગ્યવધક, તુષ્ટીકારક, દી` આયુષ્યકારક અને *લ્યાણકારક સ્વપ્ન જોયું છે.” એ પ્રમાણે રાજા વારવાર તેની પ્રસંશા કરવા લાગ્યા. ત્યારપછી તે ધારણીદેવી પેાતાના સ્વામીના મુખથી આવાં વચને સાંભળી ષિત થઈ, સંતાષ પામી, હ્રદયમાં આનંદ પામી, અંતે હાથનાં તળીઓ ભેગાં કરી-હાથ જોડી કહેવા લાગી. હે સ્વામીન ! આપ જે કહેા છે તે સત્યજ છે. તે વિતથ છે. તમારૂં વચન સંદેહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રહિત છે. હે સ્વામીન ! આપનું વચન મને ઈષ્ટ છે. તે હું અંગીકાર કરું છું તમે કહે છે તે અર્થ સત્ય છે. આ પ્રમાણે બોલી સ્વપ્નના અર્થને અંગિકાર કર્યો. અને શ્રેણિક રાજાની આજ્ઞા મળવાથી પોતે એઠાં હતાં તે ભદ્રાસન પરથી ઉઠીને જ્યાં પિતાને શયનખંડ છે ત્યાં આવ્યાં, અને પોતાની શય્યા પર બેસીને વિચારવા લાગ્યાં કે આ સ્વરૂપથી ઉત્તમ, ફળવડે પ્રધાન અને માંગલીક એવું સ્વપ્ન બીજાં અશુભ સ્વપ્ન વડે હણાઈ ન જાઓ. એમ વિચારી તે ધારણીદેવી દેવ અને ગુરૂજનના સંબંધવાળી ધાર્મિક કથાવડે શુભ સ્વપ્નનું રક્ષણ કરવા જાગતાં રહ્યાં. - અહીં આપણે વિચારવાનું છે કે બ્રહ્મચર્યની કેટલી ઉત્તમતા બતાવી છે. સંસારીક જીવો મૈથુનનું સેવન કરે છે પણ તેમાં કેટલી મર્યાદા તે કાળે રખાતી હતી. સ્ત્રી પુરૂષ એક હેલમાં સુઈ રહેતાં નહિ. કેટલાક એમ દલીલ કરશે કે રાજાઓને ઘણી રાણીઓ હોવાથી દરેક રાણીને જુદો ઓરડો આપેલ હોય અને રાજા પોતાના જુદા શયનગૃહમાં સુઈ રહે. એ વાત ઠીક છે. પણ રાજા વિના સામાન્ય ગૃહસ્થામાં પણ સ્ત્રી પુરૂષોને સુવાના જુદા ઓરડા હોવાના દાખલા શાસ્ત્રોમાં કહ્યા છે. કામદેવ આદિ શ્રાવકેના અધિકારમાં પણ તે વાત જણાવી છે. સાધારણ માણસો એવા હેલની જોગવાઈ કરી ન શકતા હોય તેમણે સ્ત્રી પુરૂષની એક પથારી તો ન જ રાખવી જોઈએ. • વળી પિતાને સ્પનું આવ્યા પછી ધારણીરાણી પિતાના સ્વામી પાસે ગયાં અને કેટલા વિનયથી સ્વપ્ન વૃતાંત કહ્યો. અને સ્વામીની રજા મળી ત્યારેજ બેઠાં અને સ્વપ્નની હકીકત કહી અને તેના ફળની હકીકત સાંભળી રજા મળ્યા પછી આસનેથી ૩ડીને પિતાના શયનગ્રહમાં ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ '' પિતાને સ્વભાવે તે સ્વમ જેવા તેવા માણસને કહેવાનું છે. વિચિાણ, ડાહ્યા અને અમીર માણસને કહેવું જોઈએ. . સારૂં સ્વમ આવ્યા પછી ગમે તેટલી રાત્રી હોય તે પણ જાગ રણ કરવું જોઈએ ને ધર્મધ્યાનમાં ચિત્ત પરોવવું જોઇએ કે જેથી ઉંધ આવી બીજાં ખરાબ સ્વમ આવી પ્રથમના સારા સ્વપ્રને બગાડે નહિ. શ્રેણિક રાજાએ પ્રાતઃકાળે ઉડીને કૌટુંબિક પુરૂષોને બોલાવીને આજ્ઞા કરી કે હે દેવાનું પ્રિય બહારની ઉપસ્થાનશાળા (સભા) આજે શીધ્રપણે-ઘણીજ ઉતાળથી હંમેશના કરતાં અત્યંત રમણિય, સુગંધિત જળને છંટકાવ કરીને, સઘળો કચરે દુર કરીને, છાણવડે લીપાવીને, પવિત્ર પંચવર્ણનાં ઘણી સુગંધીવાળાં ખુલે છુટાં છુટાં વેરીને, સુગંધીત ધુ વડે સુગંધવાળી કરે, અને તેમ કરીને મારી આજ્ઞા પાછી સે. શ્રેણિક રાજાની આવી આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરૂષોએ તે પ્રમાણે સર્વ કાર્ય કરી રાજાને ખબર આપી કે સ્વામીન ! આપની આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું છે. રાત્રી વિતીને પ્રભાત થશે, તે વખતે કમળો સૂર્યને દેખી વિકસીત થયાં. કાલીયાર મૃગનાં કોમળ નેત્ર નિદ્રા જવાથી વિકસ્વર થયાં. ત્યારપછી પ્રભાત વેતવર્ણવાળી થઈ. સતા અશોકની પ્રભા, કિંશુકનું ફૂલ, પોપટનું મુખ, ચણોઠીનો અર્ધ રીતે ભાગ, બપિરીક્ષાનું પુષ્પ, પારેવાના પગ અને આંખ, કાયલનાં નેત્ર, જસુહનાં (લ, જાજવલમાન અનિ, સુવર્ણ કલશ, હિંગળોનો સમુહ એ સર્વના રૂપથી જેની લમી અધિક ભાયમાન છે, એવો સૂર્ય થાય પા. દિવસ કરવા માટે સૂર્યનાં કિરણની પરંપરા નીચે ઉતારવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અંધકારના વિનાશ થવા લાગ્યા. બાળ આતપરૂપી કવર્ડ સ વલાક ન્યાસ થયેા હાય તેવા દેખાવ થયા. નેત્રના વિષયને પ્રચાર થવાથી સ્પષ્ટ રીતે વિકાસ પામતા લેાક દેખાવા લાગ્યા. સરાવરાદિકમાં રહેલાં કમળાને વિકસ્વર કરનાર, ઉદયની પછીની અવસ્થા પામેલા હજાર કિરણાવાળા અને દિવસને કરનારા સૂર્ય` તેજવડે જાજ્વલ્યમાન થયા, ત્યારે શ્રેણિકરાજા શય્યામાંથી ઉભા થયા. શય્યામાંથી ઉઠીને કસરત કરવાની શાળામાં ગયા ને વિવિધ પ્રકારે કસરત કરી શરીરને શ્રીત કર્યું. પછી શતપાર્ક, સહસ્રપાક આદિ સુગંધીદાર તેલા વિગેરે કે જે શરીરના બળને, સર્વ અંગ ઉપાંગને બળ આપનાર અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર હાઇ શરીરે મર્દન કરાવ્યું. તેલ ચાલ્યા પછી હાથ પગના સુંવાળા તળીઆ વાળા, મર્દન કરવાની કળાવાળા, દક્ષ, પ્રષ્ટ, કુશળ, મેધાની, નિપુણ આદિ ગુણાને ધારણ કરનાર પુરૂષા પાસે શ્રેણીક રાજાએ મર્દન કરાવ્યું. કસરત કરવાની જગ્યાએથી બહાર આવી મંજનગૃહ—સ્નાન કરવાના ઘરમાં દાખલ થયા, અને ણુ અને રત્નાની રચના વડે ચિત્રવિચિત્ર સ્નાન કરવાના બાજઠ ઉપર સુખેથી ખેડા. પછી પવિત્ર સ્થળેાએથી મંગાવેલા, પુષ્પા અને સુગંધિત પદાર્થોંથી મિશ્રિત કરેલા જળવડે રાજાએ સ્નાન કર્યું. સ્નાન કર્યાં પછી રક્ષાપાટલી વગેરે સેંકડા કૌતુક વડે કલ્યાણકારક મંગળ કરવામાં આવ્યું. આવી રીતે શ્રેષ્ટ સ્નાન કર્યો પછી પક્ષીની પાંખ જેવું સુક્ષ્મ અને કામળ સુગંધવાળા અને કષાય રંગથી ર ંગેલા વસ્ત્ર–ટુવાલ વડે શરીરને લુછવામાં આવ્યું. ત્યાર પછી સ્વચ્છ કારાંનવાં અને ઘણાં મુલ્યવાળાં વસ્ત્ર પહેર્યાં. ગેાશિષચંદનવડે શરીરે વિલેપન કર્યું. મણુિ અને સુવર્ણના ઘણા અલંકારા ત્રણસરા, નવસા, અઢારસરા, એવા હારા, કંદોરા, બાજુબંધ વગેરે પહેર્યાં. ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ શરીર ખૂબ સુંદર હતું તેમાં વિવિધ પ્રકારના શરીરસ્વા સર્વ અંગે મા ઝાલંકાસથી શરીર વધારે હોપન્ના લાગ્યું કેટવૃક્ષના ઉોવા છવ તેમના મરતકે ધરવામાં આવ્યું. બંને પખે અમો વીંઝવા ભગ્યાં. સજાનું દર્શન થતાં લેકે જમજ શા બદલવા લાગ્યા તથા ગણનાયક, દંડનાયક, માંડલી રાજાઓ. કૌટુબિંક, મંત્રીઓ, મહામત્રોએ, જેલી, દ્વારપાળ, ચેટ-પાદ પાસે રહેનારસ, પીઠમ સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિલ વગેરેની સાથે જેમ વાદળમાંથી ચંદ્ર બહાર નીકળે તેમ રાજ મંજણ ઘરમાંથી બહાર નીકળ્યા અને અઠયાસી ગ્રહ ગણમાં દેદીપ્યમાન અને અઠયાસી નક્ષત્રની મધ્યમાં જેમ ચંદ્રમા દીપે તેમ એ સર્વ સમુહની વચ્ચે રાજા દિપવા લાગ્યા. પછી ત્યાંથી રાજા બહારની ઉષસ્થાન શાળામાં આવીને શણગારેલા શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠા. રાજાએ ત્યારપછી પોતાની સમીપે ઈશાન કોણમાં વેત વસ્ત્રથી ઢાંકેલાં અને શાંતી કર્મ કરેલાં આઠ ભદ્રાસન રચાવ્યાં. અને સભામાં પડદે નંખાવ્યું. તે પડદામાં જાતજાતનાં સુંદર ચિત્રો વણીને ચીતરેલાં હતાં. અને પડદા પાછળ ધારણદેવી માટે ઉત્તમ ભદ્રાસન રચાવ્યું અને કૌટુંબિક પુરૂષોને બેલાવ્યા. - કૌટુંબિક પુરૂષને બોલાવીને અષ્ટાંગ મહાનિમિત્તનાં સુત્ર તથા અર્થના જાણવાવાળા અને વિવિધ પ્રકારના શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્ન પાલકોને બેલાવવા મેકલ્યા. કૌટુબિંક પુરૂષ રાજાની આજ્ઞા મળતાં આનંદિત થઈ રાજાને નમસ્કાર કરી રાજસત નગરની મમધ્ય થઈ સ્વમ પાઠકને ઘેર ગયા. ને રાજાને આદેશ કહી બતાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ આમ પાઠકે આથી ધેલા થઇને હાબા, બલીકર્મ કર્યું અમે તિલક વગેરે મલીક કર્યા પછી ઘણું મૂલ્યવાળાં અને છેડા ભારવાળાં વસ્ત્રો તથા આશરણે પહેર્યા અને મસ્તક પર ધરો તથા ખા ધારણ કર્યા અને પોતપોતાના ઘરથી બહાર નીકળીને સજાગ્રહ નગરની મધ્યમધ્ય થઈને જ્યાં શ્રેણીક રાજને મહેલ છે ત્યાં આવ્યા, અને ત્યાં આગળ સર્વ એકઠા મળીને પિતાનામાંથી એકને મુખ્ય ઠરાવ્યા, અને બહાસ્ની ઉપસ્થાનશાળામાં જ્યાં શ્રેણીક રાજ પતિ સભા ભરીને બેઠા છે ત્યાં આવ્યા, અને શ્રેણીક રાજાને જય વિજય શબ્દો વડે વધાવ્યા. શ્રેણીક રાજાએ તેમની ચંદનાદિક વડે અચ કરી છતા ગુણો વડે પ્રશંસા કરી વંદન કર્યું અને પુષવડે પુજા કરી તેમને માન આપ્યું. તેમજ વસ્ત્રો તથા ફળ વગેરે આપી સ. ત્કાર કર્યો. ત્યા૫છી સ્વપ્ર પાઠકે અગાઉથી તૈયાર રાખેલા ભદ્રાસને ઉપર બેઠા. ત્યારપછી શ્રેણિક રાજાએ ધારણી દેવીને અંતપુરમાંથી બોલાવી પડદા પાછળ મુકેલા ભદ્રાસન ઉપર બેસાડયાં. અને ત્યારપછી સ્વમ પાઠકોને કહ્યું કે ધારણદેવી ઉદાર શયામાં સુતાં હતાં તે વખતે મધ્ય રાત્રીએ ધારણુદેવી મહાસ્વપ્રને જોઈ જાગી ગયાં છે તે મહાસ્વમનું કેવું કલ્યાણકારક ફળ મળશે. સ્વમ પાઠકએ શ્રેણીક રાજાના મુખથી સ્વમની હકીકત સાંભળી હદયમાં ધારણ કરીને આનંદિત હૃદયવાલા થયા. પછી દરેક જણ મનમાં વિચાર કરવા લાગ્યા અને પોતપોતાની મેળે સ્વપ્રને અર્થ, નક્કી કર્યો, અને પછી એક બીજાને પૂછી તેને વિશેષ અર્થ ધારણ કર્યો. પછી શ્રેણિક રાજાને નીચે પ્રમાણે કહ્યું. હે સ્વામિન ! સ્વમશાસ્ત્રમાં બેતાલીસ સામાન્ય અને ત્રીસ મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વમ મળી તેર સ્વમ કહ્યાં છે. તેમાંનાં ત્રીસ મહાસ્વપ્ત માંહેલાં ચૌદ મહાસ્વમો અરિહંત અને ચક્રવર્તિની માતા અરિહંત અને ચક્રવર્ત ગમાં આવે ત્યારે જુએ છે. વસુદેવની માતા વસુદેવ ગર્ભમાં આવે ત્યારે ચૌદ સ્વપ્રમાંનાં કાઈપણુ સાત સ્વમ દેખે. બળદેવની માતા બળદેવ ગ`માં આવે ત્યારે ચૌદમાંનાં ચાર મહાસ્વમો દેખે. મંડલીક રાજાની માતા મંડલીકરાજા ગમાં ઉપજે ત્યારે ચૌદમાંનું ગમે તે એક મહાસ્વમ જુએ. એટલે હે સ્વામિન્ ! ધારણી દેવીએ જે સ્વમ જોયું છે તેનું ફળ એ થશે કે તેમને પેટે મંડલીક રાજાના જન્મ થશે તેની સાથે તમને અર્થને, સુખને, ભાગના અને રાજ્યના રાજ્યની વૃદ્ધિને લાભ થશે, તે પુત્ર સુરૂપ અને કુળમાં કેતુધ્વજ સમાન થશે. તે પુત્ર આલ્યાવસ્થાથી મુક્ત થયા પછી ગુરૂની સાક્ષીએ પેાતાની મેળે સ કળાઓને જાણ થશે. અને યુવાવસ્થા પામી સંગ્રામમાં શર, પૃથ્વીનું આક્રમણ કરવામાં વીર અને અધિક પરાક્રમી થશે. તેનાં સૈન્ય અને વાહનાં વિપુલ વિસ્તારવાળાં થશે. એટલે રાજ્યનેા પતિ થશે અથવા તા અનગારસાધુ થઈ આત્મભાવમાં વિચરશે. એવું કહીને સ્વમ પાકા તે સ્વમની વારવાર પ્રશંસા કરવા લાગ્યા. શ્રેણિક રાજા સ્વપ્ન પાકા પાસેથી આ અર્થ સાંભળી હષ્ટતુષ્ટ પામ્યા. અર્થાત્ ઘણા આનંદિત થયા, અને સ્વપ્ન પાઠકને કહેવા લાગ્યા. હૈ દેવાનુંપ્રિય ! એ સ્વપ્નનું ફળ તમે કહેા છે તેવુંજ મળશે. એમ કહી સ્વપ્ન પાઠકાના, વિપુલઅસન, પાન, ખાદિમ સ્વાદિમવડે તેમજ સુંદર ચૌદ મહાસ્વપ્ન આ પ્રમાણે છે.—હાથી, ઋષભ-બળદ, સિંહ, લક્ષ્મીદેવ, ફૂલનીમાળા, ચદ્ર, સુરજ, ધન્ન, કળશ, પદ્મસરાવર, ક્ષીરસમુદ્ર, દેવતાનાં વિમાન અથવા ઘર, રત્નની રાસી, ધુમાડા વિનાના ઝળહળતા અગ્નિ, * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧ મુલ્યવાન વસ્ત્રો, ગંધ, માળા, અલંકારવડે સત્કાર કર્યો, અને તેમની આખી જીંદગી ચાલે એટલું વિપુલ દ્રવ્ય આપી સંતોષ પમાડી વિદાય કર્યા. - ત્યાર પછી શ્રેણિક રાજા પોતાના આસનેથી ઉડી જ્યાં ધારણીદેવી બેઠાં છે, ત્યાં આવી સ્વપ્ન પાઠકે કહેલી હકીકત (તેમણે સાંભળી હતી તે છતાં ફરીને) કહી અને વારંવાર તેની અનુમોદના કરવા લાગ્યા. પ્રકરણ ચોથું. ત્યાર પછી ધારણીદેવી શ્રેણીક રાજા પાસેથી સ્વપ્નનું ફળ સાંભળી હષ્ટ તુષ્ટ થઈ હદયના વિષે ધારણ કરી પોતાના વાસ ગૃહમાં આવ્યાં, અને ત્યાં સ્નાન કરી બળી કર્મ કરી વિપુલ ભોગને ભોગવતાં વિચરવા લાગ્યાં. ત્યાર પછી ધારણું દેવીને બે માસ પૂર્ણ થયા પછી ત્રીજો માસ બેઠે તે ગર્ભના દેહદને કાળ હોઈ અકાળે મેઘને દેહદ ઉત્પન્ન થયો. તે એવો થયો કે આકાશમાં મેઘ ઉત્પન્ન થયા હેય, તે મેધ વૃદ્ધિ પામતો હોય, ગગન મંડળને વ્યાપવા વડે ઉન્નત થએલો હોય, વરસવાની તૈયારીમાં હય, ગરવ કરતો હોય, વીજળીઓ ચમકારા કરી રહી હોય, ઝીણું ઝીણું ફરફર આવતી હોય, ધીમેધીમે ગાજતે હોય, તેમજ અગ્રવડે શોધેલું રૂષાનું પતરૂ, અંકે રત્ન, શંખ, ચંદ્ર, કુંદનું પુષ્પ અને ચોખાને આટો એ સર્વેના જેવી કાંતીવાળે એટલે વેતવર્ણવાળા તથા ચિકુર નામનો રંગ, હડતાલને કકડે, ચંપકનાં ૫૫, સુવર્ણ, રંટનાં પુષ્પ, સરસવનાં પુષ્પ અને કમળની રજ જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પીળા રંગવાળે, તેમજ લાક્ષારસા મુંડાનાં ફૂલ, જાસુદનાં ફૂલ રાતા બંધુ છવકનાં કૂલ, હિંગ, કંકુ, ઘેનું અને સસલાનું રૂધિર, છબી ગાયના જેવા રાતા વર્ણવાળા, તેમજ મેર, લીલમણિ, ગળી, પોપટનાં પીછાં, ચાસ પક્ષીનાં પીછાં, ભમરાની પાંખ, નીલકમળને સસુહ, તાજા શિરીબનાં ફૂલ, તાજુ લીલું ઘાસ એ સર્વના જેવા નીલા રંગવાળા તેમજ સેઇરો, કોલસા, રિઝરત્ન ભ્રમરને સમુહ અને મેસ જેવા કાળા રંગવાળાં એટલે પાંચે વર્ણવાળાં વાદળાં વાયુના લીધે બહોળા આકાશમાં આમતેમ ચાલતાં હોય, ગરવ થતા હોય, નિર્મળ શ્રેષ્ટ જળધાર વડે ગળેલો, પ્રચંડ વાયુથી હણાએ પૃથ્વીના તળીઆને ભીંજાવી દે ઉપરા ઉપરી શીધ્રપણે વરસાદ વરસતો હોય, અને વરસાદના પડવાથી પૃથ્વીતળ શીતળ કરાયું હોય, પૃથ્વી જાણે લીલા ઘાસરૂપી સાડી ધારણ કરી રહી હોય, વૃક્ષોને સમુહ નવપલ્લવિત થયો હોય, વેલાના સમુહ વિસ્તાર પામ્યા હેય, પૃથ્વીના ઉંચા પ્રદેશે પાણી. વહી જવાથી કાદવ રહીત ચોકખા થયા હોય, પર્વત અને કુંડ સૌભાગ્યને. પામ્યા હોય, વૈભારગીરીના ભગુપાત અને કટકમાંથી ઝરણું વહેતાં હેય, પર્વતની નદીઓ ધણા વેગથી વહેતી હોવાથી ફીણ સાથે કહાળા પાણીથી વહેતી હેય, ઉઘાને જાતજાતનાં વૃક્ષનાં અંકુર અને બિલાડીના ટેપવાળાં થયાં હોય, મેઘની ગજેનાથી આનંદ પામી કાયરે નાચ કરી રહ્યા હોય, અને મયુર સાદ કરી રહ્યા હોય, અને વર્ષાઋતુને લીધે મદ ઉત્પન્ન થવાથી ઢેલ સાથે કર્યો કરતા હોય, ઘરની પાસેના બાગોમાંનાં ફૂલઝાડ નવીન ફૂલની સુગંધી ફેલાવતાં હૈય, કયલાના સ્વરથી કથા એલાં મગરમી બહારનાં ઉદ્દાને ઈલ્ડ ગોપી-રાતા કીડાઓથી શોભતાં હય, ચાતક પક્ષીઓ કરૂણાજનક સ્થર કરતા હોય. નમી વાએલા કૃણી ઉક્ત સુશોભિત હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ દેડકાએ ઉચે સ્વરે શબ્દ કરતાં હોય, ભમરા, ભમરીઓને સમુહ એકઠો થયે હેય, અને ફૂલના રસથી લોભાઈને ગુંજારવ કર્તા હોય, અને આકાશમાં સૂર્ય, ચંદ્ર અને ગ્રહો ગાઢ વાદળાંથી આચ્છાદિત થવાથી શ્યામ દેખાતા હોય, નક્ષત્ર અને તારાઓની કાંતી નષ્ટ થઈ હોય, ઈદ્ર ધનુષ્ય થતું હોય, વાદળાંઓનો સમુહ ઉડતી બગલીઓના જ્યા વડે શોભતો હોય, કારંડક, ચક્રવાક અને રાજહંસને માનસ સરોવર તરફ જવા માટે ઉત્સુક કરનાર વર્ષાઋતુનો સમય થયો હોય, એવા સમયમાં જે માતાઓ સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુકમંગળ અને પ્રાયષ્ઠિત કરી, પગમાં એક ઝાંઝર પહેરી, કેડમાં રત્નને કંદોરે પહેરી, હૃદય પર હાર પહેરી, હાથમાં શોભતાં કડાં પહેરી, આંગળીઓમાં વીંટી પહેરી વગેરે સ્ત્રીઓને જોઈતા શણગાર પહેરી, અને નાકના વાયરા વડે ઉડે એવાં ઝીણું અને કીમતી, ઘેડાના મુખના ફીણથી પણ ધોળાં, એવાં વસ્ત્રો પહેરી સર્વઋતુનાં સુગંધી પુષ્પ વડે મસ્તકને સુશોભિત કરે. સુગંધિત ધુપ વડે સુગંધિત થઈ, લક્ષ્મીના જેવા વેશવાળી સેચાનક નામના ગધતિ પર આરૂઢ થઈ, માથે કરંટ પુષ્પની માળાવાળા છત્રને ધારણ કરી, ચંદ્રપ્રભા આદિ રત્નોથી જડેલા નિર્મળ દંડ સહીત, તથા શંખ, જળકણ, અને સમુદ્રના ફીણ જેવા ધાળા ચાર ચામર વડે વિઝાતી, હસ્તિ રનના સ્કંધપર માવતરૂપે બેઠેલા પિતાના સ્વામી સાથે બેસી પાછળ ચતુરંગી સન્યા ચાલતી હોય એવી જે સ્ત્રી વૈભવ માનતી હોય તે સ્ત્રીને ધન્ય છે. તેવી જ રીતે હું પણ શ્રેણિક રાજાની સાથે વાત્રે સહિત, રાજગ્રહ નગરના સર્વ શિક્ષાઓ સુગંધિત જળ વડે છાંટયા હોય અને કચરે કાઢી સ્વચ્છ કી હૈય તેવા રસ્તામાં ફરૂં. લેકે સ્તુતિ ગાય, અને ત્યાં વિભાગના પ્રદેશની ચારે બાજુએ ફરી મારે દેહદ પુર્ણ કરૂં તેજ મારે જન્મારે સફળ થયે માનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પણ તેની ઈચ્છા પ્રમાણે–મેધ વગેરે ઉત્પન્ન નહિ થવાથી તેના દોહદ પુરા થયા નહિ, જેથી તેના મનને પરિતાપ ઉપજ્યેા. જેથી લાહીનું શાષણ થવાથી શરીરે સુકાઈ ગઈ. ભાજન પણ કરવું ન ગંમ્યું, તેથી શરીરનું માંસ સુકાવા માંડયું જીણું શરીરવાળી થઈ. સ્નાનતા પણ ત્યાગ કર્યાં, એટલે શરીર મલીન થયું, ગ્લાની પામી મુખ અને તેત્રા નીચાં રાખ્યાં. મુખ ફીકું પડયું. ફૂલને જેમ મસળી નાખ્યું હાય તેમ તે તેજ રહીત થઇ તેનું મુખ દીન અને તેજ રહિત થયું. પુષ્પ, ગંધ, માળા, અને અલંકાર તેને અળખામણા લાગવાથી તેના ત્યાગ કર્યાં. જળાદિક ક્રીડા અને પાસાની રમતના ત્યાગ કર્યાં. દીનતાવાળી, દુ:ખી મનવાળી અને આનંદરહિત થઈ. તેથી ભૂમિ તર્ક દષ્ટિ રાખી આર્તધ્યાન વ્યાવા લાગી. ધારણી દેવીને આવી રીતે આ ધ્યાન ધાવતાં દેખી તેની અંગપ્રતિચારીકા-અત્યંતર દાસીએ ધારણી દેવી પ્રત્યે ખેલવા લાગી કે હે દેવાનુપ્રિયા ! તમે આવાં જીણુ શરીરવાળાં ક્રમ થયાં છે ? તમને શું દુઃખ છે? કેમ આર્ત્તધ્યાન ધ્યાવેશ છે. આ પ્રમાણે દાસીએ પૂછે છે, પણ ધારણીદેવી ઉદ્વેગ ચિત્તવાળી હાવાથી તેમને આદર કરતી નથી, તેમને જાણતી પણ નથી, તેથી મૌન રહે છે. દાસીએ પણ તેને એ ત્રણ વાર પૂછે છે, છતાં ધારણીદેવી જાણે પાતે જાણતી ન હેાય તેમ મૌન રહી. ધારણીદેવીએ દાસીઓને કાંઇ પણ જવાબ નહિ આપવાથી દાસીએ ધારણીદેવી પાસેથી નીકળી જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવીને એ હાથ જોડી મસ્તક નમાવી જય વિજય શબ્દો વડે શ્રેણિક રાજાને વધાવીને ખેલવા લાગી, હે સ્વામિન ! ધારણીદેવી આજે જીણુ થઈ છે. અને આત ધ્યાન વ્યાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૫ - શ્રેણિકરાજા દાસીઓના મુખથી એવું વૃતાંત સાંભળી વ્યાકુળ થયા. અને ત્યાંથી શીધ્ર, ત્વરિત ચપળતાથી ઉઠીને જ્યાં ધારણદેવી છે, ત્યાં આવ્યા અને દાસીઓના કહેવા પ્રમાણે ધારણુદેવીને આર્તધ્યાન ધ્યાવતાં જુએ છે. પછી પોતે પૂછવા લાગ્યા, હે દેવાનુપ્રિયા ! તમે શા કારણથી આર્તધ્યાન ધ્યાવો છો ? કે જેથી શરીરે દુબળાં પડી ગયાં છો ? શ્રેણિક રાજા આ પ્રમાણે પૂછે છે પણ ધારણદેવીનું ધ્યાન નહિ હોવાથી રાજાને કંઈપણ જવાબ દેતી નથી તેથી, રાજા વધારે વ્યાકુળ થઈ વારંવાર પૂછવા લાગ્યા, પણ ધાણદેવી એવા ઉંડા આર્તધ્યાનમાં બેઠેલાં હતાં, કે શ્રેણિક રાજા તરફ કે તેમના વચન તરફ ધ્યાન આપ્યું નહિ. જેથી શ્રેણિક રાજા વધારે સભ્રાંત થયા. અને ધારણુદેવીને કહેવા લાગ્યા, કે જે તમારા મનની વાત અમને નહિ કહે તો દેવગુરૂના કોહવાળાં થશો. શું? અમે તમારા મનની વાત જાણવાને લાયક નથી ? કે જેથી તમારા મનની વાત અમારાથી છુપાવી તમે મનમાં કલેશ પામે છે. - શ્રેણિકરાજાના આવા સેગન સાંભળી ધારણદેવીને ભાન આવ્યું, અને રાજા પ્રત્યે કહેવા લાગ્યાં, હે સ્વામિન! મને તે ઉદાર સ્વપ્ન આવ્યા પછી આજ ત્રણ માસ પૂર્ણ થયા છે અને અકાળે મેઘને દેહદ ઉત્પન્ન થયે છે. ( એમ કહી પિતાને ઉપજેલો દેહદ કહી સંભળાશે.) હે સ્વામિન ! જેના આવા દેહદ પૂર્ણ થતા હશે, તે માતાઓને ધન્ય છે. હું પણ આ દેહદ પૂર્ણ કરવાને ભાગ્યશાળી થાઉં તે કેવું સારું પણ આ દેહદ પૂર્ણ થવો અશકય લાગવાથી તુમને જણાવ્યું નહિ, અને પૂર્ણ ન થવાથી હું શરીર જીર્ણ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ આધ્યાન ધ્યાવું છું. શ્રેણિક રાજા ધારણદેવીના મુખેથી આ અર્થ સાંભળીને હૃદયમાં ધારીને ધારણુદેવી પ્રત્યે કહેવા લાગ્યા, કે હે દેવાનુપ્રિયા ! તું શરીર જીર્ણ થઈ છું તે આ પ્રમાણે આતધ્યાન ન કર. હું તારો દેહદ પૂર્ણ કરીશ, એટલે તારા આ અકાળ દેહના મને રથ પૂર્ણ થશે, એમ કરીને ધારણ દેવીને ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ વાણી વડે આશ્વાસન આપ્યું, અને ત્યાંથી ઉઠી બહારની ઉપસ્થાન શાળામાં ગયા અને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ ભણી મુખ રાખીને બેઠા. ત્યાર પછી ધારણી દેવીના અકાળે મેઘના દેહદને પૂર્ણ કરવાને ઉત્પાતીઆ, વિનયા, કામીયા અને પરિણામીઆ એ ચાર પ્રકારની બુદ્ધિ વડે ઉપાય શોધવા લાગ્યા. પરંતુ ગમે તેટલા વિચારે ગોઠવવા છતાં એક રીતે દેહદ પૂર્ણ થાય એવો ઉપાય જ નહિ. આ વાત ઉપરથી પણ ખાત્રી થાય છે કે ધારણી રાણીને સ્વપ્ન આવ્યું અને તેમને ગર્ભ રહ્યાની ખાત્રી થઈ, ત્યાર પછી શ્રેણિક અને ધારણ બંને ભેગાં થયાં નથી. જે ભેગાં થયાં હેત તે દોહદ ઉત્પન્ન થયા પછી ધારણીની શરીર પ્રકૃતિ બગડવા માંડી તે શ્રેણિકના જાણવામાં એની મેળે આવી હત. દાસી કહેવા આવતાં સુધી શ્રેણીક ધારણ રાણીની શરીર પ્રકૃતિથી અજાણ રહ્યા તે ન રહેત. મતલબકે ત્રીને ગર્ભ રહ્યા પછી તુરત જ બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને તે કમમાં કમ પ્રસવ થયા પછી પાંચ સાત માસ સુધી તે અવસ્ય પાળવું જઈએ. વળી બીજો સાર એ નીકળે છે, કે પિતાને જે કંઈ ઈચ્છા થાય, તે અથવા પોતાના મની વાસ જ્યાં સેવા માણસ આગળ કરવામાં કંઇ પણ ફાયદો નથી. કેટલીક વખત એથી ઉલટી વિપરીત પર ણામ આવે છે. એક કવિ પણ ખરું કહે છે? જ છાની વાત આપણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ બીજને કહેવી નહિ, સાચ સ્નેહી હોય તે ભરોસે કહેવી સહી.” એ પ્રમાણે ધારણુદેવીએ પોતાના દેહદની હકીકત પિતાની અંગત પરિચારીકાઓને-દાસીઓને પણ ન કહી. તેઓ જાણતાં હતાં કે આ દાસીઓથી આ કાર્ય બની શકે તેવું નથી, તેમને કહેવાથી ઉલટી હસીને પાત્ર થઈશ. તેમજ પોતાના સ્વામીને પૂર્ણ પ્રેમ છતાં તેમનાથી આ કાર્ય બનવું મુશ્કેલ છે, અને તેમને કહેવાથી ઉલટું તેમના મનને દુઃખ થશે તે સ્વામીને નાહક શા માટે દુઃખી કરવા એ ખ્યાલ મનમાં આવવાથી શ્રેણિક રાજાને પણ પિતાનો દેહદ કહ્યો નહિ અને મનની પીડાની અસર શરીર ઉપર થઈ ને તે વાત શ્રેણિકે જાણીને છેવટે કહ્યું, કે તમારા મનનું દુઃખ જાણ્યા વિના અમે તે શી રીતે નિવારી શકીએ. છેવટે શ્રેણિક રાજાએ દેવગુરૂના આકશ સોગન દીધા ત્યારેજ ધારણ દેવીએ પિતાનો દેહદ પિતાના સ્વામી ગમે તે ઉપાયે પૂર્ણ કરશે કારણ કે તેમને મારા પર પૂર્ણ સ્નેહ છે એવી પાકી શ્રદ્ધા હેવાથી કહ્યો. શ્રેણિક રાજા ધારણ દેવીને દેહદ કઈ રીતે પુરો કરવો તેના વિચારમાં તલ્લીન થયા છે તે વખતે તેમને વડે પુત્ર અભયકુમાર પોતાના નિત્યના નિયમ પ્રમાણે, સ્નાન કરી, અને કૌતુક મંગળ અને બથી કર્મ કરી સારાં મૂલ્યવાન વસ્ત્રો અને અલંકારો પહેરી રાજકાજમાં અને ઘરના બીજા કામોમાં જોડાતા પહેલાં પિતાને નમન કરવા આધ્યા, પણ પિતાજીને ધારણી દેવીને દેહદ પૂર્ણ કરવાના વિચારમાં એનમાં બેઠેલા હોવાથી તેમણે અભયકુમલાવ્યો નહિ, સન્માન આપ્યું નહિ, સત્કાર કર્યો મહિ, અને શિવાનું આસન પણ આપ્યું નહિ. કારણ કે શ્રેણિક રાજાનું અહી ત મ જ વધુ નહિ. તેવી અભથકુમારના મનમાં આધ્યામિક, સ્મરણ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ રૂપ, પામવાને એિલે અને મને ગત સંકલ્પ ઉત્પન્ન થયો, કે જ્યારે જ્યારે હું પિતાજીને નમન કરવા આવતા, ત્યારે ત્યારે તેઓ મને જુએ કે તરત આદર કરતા, વસ્ત્રાદિક વડે સત્કાર કરતા, આસનાદિક વડે સન્માન કરતા, હેતથી બોલાવતા, વળી કેઈક વારતે પોતાના આસન માંથી અર્ધા આસન પર બેસવાનું કહેતા. તેમજ મારા મસ્તકને સુંઘી મા મસ્તક પર હાથ ફેરવતા. પરંતુ આજે અત્યારે તેમાંનું કંઈ પણ કરતા નથી, તેનું કારણ મારાપર અભાવ થયો એમ ન હોય, પણ તેઓ ઉંડા વિચારમાં છે. તે તેનું કંઈ પણ કારણ હેવું જોઈએ અને તે તેમના મુખેથી મારે જાણું લઈને તેમના વિચાર પાર પાડવા ને પ્રયાસ કરવો જોઈએ. અહીં અભયકુમારની ઉત્તમતાને તથા તેમની રહેણીકહેણીને ખ્યાલ આવે છે. પોતાના પિતા ઉપર પોતાને કેટલે ભાવ છે અને પિતાનું સન્માન કેટલું રાખે છે, તેમજ તેમની તરફ પૂજ્યભાવ પણ કેટલું છે તે જણાઈ આવે છે. પિતે સ્નાન કાર્ય અને ગ્રહ દેવતાના પૂજન આદિ કાર્યથી પરવારી બીજા કામ કરતા પહેલાં પિતાને નમસ્કાર કરવા આવે છે એ પુત્ર ધર્મ છે ન કહેવાય. તે સાથે પિતાજી. પિતાને આદર આપતા નથી, અરે બેલાવતા પણ નથી, છતાં પોતાના મનમાં કઈ પણ કુશંકા કે પિતા તરફ અભાવ ન લાવતાં ઉલટા મનમાં વિચાર કરવા લાગ્યા કે પિતાજી અત્યારે કંઇક પણ માનસિક દુઃખના લીધે ઉંડા વિચારમાં પડેલા છે, ને તે જ કારણથી મને બોલાવતા નથી. પણ મારે પુત્ર તરીકેને ધર્મ છે કે તેમના મને ગત વિચારો જાણું તેમનું થતું દુઃખ ઓછું કરવું જોઈએ. એમ વિચારી શ્રેણિક રાજાની પાસે આવ્યા અને બે હાથ જોડી. મસ્તક નમાવી જય, વિજય શબ્દો વડે વધાવી વંદન કર્યું અને કહેવા લાગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૯. કહે પિતાછ દર વખતે તમે મને દુરથી જોતાંજ આદર આપતા. અને મારું સન્માન કરતા અને બેસવાનું આસન આપતા. પણ આજે તે તેમાંનું કંઈ પણ કરતા નથી, તેથી જણાય છે કે આપ કંઈક ઉંડા વિચારમાં પડેલા હેઈ માનસિક દુઃખ વેદો છે, તેનું કંઈક કારણ હોવું જોઈએ. તે હે પિતાજી આપ આપના મનના દુઃખનું કારણ કંઈ પણ ગેપવ્યા વિના મનમાં કંઈ પણ સંદેહ-મારા તરફનો વહેમ રાખ્યા વિના યથાતથ્ય–જેવું હોય તેવું મને જણાવવા કૃપા કરશે કે જેથી મારાથી બનતી મહેનત અને ઉપાય વડે આપનું કષ્ટ ઓછું કરવાનો પ્રયત્ન કરીશ. અભયકુમારનું આવું વચન સાંભળી શ્રેણિક રાજા અભયકુમારને કહેવા લાગ્યા કે હે કુમાર ! મારું દુઃખ તમને કહ્યા વિના ચાલે તેમ નથી. તમારા વિના બીજો કોઈ મારું દુઃખ ઓછું કરે તે નથી તે તમે સાંભળે. મારું દુઃખ આ છે. એમ કહી શ્રેણિક રાજા બોલ્યા કે તમારી લઘુ માતા–અપર માતા–ઓરમાન માતા ધારણી દેવીને ગર્ભને ત્રીજો માસ વર્તે છે, ને તેમાં ઘણાંઓને દેહદ ઉત્પન્ન થાય છે તેમ તેમને અકાળે મેવનો દેહદ ઉત્પન્ન થયો છે, એમ કહીને ધારણી દેવીને જે દેહદ ઉત્પન્ન થયો હતો, ને ધારણી દેવીએ તેમને કહ્યો હતો, તે અથથી ઈતિ સુધી જેમ હતે તેમ કહી સંભળાવ્યો. અને કહ્યું કે તે દેહદ કેવી રીતે પૂર્ણ કરે તેના વિચાર મનમાં ગોઠવું છું પણ કઈ રીતે તે દેહદ પુરે કરવાને ઉપાય જડતું નથી તેથી મારા મનમાંથી વિવેકનો નાશ થયો હોવાથી આર્તધ્યાન ધ્યાવું છું. અને તે કારણથી જ તને આવેલ નહિ જાણવાથી તને બેલા નથી, બીજું કંઇ કારણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ન * : અભયકુમાર શ્રેણિક રાખના મુખથી આવાં વચન સાંભળી હૃષ્ટ, તુષ્ટ પામે આનંદિત થઈ પિતાના પિતાને કહેવા લાગ્યા, કે હું પિતા ! નષ્ટ થએલા મનના વિવેકવાળા તમે તેવું દુષ્પન ન કરે. હું મારી માતાને દેહદ પૂરે કરવાને યત્ન કરીશ અને દેવગુર તેમજ આપની કૃપાથી તે દોહદ પૂર્ણ કરીશ. એમ કહી શ્રેણિક રાજાને ઈષ્ટ, કાંત અને મનહર વાણુ વડે આશ્વાસન આપ્યું. " શ્રેણિક રાજા અભયકુમારના મુખથી આવાં વચન સાંભળી ધારણીને દેહદ પૂર્ણ થવાની ખાત્રી થવાથી હૃષ્ટ, તુષ્ટ થઈ અભયકુસારનો સત્કાર કરી તેને જવાની રજા આપી. અભયકુમાર આ પ્રમાણે પિતાના પિતાના સત્કાર, સન્માન પામી શ્રેણિક રાજા પાસેથી નીકળી પિતાના મહેલમાં આવ્યા, અને સિંહાસન પર બેસી વિચાર કરવા લાગ્યા, કે દેવતાની સહાય વગર માત્ર મનુષ્યના ઉપાયથી મારી લઘુ માતાને દેહદ પુરે થવાનો સંભવ નથી. તે સૌધર્મ કલ્પમાં રહેનાર મહદ્ધિક-મહાસુખમાં મગ્ન રહેલો દેવ જે મારે પૂર્વ મિત્ર છે, તેનું મારે પૌષધશાળામાં પોષધ કરી બ્રહ્મચર્ય ધારણ કરી, મણિ સુવર્ણાદિક અલંકાને ત્યાગ કરી, શસ્ત્ર, મુસળ વગેર છોડી દઈ રાગદ્વેષ વિના તેમજ સેવક વગેરેની સહાય વિના એકલા દર્ભના સંથારા પર બેસી અઠમ તપ કરી તે પુર્વના મિત્ર દેવતાનું સ્મરણ કરવું યોગ્ય છે, કે જેથી તે મારે પૂર્વ મિત્ર દેવ અહીં આવીને મારી લધુ માતા ધારણ દેવીને જે રીતે થયો છે તે રીતે દેહદ પૂર્ણ કરશે. - એવું વિચારીને પિષધશાળા હતી ત્યાં આવી પિષધશાળાને પ્રમાર્જે-jજે અને વડીનીતિ લઘુનીતિ પરથવાની ભૂમિને પડિલેહે, દાભના સંથારાનું પડિલેહણ કરીને દાભના સંથારા પર બેઠા. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ અડગ તપ પ્રહણ કર્યો. અને ત્યાર પછી બહાચના વ્રત વાળે, માધના વત વાળા તે અભયકુમાર ના મિત્ર દેવતાનું સ્મરણ કરવા લાગ્યા. તે અલાયકુમારને અઠમ તપ પૂર્ણ થવા આવ્યું ત્યારે પૂર્વભવના મિત્ર દેવતાનું આસન ચલાયમાન થયું. શરીરના અમુક ભાગ ફરક. એટલે પૂર્વ ભવના મિત્ર સૌધર્મકલ્પવાસી દવે પિતાનું આસન ચલાયમાન થયું જાણી પિતાના અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. એટલે તેને આધ્યાત્મિક સંકલ્પ ઉત્પન્ન થયો. અને પોતાની જાણમાં આવ્યું કે મારે પૂર્વ ભવને મિત્ર જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં દક્ષિણધ ભારતમાં રાજગૃહ નામના નગરમાં અભયકુમાર પિતાની પૌષધશાળામાં અઠમ તપ સાથે પૌષધદ્રત કરી મારું સ્મરણ કરે છે. તે મારે અભયકુમાર પાસે જવું જોઈએ. એવો વિચાર કરી ઇશાન દિશા તરફ ગયો અને વૈક્રિય સમુધાત વડે સમુદ્દઘાત કરે. સમુઘાત કર્યા પછી પ્રથમ સંખ્યાતા એજનને દંડ કર્યો. ત્યારપછી કર્કતનરન, વજરત્ન. વૈદુર્યરત્ન, લેહિતાક્ષરત્ન. મસારગલ્લરત્ન, હંસગર્ભ રત્ન, પુલકરત્ન, સૌગંધિતરત્ન, તિસરરત્ન, અંતરત્ન, અંજનરત્ન અજતરત્ન, જાતરૂપરત્ન, અંજનપુલકરત્ન, સ્ફટિકરત્ન, રિસ્ટરત્ન આ સવે રત્નના અસાર પુદગલનો ત્યાગ કરીને સારભુતસારા સારા પુગલોને ગ્રહણ કર્યા અને નવું ઉત્તર વૈક્રિય શરીર બનાવ્યું. અને અભયકુમાર પર અનુકંપ આવવાથી, પૂર્વભવમાં તેની સાથે સ્નેહ હતો તેથી, પ્રીતિ ઉત્પન્ન થઈ તેથી, તેના ગુણને વિષે અનુરાગ થવાથી, વિયોગને લીધે તે દેવને શાક ઉત્પન્ન થયો. તેથી ર વડે ઉત્તમ એવા વિમાનમાંથી નીકળી પૃથ્વી તળ જવા માટે શીઘ ગતિને ઉપયોગ કર્યો. તે વખતે ડોલતા ઉજવલ સેનાના પ્રતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ જેવાં ગાળ કાનનાં કુંડળ અને મુગટના આડંબર વડે તે દેખાવડે લાગવા માંડયા. અનેક મણિએ, કનક અને રત્નના સમુહથી શાબિત અને વિચિત્ર રચનાવાળા કારા પહેરેલા હાવાથી તે હર્ષિત થયે હતા. શ્રેષ્ટ અને મનેાહર કુંડળાના હાલવાથી તેનું મુખ અતિશય શાભતું હતું. તેથી કરીને કાર્તિક પુર્ણિમાના ચંદ્રની પેઠે તે દેવ જોનારના નેત્રાને આનંદ પમાડતા હતા. દિવ્ય ઔષધિના પ્રકાશ જેવા તેના મુકુટના તેજ વડે દૈદિપ્યમાન રૂપે કરીને મનેાહર અને સર્વ ઋતુઓની પુષ્પાદિક લક્ષ્મી વડે જેની સેાભા વૃદ્ધિ પામી છે, એવા મેરૂ પર્વત જેવા તે દેવ શાભતા હતા. આવું વિચિત્રરૂપ વિકી દિવ્ય રૂપ ધારણ કરીને તે દૈવ અસંખ્ય યાજનના પ્રમાણવાળા અને અસંખ્ય નામવાળા દ્વિપ, સમુદ્રોની ઉપર થઈને જતા અને પોતાની નિલ પ્રભા વડે ઉદ્યોત કરતા તેમજ નીચે ઉતરતા તિર્થંલાકમાં આવ્યા, અને રાજગૃહ નગરમાં જ્યાં પોષધશાળામાં અભયકુમાર બેઠેલા છે ત્યાં આવ્યો. જેણે પંચવર્ણવાળાં અને ધુધરીઓવાળાં વસ્ત્રો પહેયાં છે એવે! દેવ અભયકુમાર પ્રત્યે ખેલવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! હું તારા પૂર્વના મિત્ર સૌધમ` કલ્પમાં વસનારા મહદ્ધિક દેવ છું. તું જે કારણથી પૌષધ કરીને બેઠો છું, તે કારણે હું અત્રે તારી પાસે આવ્યો છું. તે હે દેવાનુપ્રિય ! તું કહે, હું તારૂ શું ઈચ્છિત કાર્ય કર તારૂં શું કલ્યાણ કરૂ? તને શું આપું? અથવા તારી વતી ખીજા ક્રાને શું આપું ? અથવા તારા મનમાં શી ઈચ્છા છે? દેવનું આવું ખેલવું સાંભળી અભયકુમારે આકાશમાં ઊંચું જોયું તે ત્યાં પેાતાના પૂર્વ મિત્ર દેવને જોયા, જેથી પોતે હુષ્ટતુષ્ટ થઇ પૌષધ પાળ્યે અને ત્યારપછી એ હાથ મસ્તકે અડાડી દેવને કહેવા લાગ્યા કે મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ લધુ. માતા ધારણ દેવીને અકાળે મેઘનો દેહદ ઉત્પન્ન થયો છે. એમ કહી ધારણદેવીને જે પ્રકારે દેહદ થયું હતું, તે સર્વ પ્રકાર કહી બતાવ્યો, અને કહ્યું, કે એ દેહદ તમારી સહાય વિના પૂર્ણ થાય તેમ નથી તે એ દેહદ પૂર્ણ કરે. દેવે અભયકુમારનાં આવાં વચન સાંભળી હુષ્ટતુષ્ટ થઈ અભયકુમારને કહ્યું કે હે દેવાનું પ્રિય! તે સ્વસ્થ ચિત્તવાળો અને મારા પ્રત્યે વિશ્વાસવાળા થા. હું તારી લઘુ માતા ધારણીદેવીને તેં કહ્યું તે તેની ઈચ્છા પ્રમાણેનો દેહદ પૂર્ણ કરીશ. એમ કહી દેવે ત્યાંથી નીકળી ઈશાન કેણુને વિષે વૈભાર પર્વત પર જઈ વૈક્રિય સમુદ્દઘાત વડે સંખ્યાતા એજનના પ્રમાણવાળે દંડ કર્યો, અને સમુદ્દઘાત કરીને ગરવ સહિત, વિજળી સહિત, જળબિંદુ સહિત, પાંચ વર્ણવાળા મેઘના શબ્દ કરી શોભિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મી વિક, વિકુવીને અભયકુમાર પાસે બીજી વાર આવ્યો અને કહ્યું કે હે દેવાનું પ્રિય ! મેં તારી પ્રીતિને અર્થે ગજરવ સહિત, જળબિંદુ સહિત અને વીજળી સહિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મી વિમુવી છે, તે હે દેવાનું પ્રિય! તારી લઘુમાતા ધારણદેવી પિતાને અકાળે મેઘનો દેહદ પૂર્ણ કરે. - અભયકુમાર દેવની પાસેથી આવાં વચન સાંભળી હૃદયમાં ધારી હૃષ્ટતુષ્ટ થઈ પોતાના મહેલમાંથી નીકળીને શ્રેણિક રાજાના મહેલમાં રાજા બેઠા છે ત્યાં ગયા. અને મસ્તકે હાથ અડાડી રાજા-પતાના પિતાને નમસ્કાર કરી કહેવા લાગ્યા. હે પિતા! મારા પૂર્વના મિત્ર સૌધર્મ કલ્પમાં રહેનાર દેવે શીધ્રપણે ઘણીજ ઉતાવળથી ગરવ સહીત, વીજળી સહિત, અને જળબિંદુસહિત પંચવર્ણવાળા મેધના શબ્દ કરીને શોભિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મી વિકવિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ એ મારી બુબ્રતા ધારણદેવી પિતાને આકાલે મેઘને દેહદ - શ્રેણિક રાજાએ અભયકુમારની પાસેથી આ વાત સાંભળી હલ્યમાં ધારી હતુષ્ટ થઈ કૌટુંબિક-સેવક પુરૂને તેડાવ્યા. અને આજ્ઞા આપી કે રાજગૃહ નગરમાં શિગડાના આકારના રસ્તા, ત્રણ રસ્તા ભેગા થતા હોય તેવા રસ્તા, ચાર રસ્તા ભેગા થતા હોય તેવા રસ્તા અને ચૌટાં વગેરેને સીંચન કરી શ્રેષ્ઠ સુંગધીવાળા પદાર્થો છાંટી સુંગધીવાળા કરી મારી આજ્ઞા પાછી આપે. આ હુકમ મળતાંજ સેવક પુરૂષોએ શ્રેણિક રાજાએ કહ્યા પ્રમાણે કાર્ય કરી રાજા પાસે આવી કહ્યું કે સ્વામિન ! આપના કહ્યા પ્રમાણે સર્વ કાર્ય સંપૂર્ણ રીતે કર્યું છે. તેવીજ રીતે બીજા સેવક પુરૂષને બેલાવી કહ્યું કે તમે જલદીથી અશ્વ, હાથી, રથ અને શ્રેષ્ટ યોદ્ધાઓ સહિત ચતુરંગી સેનાને તૈયાર કરે, તથા સેચાનક નામના ગંધહસ્તિને પણ શણગારે. તે સેવકેએ ત્વરાથી રાજાના કહ્યા પ્રમાણે કાર્ય કરી રાજાને ખબર આપી કે સ્વામિન ! આપના કહેવા પ્રમાણે બધું તૈયાર છે, શ્રેણિક રાજા સેવક પુરૂષને આજ્ઞા આપી ધારણદેવીના મહેસમાં પધાર્યા અને પાણીદેવીને કહેવા લાગ્યા, કે હે દેવાનુપ્રિયા? ગરવ, વીજળી અને જળબિંદુ સહિત વર્ષાઋતુની લક્ષ્મી પ્રગટ થઈ છે, જે તમારા અકાલ દોહદને પૂર્ણ કરે. ધારણીદેવી શ્રેણિક રાજાનાં આવાં વચન સાંભળી હત્યમાં ધારી હસ્ટ, તુષ્ટ થઈ સ્નાન કરવાના ગૃહમાં ગયાં, અને ત્યાં સ્નાન કરી, બલીક કરી, તિલકાદિ કૌતક કરી. દહીં, ઘરે વગેરે માંગલિક અને વિબ નિવારક પ્રાયચ્છિત કરી, પગમાં ઝાંઝર અને બીજી યોગ્ય આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પ જીત્યુ હેરો સ્ફટિક મણિના પ્રભાવ જેવાં વસ્ત્ર પહેા, અને સેયાના નામના ગંધ હસ્તિ પર આરૂઢ થયાં, અને સમુદ્રના ફીણ વાવેત ચામાં વીંઝાતી વીંઝાતી આગળ ચાલી. શ્રેણિકરાજા ધારણીદેવીને કહી પેાતાના સ્નાન ગૃહમાં ગયા, અને સ્નાન કરી, ખલીફર્મ કરી, અંગે આભરણુ અને ઉત્તમ વસ્ત્ર પહેરી, ગંધહસ્તિ ઊપર સ્વાર થયા. એમણે કારટ પુષ્પની માળાવા૭ છત્ર ધરાવ્યું અને ચાર ચામરા વડે વીઝાતા વીઝાતા ધારણીદેવીના પાછળ ચાલ્યા. જે વખતે શ્રેણિકરાજા ધારીદેનીના પાછળ ચાલ્યા, ત્યારે ધારણીદેવી ચતુરંગી સેનાથી પરિવરેલી હતી. તેના કરતા મોટા સુભટાના સમુહ હતા. એ રીતે સર્વે સમૃદ્ધિ વડે અને દુંદુભીના નાદ વડે રા જગૃહનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચૌટામાં થઈને મોટા રામાર્ગમાં નીકળી. નગરના લેાકેાએ જય વિજય શબ્દોથી વધાવી તેને માનદ આપ્યા. એમ ચાલતાં ચાલતાં વૈભારગિરિ પર્વત પાસે આવ્યાં. અને તેના કટક તળમાં અને પાદમૂળમાં રહેલા માધવીલતાદિકના ગૃહમાં ગયાં. અનેક દંપતિએ ક્રીડા કરે છે, તેવા આરામને વિષે ફળફળાદિકવાળા વૃક્ષા સહિત, ઉત્સવમાં ધણા લેાકાને ભાગવવા લાયક ઉદ્યાનમાં, સામાન્ય વ્રુક્ષાના સમુહ સહિત નગરની પાસે રહેલા કાનનેામાં, નગરથી દુર રહેલા વનમાં, એકજ જાતનાં વૃક્ષાને જથા જેમાં હાય તેવા વનખંડમાં, અનેક વૃક્ષામાં ભૃંતાકી વગેરેના ગુચ્છાઆમાં, વાંસની ઝાડી વગેરેના ગુલ્મમાં, આંબા વગેરેની લતામાં, નાગરવેલ વગેરે વીઓમાં, ગુફામાં, શિયાળ વગેરેને રહેવાના ખાડામાં, ખાયા વગરનાં જળનાં ખાખેાચીમમાં, દ્રહામાં, થેડા પાણીવાળા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કચ્છમાં નદીઓમાં નદીઓના સંગમમાં, તથા પત્ર, ફળ, ફૂલ અને પલ્લવેને મહણ કરતી, સ્પર્શ કરતી.પુને સુંધતી, ફળોને ખાતી તેમજ બીજને આપતી વૈભારગિરિની પાસેની ભૂમિમાં પિતાને દેહદ પૂર્ણ કરતી તરફ ફરવા લાગી. આથી તેને દેહદ પૂર્ણ થયો. ( પુણ્યશાળી પ્રાણીઓને શું દુર્લભ છે ? અભયકુમાર જેવા ભાગ્યશાળીને દેવ મિત્ર હોય તેમાં નવાઈ નથી અને દેવ પણ પિ તાના પૂર્વ સંગતિનું કાર્ય વિના સંકોચે કરે છે. એ પણ પૂણ્યની બલીહારી છે. શુભ કર્મને ઉદય હોય ત્યાં સુધી સર્વ કેઈ મિત્ર થઈ રહે છે. અને અશુભ કર્મને ઉદય આવે છે ત્યારે તેજ મિત્રો, સજજને વૈરી થાય છે, અહીં અભયકુમારની બીજી ઉત્તમતા નજરે આવે છે. ધારણદેવી પોતાની ઓરથાન માતા છે, છતાં તેમના પર સગી માતા નંદા જેટલેજ પ્રેમ છે, અને તે પ્રેમ તથા પિતાના દુઃખે દુઃખી એ બેઉ વસ્તુઓ ભેગી થવાથી પિતાના પૂર્વસંગતિ દેવની મારફતે તેમનું કાર્ય થાય તેટલા સારૂ અઠમ પિષધ કરી શારીરીક કષ્ટ વેઠયું. પણ મનમાં એમ ન લાવ્યા કે ધારણી કયાં મારી સગી માતા છે કે હું વળી એમની વાતે મારા મિત્ર દેવની મારફતે દેહદ પૂર્ણ કરવા અઠમ કરું. થડે કાળ એ પ્રમાણે ગાળ્યા પછી ધારણુદેવી પિતાના સેચનક નામના ગંધહસ્તિ ઉપર ચઢી અને શ્રેણુક રાજા પણ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર બેઠા અને ધારણદેવીના હસ્તિ પાછળ ચાલવા લાગ્યા. આવી રીતે ચતુરંગી સેના વડે રાજગ્રહ નગરમાં પાછી આવી. અને રાજગૃહ નગરના મધ્ય ભાગમાં થઈ પિતાના મહેલમાં આવ્યાં અને સેના વગેરેને તથા સંબંધી જનોને પિતપતાને ઠેકાણે જવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૭ રજા આપી. અને મનુષ્ય સંબંધી વિપુલ વિસ્તારથી ભાગ ભાગવવા ક્ષાગી. ધણી સ્ત્રીઓને ગર્ભા રહ્યા પછી દાડદ—અમુક ઈચ્છાઓ ઉપજે છે. ગર્ભામાં જેવા જીવ ઉત્પન્ન થયા હાય તેવી ઈચ્છા થાય છે. ઘણા હીનભાગી જીવા જે ખાઈના ગર્ભમાં આવે છે, તે ભાઇને ખરાબ વસ્તુઓ રાખ, ઠીકરાં જેવી ખાવાની ઈચ્છા થાય છે, અથવા ખરાબ કામે કરવાની ઇચ્છા થાય છે, પણ પુણ્યશાળી જીવા ગર્ભ માં આવે તે તેની માતાને સારા ાહદ–સારી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. અભયકુમારની માતાને અમારી પડેા વજડાવવાની ઇચ્છા થઇ હતી. સેધકુમારની માતાને મેધના દોહદ થયા. કર્કની માતાને હાથી ઉપર બેસી ફરવા જવાની ઈચ્છા થઈ આવી હતી. જ્યાંસુધી આવી ચ્છિાઓ પૂણ ન થાય ત્યાંસુધી ગર્ભવતી સ્ત્રીને ચેન ન પડે. ખાવું પીવું ન ગમે. શરીરે દુળ થાય અને છેવટે ગ`તે પણ હાની પહેાંચે છે. તે સમજુ માણસોએ સ્ત્રીએ!ને સારી ઇચ્છાએ થઈ હોય હાય તા બનતી મહેનતે પુરી કરવી જોઈએ. ધારણીદેવી દાદ પૂર્ણ કરવાને ગયાં અને પાછાં આવ્યાં ત્યારપછી અભયકુમારે પૌષધશાળામાં આવી પૂર્વભવના મિત્ર દેવને સ કર્યાં, સન્માન્યા અને પછી દેવને રજા આપી. એટલે દેવે ગુજા રવ સહિત વર્ષાઋતુની લક્ષ્મીને સંહરી લીધી અને જે દિશાએથી આવ્યા હતા તે દિશાએ થઇ પેાતાના સ્થળે પાછા ગયા. ધારણીદેવીને। દાહક આ પ્રમાણે પૂર્ણ થયા પછી તે ગભની અનુકપાને વાસ્તે ગર્ભને ખાધા પીડા ન ઉપજે તેવી યત્ના વડે ઊભાં રહેતાં, ખેસતાં, સૂતાં તથા આહાર વિહારમાં પણ સાવચેતી રાખતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ એટલે અતિ તીખું, ખારૂં, ખાટું, રડવું, કસાયેલું તેમજ અતિશય મીઠું પણ જમતાં નથી. પણ દેશકાળ, હવા વગેરે જેઈને ગર્ભને પીડા ન થાય અને સુખે સુખે ગર્ભ દિ મામે તે ખાટાક લેતાં, વળી ઘણી ચિંતા, શેક, દીનતા, મૈથુનની આસક્તિ કરતી નથી, તેમ અતિ ત્રાસ, ભય પામતી નથી. અર્થાત ચિંતા, શોક, મેહ ભય અને ત્રાસ રહિત થઈને સર્વ ઋતુમાં ગર્ભને તથા પિતાને સુખ ઉપજે તેવી રીતે ભોજન, વસ્ત્ર, ગંધ, માલ્ય અને અલંકારને ઉપયોગ કરતાં. આ વાત પણ ગર્ભવતી સ્ત્રીઓ તેમજ તેમના સંબંધીજનોએ ખાસ લક્ષમાં રાખવા જેવી છે. ઘણી સ્ત્રીઓ પોતે બેદરકારે રહે છે, અથવા તેની સાસુ, નણંદ, દેરાણી, જેઠાણ વગેરે સંબંધી જનેને એ સંબંધ હોય છે કે તેનાથી ગર્ભની સંપૂર્ણ સંભાળ લઈ શકાતી નથી. અરે ગર્ભને પ્રસવકાળ પાસે આવે છતાં તેને અત્યંત વૈતરૂ કરવું પડે છે, અને તેથી ઘણાં બાળકે, દેશગી અને નિર્માલ્ય અવંતરી પોતાને તેમજ દેશને ભારે ૨૫ થાય છે. ધારદૈવી આ રીતે સુખે સુખે ગર્ભનું પાલન કરે છે તેમ કરતાં નવ માસ અને સાડા સાત ત્રિ પૂર્ણ થએ અર્ધ રાત્રીને સમયે તેણે અતિ કેમળ હાથપગવાળા અને સર્વાગે સુંદર પુત્રને જન્મ આપ્યો. - :: » ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ પાંચમુ ધારણીદેવીને પુત્ર જન્મ્યા તે જોઇને તેની અંગપરિચારિકા-દાસીત અત્ય ંત ખુશી થઈએ. અને હ`થી શીઘ્ર, મનવડે ત્વરાવાળી અને કાયાવડે ચપળ ગતિમી જ્યાં શ્રેણીકરાના મહેલ છે ત્યાં ગઈ. અને શ્રેણીક રાજાને જોઈ, એ હાથ જોડી મસ્તક નમાવી, વંદન કરી, જમવિજય શબ્દ વડે વધાવીએલી, કે હૈ સ્વામિન ! ધારણી દેવીને સન્ના નવ માસ પૂરું થવાથી સુ ંદર અંગવાળા પુત્ર જનમ્યા છે, તેના ખ઼ુભ સમાચાર આપને જણાવતાં અસને અતિ હ થાય છે. આપને પણ તેવાજ હ` ચાય એ સ્વભાવિક છે. શ્રેણીક રાજા અંગપરિચારિકા પાસેથી આ શુભ સમાચર સાંભળી હૃદયમાં ધારી હષ્ટ્ર, તુષ્ટ થયા અને અંગપારિચારિકાએ– દાસીઓને મધુર વચતા વડે સન્માન આપ્યું, અને ઘણાં પુષ્પ ગé, માળા, અને અલંકારના શિરપાવ આપે. અને સન્માન, સત્કાર કરી ઘસી પણામાંથી મુકત કરી, તેના પુત્ર પૌત્રાદિક સુધી ચાલે તેવી આ વિકા કરી આપી તેને વિદાય કરી. કાઈ કહે છે તે ખરૂ છે કે “મેટા રાજાની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળશે”—એ કહેવત ખરીજ છે. શ્રેણીક રાત્નએ આ વધામણી સાંભળી, કૌટુંબિક પુરૂષોને ઓલાવ્યા અને આજ્ઞા આપી, કે હે દેવાનુંપય ! રાજગૃહ નગરના સર્વ રસ્તે સુગંધી જળ છંટકાવા, બધે ગીતગાન કરાવા, ચારકની શુદ્ધિ કરા– કેદખાનામાંથી કેદીઓને મુકત કરા, તાલ માપની વૃદ્ધિ કરી, દેવા લેણાના કારણથી જે લેાકેા કેદમાં હોય તેમનાં દેવાં આપી તેમને પશુ મુક્ત કરી અને તે પ્રમાણે કરી મારી આજ્ઞા પાછી આપે!– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ મને ખબર આપો. કૌટુંબિક પુરૂષાએ રાજાની આજ્ઞા પ્રમાણે કા કરી રાજાને આવી કહ્યું, કે આપની આજ્ઞા પ્રમાણે સ કર્યું છે. ત્યારપછી શ્રેણીક રાજાએ કું ભકાર આદિ જાતિરૂપ અઢાર શ્રેણી અને તેની પેટા જાતિરૂપ અઢાર પ્રશ્રેણીને ખેલાવી અને કહ્યું, કે હું દેવાનુપ્રિય તમે રાજગૃહ નગરમાં જાઓ અને દશ દિવસ સુધી વેચાણુ ઉપરની જકાત માફ કરવામાં આવે છે, ગાયા વગેરે પશુઓ ઉપર દર વરસે જે કર લેવામાં આવે છે; તે આ વરસે ા છે, ખેડુત વગેરે જાતીના ઘરમાં રાજપુરૂષો વેઠના હુકમ કરવા જાય છે, તેવી વેડ કરાવવાની મનાઇ કરવામાં આવે છે, ગુનેગારા પાસેથી ભારે ઈંડ લેવામાં આવે છે તે, અને નાકરા ભુલથી અપરાધ કરે તે બદલ લેવાતા દંડ પણ માફ કરવામાં આવે છે, જેને માથે દેવું હશે તે સંધળુ રાજા ચુકવશે આવું સ્થળે સ્થળે જાહેર કરા. તેમજ સ્થળે સ્થળે મૃદંગ વગેરે વાજીંત્રા વગડાવા. ઠેકાણે ઠેકાણે વિસ્વર પુષ્પની માળાંએ લટકાવો. ઉત્તમ ગણિકાઓમાં જેની પાસે ઉત્તમ નાટકી છે તેમની પાસે નાશ કરાવે. સ` લેાકા આ ઉત્સવમાં ભાગ લે. એ પ્રમાણે દશ દિવસની સ્થિતિ પતિકા–પુત્ર જન્મ મહાત્સવની ક્રિયા કરા અને કરાવા અને મારી આજ્ઞા પાછી આપે. આ હુકમ મળતાં તેઓએ તે પ્રમાણે કાય કરી રાજાજીને ખબર આપી. ત્યારપછી શ્રેણીક રાજા બહારની ઉપસ્થાન શાળામાં ગયા, અને પૂર્વ દિશા ભણી મુખ કરી શ્રેષ્ટ સિંહાસન ઉપર બેઠા અને કરાડ દ્રવ્ય વડે દેવતાદિકની પૂજા કરાવી, યાને દાન દીધાં અને ઉપજતા દ્રવ્યમાંથી પણ ભાગ આપ્યા. તેમજ કુંવરના જન્મ નિમિત્તે પ્રજાજન તરફથી જે ભેટ, સાગાત મળી તે ગ્રહણ કરી. j ત્યાર પછી તેમણે પહેલે દિવસે પુત્રનું જાતકર્માં(નાળછેદ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧ તેને પૃથ્વીમાં દાટવાનું) કર્યું, ખીજે દિવસે જાગરિકા (રાત્રિ જાગરણુ) કરી. ત્રીજે દિવસે સૂર્ય ચંદ્રનાં દર્શન કરાવ્યાં. એ પ્રમાણે અનુક્રમે અશુચિ એવા જાત કર્માદિકની ક્રિયા પૂર્ણ કરી. બારમા દિવસે ધણાં મશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થોં તૈયાર કરાવ્યા. અને મિત્ર, અઁધુ આદિ જ્ઞાતિજના, પુત્રાદિક નિજજા, કાકા વગેરે સ્વજન, સસરાદિક સંબંધીજના, દાસદાસી આદિક પરિજન, સૈન્ય તેમજ ગણુ નાયકા વગેરે સર્વને જમણુનું આમંત્રણ આપ્યું. પછી તેએ (રાજા રાણીએ) સ્નાન કરી, બલિકમ કરી, મીતિલકાદિક કૌતુક કરી સવ વસ્ત્રાલંકાર વધુ વિભૂષિત થયાં અને મોટા વિસ્તારવાળા તૈયાર કરેલા ભાજન મડપમાં નીતરેલા પરાણા સાથે તૈયાર કરાવેલાં અશન, પાન વગેરે આસ્વાદ,* વિવાદ× કરવા લાગ્યા, પરસ્પર આપલે કરી સમસ્ત પ્રકારે જમવા લાગ્યા જમી રહ્યા પછી શુદ્ધ જળ વડે આચમન-ચળું કર્યું. મુખ હાથ થાઇ ચેકખા કર્યું. અત્યંત પવિત્ર થયાં પછી આસનપર આવ્યાં, આસનપર આવીને નાતરેલા સર્વજનેાને વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ પુષ્પની માળા અને વસ્ત્રાલ કારવડે સત્કાર સન્માન કર્યા અને પછી આવેલા જાને સંખેાધી રાજાએ કહ્યું કે અમારા આ પુત્ર ગર્ભમાં આવ્યે ત્યારે તેની માતાને અકાળે મેધના દોહદ ઉત્પન્ન થયા હતા. તેથી આ પુત્રનું મેઘકુમાર એવું ગુણુ-નિસ્ફન નામ ઠરાવીએ છીએ. આસ્વાદ એટલે થાડુ ખાવું અને નાખી દેવું તે. સેરડી વગેરે × વિસ્વાદ એટલે ઘણું ખાવું અને થાડું નાખી દેવું તે. ખારેક, ખજીર, કેળાં વગેરે. * + સરસ્ત એટલે કંઈ પણ નાખી ન દેતાં તમામ ધાઈ શકાય તે. લાડુ વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ - મેઘમાર પાંચ ધાત્રિએ કરીને ઉછરવા-વૃદ્ધિ પામવા લાગ્યો. તે પાંચ ધાત્રિ આ પ્રમાણે સમજવી. ૧ક્ષરધાત્રી સ્તનપાન કરાવનારી -ધવરાવનારી, રમંડન ધાત્રી-વસ્ત્રાભૂષણ પહેરાવનારી, ૩મંજન ધાત્રીસ્નાન કરાવનારી..૪ ક્રીડાત્રી-ક્રીડા કરાવવારી, અને ૫ અંકધાત્રીબળામાં બેસાડનારી. આ પાંચ ધાત્રીઓ-ધા સિવાય બીજી પણ દાસીઓ હતી જેવી કે, કુબડી, ચિલાત દેશમાં ઉત્પન્ન થએલી, વામન વડમ તેમેટા પેટવાળી, બબરી, બકુશ દેશની, નાક દેશની, પલ્લવિક દેશની, ઈશિનિક દેશની, પેકિન દેશની, લાસક દેશની, લકુશ દેશની. કવિદ દેશની, સિંહલ દેશની, આરબ દેશની, પુલિંદ્ર દેશની, પકકણદેશની, બહલ દેશની, મરૂડ ફેશની, શવર દેશની, પારસ દેશની વગેરે જુદા જુદા દેશ પરદેશની શોભતી દાસીઓ કે જેઓ મુખ, નેત્ર આદિની ચેષ્ટાને જાણનાર, ચિંતિત અને પ્રાર્થિતને જાણનારી હતી. તેઓ પિતાના દેશનાં વસ્ત્રને ધારણ કરનારી હતી. તેમજ અતિકુશળ હતી. તેમજ વિનયવાળી હતી. આવી પરદેશી અને દેશી દાસીઓ, જાઓ, કંચુકીઓ અને અંતઃપુરમાં રહેલા મહત્તરના સહવાસમાં મેઘકૂમાર રહેવા લાગે. અને એકના હાથમાંથી બીજાના હાથમાં, એકના ખળામાંથી બીજાના મેળામાં રમવા લાગે. બાળકને લાયક એવાં ગીત સાંભળ, આંગળી પકડી ચાલતે, કીડા વડે લાલન પાલન થતું. મનહર મણિ જડિત ભોંય તળીઓ ઉપર ચાલતો હતો. અને ગુફાઓમાં - રહેલા ચંપકના વેલાઓ જેમ વાયુ અને ઉપદ્રવ રહિત થકા વૃદ્ધિ પામે તેમ મેધકુમાર સુખે સુખે વૃદ્ધિ પામવા લાગે. મેટ થવા લાગે. દરમિયાન નામ પાડવું. પારણામાં સુવાડવું, પગે ચલાવવું, ચૌલકર્મ (માથે ચેસ્લી રાખવી એટલે પહેલી વારના વાળ વધ્ધ કરાવવા) ઈત્યાદિક ક્રિયાઓ જે જે અવસરે કરવી જોઈએ તે તે અવસરે માતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ પિતાએ વિપુલ દ્રવ્ય ખરચ સરકાર, પુજા અને માણસોના સમુહ સહિત કરી. આ પ્રમાણે દિવસે દિવસે વૃદ્ધિ પામતાં આઠ વર્ષની ઉમરનો. થયે, (ગર્ભથી આઠ વર્ષનો થયો, ત્યારે માતાપિતાએ ઉત્તમ તિથિ, કરણ, મૂહૂર્ત ને વિષે કળાચાર્યની પાસે મોકલ્યો. કળાચાર્યે મેઘકુમારને જેમાં ગણિત મુખ્ય છે એવી લેખનને અને પક્ષીઓના શબ્દ, સમજવા સુધીની બહેતર કળાઓ શીખવી તે બહેતર કળાનાં નામ નીચે પ્રમાણે. ૧ લખવાની, ૨ ગણવાની, ૩ રૂપ ફેરવવાની, ૪ નાટકની, ૫ ગાયનની, ૬ વાજિંત્ર વગાડવાની, ૭ સ્વર જાણવાની, ૮ વાજિંત્રો સુધારવાની, ૯ સમાન તાલ જાણવાની, ૧૦ દુત રમવાની, ૧૧ લે સાથે વાદવિવાદ કરવાની, ૧૨ પાસા રમવાની, ૧૩ અષ્ટાપદચોપાટ રમવાની, ૧૪ નગરની રક્ષા કરવાની, ૧૫ જળ અને માટીના મિશ્રણથી નવી વસ્તુઓ બનાવવાની, ૧૬ ધાન્ય નિપજાવવાની, ૧૭ નવું પાણી ઉત્પન્ન કરવાની, શુદ્ધ કરવાની અને ઉભું કરવાની, ૧૮ નવાં વચ્ચે બનાવવાની, તે રંગવાની, તથા પહેરવાની, ૧૯ વિલેપન વિધિ એટલે તૈયાર કરવા, તેની વસ્તુઓ જાણવી, તેને ઉપયોગ કરવાની, ૨૦ શયન વિધિ એટલે શયા બનાવવી, પાણી , સુવાની યુકિત જાણવી, ર૧ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની આય વિગેરે બનાવવાની તથા તેનાં લક્ષણ જાણવાની, ૨૨ પ્રહેલિકા બાંધવાની કળા, ૨૩ મગધ દેશની ભાષામાં ગાથા વગેરે બનાવવાની કળા. ૨૪ પ્રાકૃત ભાષામાં ગાથા વગેરે બનાવવાની. ૨૫ ગીત બનાવવાની, ર૬ અનુપુપ બ્લેક બનાવવાની. ૨૭ સુવર્ણ બનાવવાની, તેના અલંકારે બનાવવા અને પહેરવા, ૨૮ રૂપુ બનાવવું તેના અલકારે બનાવવા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ,, ; પહેરવા, ૨૯ ગુલાલ અખીલ વગેરે ચુણો બંનાવવાં અને તેને ઉપચાગ કરવા, ૩૦ આભુષણા ધડવા પહેરવાની, ૩૧ તરૂણીની સેવા કરવાની. ૩૨ સ્ત્રીનાં લક્ષણા જાણવાના, ૩૩ પુરૂષનાં લક્ષણા જાણવાં, ૩૪ અશ્વનાં લક્ષણા જાણવાં, ૩૫ હાથીનાં લક્ષશા, ૩૬ ગાય, બળદનાં લક્ષણા, ૩૭ કુકડાનાં લક્ષણા, ૩૮ છત્રનાં લક્ષણા, ૩૯ દંડનાં લક્ષણા, ૪૦ ખડગતલવારનાં લક્ષણા, ૪૧ મણિનાં લક્ષણા, ૪૨ કાંગણી રત્નનાં લક્ષણો જાણવાની રીત, ૪૩ ધર, દુકાન વગેરેનાં વાસ્તુક શાસ્ત્ર જાણવાની વિદ્યા, ૪૪ સૈન્યના પડાવનું પ્રમાણ, ૪૫ નવું ગામ નગર વસાવવાનુ`પ્રમાણ, ૪૬ વ્યુહ-યુદ્ધની રચના, ४७ પ્રતિવ્યુહ–સામાના લશ્કરની સામે પોતાનું લશ્કર ગાઠવવાની, ૪૮ ચાર સૈન્ય ચલાવવાની, ૪૯ પ્રતિચાર—સૈન્ય તે સામા સૈન્યની સન્મુખ ચાલવાની કળા, ૫૦ ચક્રના આકારે વ્યુહગાવવું, ૫૧ ગર્ડનાં આકારે વ્યુહ ગોઠવવુ, પ૨ ગાડાના આકારે વ્યુહ ગાડવવું, ૫૩ સામાન્ય યુદ્ધ કરવાની, ૫૪ વિશેષ યુદ્ધ કરવાની, ૫૫ અત્યંત વિશેષ યુદ્ધ કરવાની, ૫૬ અસ્થિ અથવા યષ્ટી વડે યુદ્ધ કરવાની કળા, ૫૭ મુષ્ટિ વડે યુદ્ધ કરવાની, ૫૮ બહુ વડે યુદ્ધ કરવાની, પઢ લતાવડે યુદ્ધ કરવાની, ૬૦ થાડાનું ઘણું અને ઘણાનુ ઘેાડું દેખાડવાની, ૬૧ ખડગની મુઠ બનાવવાની, ૬૨ ધનુષ્ય બાણુની, ૬૩ રૂપાને પાક બનાવવાની, ૪ સુર્ણતા પાક બનાવવાની, ૬૫ સુતર છેદવાની, ૬૬ ક્ષેત્ર ખેડવાની, ૬૦ મળના નાળ છેદવાની, ૬૮ પત્ર છેદવાની, ૬૯કડાં, ચુડી, કુંડળ વગેરે છેદવાની, ૭૦ મરેલાંને મુર્છા પામવાથી મુવા જેવાં જણાતાંને મંત્રાદિક વડે જીવતા કરવાની, ૭૧ મંત્ર વડે જીવતાંને મુ જેવાં દેખાડવાની, તેમજ ૭ર કાગડા, ઘુવડ વગેરે પક્ષીઆના શબ્દ જાણવાની કળા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ - આ પ્રમાણે કળાચાર્યો મેવકુમારને બેતર કળાઓ સુત્રથી, અર્થથી શીખવી અને પ્રયોગથી સિદ્ધ કરાવી. ત્યાર પછી મેવકુમારને શ્રેણિક રાજા અને ધારણ દેવી પાસે કળાચાર્ય લાવ્યા. રાજાએ કલાચાર્યને મધુર વચન વડે સાકાર કર્યો અને મેઘકુમારની પરીક્ષા કરી સંતોષ પામી કળાચાર્યને વિપુલ વસ્ત્ર, ગંધ. પુષ્પની માળા, અને અલંકારો આપી સત્કાર, સન્માનથી જીંદગી પર્યત ચાલે તેટધું દ્રવ્ય હર્ષભેર આપ્યું અને કળાચાર્યને સન્માનથી વિદાય કર્યા. આગળની વિદ્યા આપવા લેવાની અને હાલની વિદ્યા આપવા લેવાની પદ્ધતિમાં કેટલું બધું તફાવત જણાય છે. દરેક ધર્મશાસ્ત્રમાં જુએ તે આજ રીત દેખાય છે. તથા આવી રીતે પ્રત્યક્ષ જેલી છે. કળાચાર્યો–પંડિત-પિતાના ઘરની શાળાઓ ચલવતા અને ત્યાં વિદ્યાર્થીઓ પિતાના ખપની વિદ્યાઓ ઈચ્છા પ્રમાણે શીખતા. શીખીને પારંગત થતા, પછી જ વિદ્યાર્થીનાં માબાપો પરીક્ષા કરી શિક્ષા ગુરૂને દવ્ય આપતા-પ્રથમથી નહિ, તેમજ આજની પેઠે “વર મરો કે કન્યા મરે પણ ગોરનું તરભાણું ભરે.” એ કહેતી અનુસાર વિદ્યાર્થી ભણે કે ન ભ પણ મહિનો થયે એટલે ફી આપવી જ જોઈએ. તેમજ શિક્ષકોને પણ સરકાર તરફથી વેતન મળતું હોવાથી વિદ્યાથી કેટલું ભણ્યો તેની પુરી દરકાર રહેતી નથી. જો કે આ લખાણ ઘણા શિક્ષકને કટાક્ષ રૂપ લાગશે પણ તેની સાબિતિ જેવી હોય તે દર વરસે મેટીકમાં કેટલા વિદ્યાથીએ પાસ નાપાસ થાય છે તેની ખાત્રી કરે. પાસ કરતાં નાપાસની સંખ્યા હંમેશા વધારેજ હોય છે. કેટલીક સ્કુલે સારાં પરિણામ જાહેર કરે છે, પણ તે પુરેપુરાં ખરાં હતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ નથી. કારણ કે પ્રીલીમારી પરીક્ષામાં પાસ થાય તેનેજ ફેમ' આપે અને તે ફોર્મ મેળવવા પણ બધા પાસ થતા નથી. વળી હાલની કેળવણું ધંધે લાગવામાં કામ આવતી નથી. કેળવણી લેનારા પ્રત્યે ઘણા જણાઓ સરકારી નેકી પર આધાર રાખે છે. દેશમાંથી કળા, હુજ ધટવાથી નોકરી પરજ વધારે આવા રાખવાની જરૂર પડી છે. તે દેશ નાયએ કેળવણીનું સ્વરૂપ એવું ગોઠવવું જોઈએ, કે ભણ્યા પછી ધંધા જગામાં સહેલથી લાગી શકાય. એક જણે ખરુંજ કહ્યું છે, કે– ભણતરથી ભાગે નહિ, ભુખ તરસના ભોગ; લિસીસ વધે દશ ગણી જ ન જડે ઉઘોગ. મેઘકુમાર તેરે કળામાં પ્રવિણ એક તેથી તેની પા દિ વિકસીત થઈ અને મને પણ વિકાસ પામ્યું. એટલે બાલ્યાવસ્થામાં જે ઓછાં ચેતનવાળાં હતાં, તે યુવાવસ્થાને લીધે પૂર્ણ ચેતનવાળાં થયાં. તે અઢાર પ્રકારની દેશી ભાષામાં નિપુણ થયે. ગીતિમાં પ્રીતિ વાળા થશે. ગંધર્વ એટલે ગીત અને નાટયાં કુશળ થશે અને સાથે, હાથીસાથે રથસાથે બાહુવકે યુદ્ધ કરવામાં કુશળ થયે. બાહુવડે બીજાનું મર્દન કરવામાં, બેગ ભેગવવામાં અને સાહસિકપણાને લીધે વિકાલચારી–મધ્યરાત્રિને વિષે પણ ચાલતાં ડર ખાય નહિ તે સમર્થ થયે. મેષકુમાર આ પ્રવિણ થયો અને યુવાવસ્થા પાસે જઈને માતાપિતાએ આઠ પ્રસાદે કરાવ્યા. તે ઘણા ઉંચા હતા, ઉજજવળ કાંતિને લીધે જાણે હસ્તા હાય નહિ! તેવા શોભતા હતા. મણિ, સુવર્ણ અને રત્નની રચના વડે વિચિત્ર લાગતા હતા. વાયુવડે ફરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૭ અને વિજયને સુચવતી વૈજ્યની નામની પતાકા તથા છત્રાતિછત્ર શોભી રહ્યાં હતાં. મહેલનાં શિખરો ગગનતળને ઓળંગી જતાં હોય તેવાં ઉચાં હતાં. તેનાં જાળીની મધે રત્વનાં પાંજરઓ હતાં. તે પ્રાસાદનાં વિકસ્વર નેત્રો જેવાં શાતાં હતાં. તેમાં મણિ અને સુવબની શુમિકા હતી. તેમાં શતપત્ર અને પુંડરીક જતીનાં કમળ કોતરેલાં હતાં. તિલક રત્ન અને પગથીઓ સહીત હતા. ભી તો એ ચંદનના થાપા મારેલા હતા. ચંદ્રકાન્તાદિક વિવિધ મણીઓનાં તારણો લટકાવેલાં હતાં. અંદરથી તેમજ બહારથી સુંવાળા હતા, તેના આંગણમાં સુવર્ણની મહર રેતી પાથરેલી હતી, તે પ્રાસાદને સ્પર્શ આલ્હાદક લાગત. તે અતિશય શોભનિક હોવાથી તે જોવા સારૂ ચિત્ત આકર્ધાતું હતું અને જોઈને અત્યંત આનંદ પામતું. આ આઠ પ્રાસાદોની વચમાં એક મોટું ભવન ખાસ મેધકુમાર વાસ્તે કરાવ્યું. તેને સંકડે સ્તંભે હતા. લીલા સહિત અનેક પૂતળીઓ જડેલી હતી. તેમાં ઉચી અને સુંદર વજ રત્નની વેદિકા હતી અને તેણે બાંધેલાં હતાં. તે ભવનમાં જુદી જુદી જાતનાં મણિ, સુવર્ણ અને રને જડેલાં હોવાથી તે ઉજવળ દેખાતું હતું. તેનો ભૂમિ ભાગ સરખે, વિશાળ અને રમણિય હતું. તેમાં ઈહિમૃગ, વૃષભ, તુરગ, નર, મકર વગેરેનાં વિચિત્ર ચિત્ર ચિતરેલાં હતાં. સ્તંભે વરત્નની વેદિકાવાળા હોવાથી ભવન રમણિય દેખાતું હતું. તેમાં સમણિએ રહેલાં વિદ્યાધરનાં જોડલાં યંત્ર વડે ચાલતાં દેખાતાં હતાં. તે ભવન સૂર્યના હજારે કિરણ વડે પ્રકાશિત થઈ હજારો ચિત્રે ચીતરેલાં હોવાથી ઘણુંજ દેદીયાન દેખાતું હતું. તે ભવનને જોતાં જ તે જેનારનાં ને ત્યાંજ થંભી રહેતાં. ૧ લંબાઈ કરતાં બમણી ઉંચાઈ હેય તે પ્રાસાદ કહેવાય. ૨ લંબાઈ કરતા ઉચાશકંઈક ઓછી હોય તે ભવન કહેવાય ૩ બંને બાજુના ઓટલાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ તેમાં રને સુવર્ણ અને મણિની ભુમિકા હતી તેનું અગ્રશિખર જુદી જુદી જાતની પાંચ વર્ણની ઘંટાઓ વાળી પતાકાઓ વડે શોભતું હતું. વળી તે લીધેલું, ધોળેલું અને ચંદરવા સહિત હતું. તેમાં ઠેકાણે ઠેકાણે સુગંધીવાળા પદાર્થો મુકેલા હોવાથી તે ભવન મહેક મહેક થતું હતું. આ રીતે તે ભવન સર્વ રીતે ચિત્તને પ્રસન્ન કરનાર અભિરૂપ, પ્રતિરૂપ વગેરે વિશેષણો સહીત હતું. શ્રેણિક રાજાએ આ પ્રમાણે ભવન અને પ્રાસાદ કરાવ્યા પછી મેઘકુમારને ઉત્તમ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં શરીરના પ્રમાણમાં સરખી, વયમાં સરખી, કાંતીમાં સરખી, લાવણ્યમાં સરખી, આકૃતીમાં સરખી, યૌવનમાં સરખી, અને પ્રિયભાષિભાકિ ગુણમાં સરખી, સરખા રાજકુળની, શ્રેષ્ઠ રાજાઓની આઠ કન્યાઓ સાથે અંગમાં અલંકાર ધારણ કરેલી કુમારી કન્યાઓનું સ્ત્રીઓના ધવળ મંગળ ગીત ગવાતાની વચ્ચે એકી સાથે પાણિ ગ્રહણ કરાવ્યું. તે આઠે સ્ત્રીઓને માતાપિતાએ આઠ કરોડ રૂપાનાણું. આઠે કરડ સુવર્ણ મહેર વગેરે આપ્યું. તેમજ આઠ નાટક કરનારી આપી, તેમજ બીજું ઘણું ધને કનક, રત્ન, મણિ. મોતી, શંખ, પવાળાં, રાતાં રત્ન વગેરે ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું. તે એટલું બધું આપ્યું, કે તે સ્ત્રીઓની સાત પેઢી સુધી ખાય, ખ, ગરીબગરબાને ઘણું દાનમાં આપે તેમજ પિત્રાઈઓ તથા સંબંધીને આપતાં પણ ખૂટે નહિ તેટલું આપ્યું. " મેઘકુમારે પણ પોતાની દરેક ભાર્યાને એક એક કરોડ હિરણ્ય, એક એક કરોડ સુવર્ણ, એક એક પ્રેક્ષણનાટક કરનારી આપી. તેમજ બીજું વિપુલ ધન આપ્યું, કે જે પિતે ખાય, ગરીબોને દાનમાં આપે, પિતરાઈને, સગાં સંબંધીઓને પુષ્કળ આપે તે પણ ખુટે નહિ તેટલું દ્રવ્ય આપ્યું. આ પ્રમાણે મેઘકુમાર શ્રેષ્ઠ પ્રાસાદમાં રહ્યો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪ સ્ત્રીઓ વડે કરાતા ઉત્તમ ખત્રીસબહુ નાંટકા, ગાયને, અને ઉત્તમ ક્રીડામાં મશગુલ થયા થા, શબ્દ, સ્પ, રસ, રૂપ અને ગ ધવડે વિપુલ એવા મનુષ્ય સબંધી કામભોગમાં રચ્યા પચ્ચા રહી પેાતાના દિવસે સુખે સુખે ગુજારે છે. પ્રકરણ ૬ હું. તેવામાં એકાદ સમયે શ્રમણુ ભગવ ંત શ્રી મહાવીર દેવ અનુક્રમે ગામાનુગામ સુખે સુખે વિચરતા રાજગૃહ નગરના ગુણુરીલ નામે ચૈત્યમાં આવીને રહ્યા. (સમવસર્યાં ). ભગવાન મહાવીર દેવના પધારવાથી રાજગૃહ નગરના એવાટ, ત્રણવાટ, એમ ધણા રસ્તાએ ભેગા થતા હતા. ત્યાં ઘણા લેાકાના શબ્દ થવા લાગ્યા. કારણ કે ઘણા ઉગ્રકુળના, વગેરે સર્વ લેાકેા રાજગૃહમાંથી નીકળી એકજ શિા તરફ્ (ભગવત્ શ્રી મહાવીર દેવને વાંદવાને અને તેમની દેશના સાંભળવા ) જતા હતા. આ વખતે મેલકુમાર પોતાના શ્રેષ્ટ પ્રાસાદમાં છેક ઉપરના ભાગમાં મૃગવડે ગવાતા ગાયનમાં તલ્લીન થઇને મનુષ્ય સંબંધી કામભોગ ભાગવતા રાજમાનું નિરિક્ષણ કરી રહ્યો હતા. જેથી પાતાના જોવામાં આવ્યું, કે સ` લેકે એકજ દિશામાં જાય છે. તેથી પેાતાને વિચાર થયા, કે આજે નગરમાં કઈ ઉત્સવ છે કે શું? તે જાણવા તેણે પોતાના કંચુકી–દાસ પુરૂષને ખેલાવ્યા, અને પૂછ્યું, કે આજે રાજગૃહમાં ઈંદ્ર મહાત્સવ, કાર્તિક સ્વામીને મહાત્સવ, છે? અથવા રૂદ્ર, શિવ, વૈશ્રમજી, કુબેર, નાગ, યક્ષ, ભૂત, નદી, તળાવ, વૃક્ષ, ચૈત્ય, પર્યંત કે ઉદ્યાનની યાત્રા છે? કારણ કે ઘણા. ઉગ્રકુળના વગેરે લેાકા સ એકજ ક્રિશા તરફ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કંચુકી પાસે તપાસ કરતાં જણાયું કે ભજવાન શ્રી મહાતીરા, દેવ પધાર્યા છે. તેથી તેણે મેકમારને કહ્યું કે હેસ્વામિણ આમ કહે છે તે મહેસવ છે. યાત્રા કઈ નથી. પરંતુ શ્રત ધર્મની આદિના કારણહાર, તીર્થના કરણહાર એવા શ્રમણ ભગવત્ શ્રી મહા વિરદેવ આપણા નગરના ગુણલ ચત્યમાં સમવસર્યા છે. સાધુને લાયક અવગ્રહની યાચના કરીને ઉતર્યા છે.. કંચુકી પુરૂષ પાસેથી આવાં વચન સાંભળી હૃદયમાં ધારી હર્ષ સંતોષ પામી કૌટુંબિક (સેવક) પુરૂષોને બોલાવ્યા અને કહ્યું, કે હે દેવાનું પ્રિય! ચાર ઘંટાવાળા અશ્વર જલદીથી જોડી લાવે. કૌટુંબિક પુરૂષએ આ સાંભળી બહુ સારું એમ કહી જલદીથી તેઓ ચાર ઘંટાવાળે અધરથ જોડી લાવ્યા. મેઘમારે કૌટુંબિક પુરૂષને રથ જવાનું કહી સ્નાન કર્યું અને સર્વ વસ્ત્રાલંકાર વડે વિભુષિત થઈ કરંટના પુષ્પની માળા પહેરીને તેના ઉપર છત્ર ધરવામાં આવ્યું. તે ચાર ઘંટાવાળા અશ્વરથમાં બેઠે, સાથે સુભાના મોટા પરીવાર લીધો. પછી રાજગૃહ'. નગરના મધ્યભાગે થઈને જ્યાં ગુણશલ ચિત્ય હતું ત્યાં ગયે છેટેથી ભગવાન મહાવીર દેવના છત્ર ઉપર છત્ર અને પતાકાપર પતાકા વગેરે અતિશયોને જોયા. તેમજ વિદ્યાધરે, ચારણ મુનીઓ, તિ, અને કે દેવતાઓને નીચે કિરતા અને ઉંચે ચડતા જોઇને પોતાના રથમાંથી. નીચે ઉતર્યો. ઉતરીને શુષ્પ, તાંબૂલ વગેરે સચિત દ્રવ્યનો ત્યાગ ૧, વસ્ત્ર વગેરે અચિત દ્રવ્યને અત્યાગ ૨, એક શાટિકામેસનું ઉત્તરાયણમાં ૩, ભગવાનને જોતાં જ બે હાથ જોડવા ૪,તથા ચિરની એકાગ્રતા કે કરવી ૫, એવાં પાંચ અભિગમ સાચવી ભગવાનના સન્મુખ ચાલ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પ* અને ભગવાન પાસે આવીને જમણી બાજુથી આરંભી ભગવાન મહાવીર દેવને ત્રણ પ્રદક્ષિણા દેઈ સ્તુતિરૂપ વંદન કર્યું. અને શરીર વડે નમસ્કાર ક્ય. વંદણ મમસ્કાર કરી શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવની બહુ પાસે નહિ, તેમ ઘણું દૂર નહિ, એવા ગ્ય સ્થાનકે બેઠાઅને ભગવાનને ઉપદેશ સાંભળવાને ઈન્ત અથવા સેવા કરતે મસ્તક નમાવી બે હાથ જોડી વિનયવડે પ્રભુની સેવા કરવા લાગ્યો. ભગવાન શ્રી મહાવીર દેવે મોટી પ્રર્ષદામાં વિચિત્ર પ્રકારને મૃતધર્મ અને ચારિત્રધર્મ મેઘકુમારને સંભળાવ્યું. તેમાં જે કર્મથી કેવી રીતે સંકિલષ્ટ પરિણામવાળા થાય છે, તે સર્વ ધર્મકથા વિસ્તારથી કહી સંભળાવી. પ્રભુની અમોઘ ધારારૂપી દેશના સાંભળી પ્રદા પાછી વળી પિતાપિતાને સ્થળે ગઈ ત્યાર પછી મેઘ કુમારે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ પાસેથી ધર્મ સાંભળી હદયમાં ધારી હષ્ટતુષ્ટ થઈ પ્રભુશ્રીને જમણી બાજુથી ત્રણવાર પ્રદક્ષિણા કરી. પછી સ્તુતિરૂપ વંદન કર્યું, શરીરવડે નમસ્કાર કર્યા. અને વંદણ નમસ્કાર કરી ભગવાન પ્રત્યે કહેવા લાગ્યા, કે હે ભગવાન ! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધાવાળે થયો છું. એટલે સર્વમાં જૈનશાસન શ્રેષ્ઠ છે એમ અંગિકાર કરું છું. તેમજ તેની પ્રતીતિ કરું છું. મને તે રૂચે છે. એટલે તેમાં કહ્યા પ્રમાણે કરવાની મારી ઈચ્છા છે. નિગ્રંથ પ્રવચનને અંગીકાર કરવા ઈચ્છું. આપ કહે છે તેમજ મને આપનાં વચને બરાબર રૂમાં છે. તેથી ચારિત્ર ગ્રહણ કરવાની મારી ઇચ્છા થઈ છે. પરંતુ મારે માતાપિતાની રજા મેળવી આપની પાસે મુંડ થઇને પ્રજા અંગીકાર કરીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ભગવત શ્રી મહાવીર દેવે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરે, પણ શુભ કાર્યમાં વિલંબ ન કરશો. . મેવકુમાર મહાવીર દેવની પાસેથી ધર્મ સાંભળી તેમને વંદન નમસ્કાર કરી, જ્યાં પિતાને ચાર ઘંટાવાળા અશ્વરથ હતો ત્યાં આવ્યા, અને રથમાં બેસી પિતાના સુભટ વગેરે પરીવાર સહીત રાજગૃહ નગરના મધ્ય ભાગે થઈ પિતાના ભવનમાં આવ્યા, અને રથમાંથી ઉતરી જ્યાં પોતાનાં માતાપિતા હતાં ત્યાં ગયા. માતાપિતાને પગે લાગ્યા અને બોલ્યા, કે હે માતાજી! પિતાજી! મેં શ્રમણે ભગવાન શ્રી મહાવીર દેવ પાસેથી આત્માનું કલ્યાણ કરનારે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને પૂરેપૂરે રૂ. હું તે ધર્મને વારંવાર ઈચ્છું છું. માતાપિતા મેઘકુમારનાં વચન સાંભળી બોલ્યાં, કે હે પુત્ર! તું ધન્ય છે. તે પુણ્યવાન છે. તે કૃતાર્થ છે. તારાં અહોભાગ્ય છે. તારા જેવો બીજો ભાગ્યશાળી કેણ હશે ? કે તું ભગવાન પાસેથી ધર્મ સાંભળવા પામ્યો અને તે ધર્મ તું ઈચ્છે છે. વારંવાર ઈચડે છે અને તને રૂચે છે. ત્યારપછી મેઘકુમાર ફરીને માતાપિતા પ્રત્યે બોલ્યા, કે હે માતુશ્રી ! પિતાશ્રી ! મેં મહાવીર દેવ પાસેથી ધર્મ સાંભળ્યો છે અને તે ધર્મ હું ઈચ્છું છું. તે તમારી રજા મળેથી હું ભગવાન પાસે મુંડ થઈને આ ગ્રહવાસ મુકી સાધુપણું અંગીકાર કરવાને ઈચ્છું છું તે મને આપ અનુમતી આપશે. ધારણીદેવી પુત્રની આવી, અનિષ્ટ, એકાંત અપ્રિય, અમને (નહી સારી ), નહિ રચતી, કોઈ દિવસ નહિ સાંભળેલી એવી કોર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વાણી સાંભળીને હૃદયમાં ધારીરીતે મનમાં પુત્રના વિયાગનાં ઉત્પન્ન ચએલાં ગુપ્ત દુ:ખા વડે પરાભવ પામ્યાં. શમકુપમાં પાણી ઝરવાથી તેના માત્રમાં પાણી ઝરવાં લાગ્યાં. આખા શરીરે પરસ્વેદ છુટયા. શાકથી તેનું શરીર કંપવા લાગ્યું, તે તેજ રહીત થઈ ગઈ. જાણે દીન અને મન વગરની થઇ હાય, તેમ તેનું મુખ અને વચન દીનતાવાળાં થયાં. હાથથી મસળી નાખેલી કમળની માળા જેવી તે ઝાંખી થઇ ગઇ. મેલકુમારનું હું દીક્ષા ગ્રહણ કરૂ, એવું વચન સાંભળતાંજ તેનું શરીર ગ્લાની પામ્યું, કૃશ થયું, તે લાવણ્ય રહીત થઈ, કીર્તિ રહીત થઈ, શાભા રહીત થઇ. એકદમ શરીર દુ`ળ થવાથી ચુડી વગેરે અલંકારો હાથેથી સરી પડી ભેય પડી ગયા. અને ખીજા અલકારા પણ શિથિલ થયા. તેનું એટેલું વસ્ત્ર ખસી ગયું, સુંદર કેશપાસ વિખરાઈ ગયા. મુર્થાંના લીધે ચિત્તને નાશ થવાથી શરીર ભારે ભારે થઈ ગયું. કુહાડી વડે કાપેલી ઝાડની ડાળ અથવા એજીવ પુરા થવાથી ઉતારી નાખેલી ધજા જેમ ભેાંય પર પડે તેમ તે બ લઈને ભોંય પર પડી ગયાં. ધારણીદેવીની આવી સ્થિતિ થવાથી અતઃપુરનાં આપ્ત જના તેમજ દાસીએએ સુવર્ણ કળશથી તેના શરીર પર શીતળ જળનું સીંચન કર્યું, તેમજ વાંસ અને તાડ પત્રના પંખા વડે જળ મિશ્રિત વાયરા નાખવા માંડયા. જેનાથી તેનામાં ચેતન આવ્યું. તેની આંખામાંથી મેાતીનેા હાર તુટે તેમ દડદડ આંસુની ધારા પડવાથી તેનાં સ્તન ભી'નઈ ગયાં. કરૂણા ઉપજે એવી, મનમાં દુભાતી, દીનતાને પામેલી અશ્રુસહીત શબ્દ કરતી, ધ્રુસકા મુકી રડતી, પરસેવા અને લાળ સુવરાવતી, હૃદયમાં શાકવાળી થઈને આ સ્વરે મેઘકુમારને કહેવા લાગ્યાં, હે પુત્ર! તું મારે એકજ દીકરા છે. અમારી ઇચ્છાના ખાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વિષયરૂપ હોવાથી તું ઈષ્ટ છે. ચાહવા લાયક હોવાથી કાંત છે. • મનું કારણ હોવાથી પ્રિય છે. મનોહર છે. સ્થિરતાને ગુણવાળે, વિશ્વાસનું સ્થાન, કાર્ય કરવામાં સલાહ લેવા લાયક, કાર્ય કરવામાં માન્યવંત, કાર્યો કર્યા પછી પણ અનુમ, આભારણના કરંડીયારૂપ છે. મનુષ્ય જાતિમાં તું ઉત્તમ હોવાથી અમારે એક રત્નરૂપ છે. ચિંતામણી રત્ન સમાન છે. અમારે શ્વાસોચ્છવાસ છે. અમારા હૃદયને આનંદ કરાવનાર છે. ઉમરો વૃક્ષનાં ફૂલની પેઠે તારું નામ સ્મરણ પણ દુર્લભ છે. તે પછી તારું દર્શન દુર્લભ હોય તેમાં શી નવાઈ? હે પુત્ર! અમે તારે વિયેગ ક્ષણ માત્ર ૫ણું ખમવાને શકિતવંત નથી. માટે હે પુત્ર જ્યાં સુધી અમારે દેહ રહે–અમે ઇવીએ ત્યાં સુધી તું . મનુષ્ય સંબંધી કામ ભેગ ભેગવ ને ચારિત્ર લેવાનું હમણું મુલતવી રાખ. એટલું જ નહિ પણ કાળધર્મ પામ્યા પછી પણ તારી યુવાવસ્થા પૂર્ણ થયે પુત્રપૌત્રાદિક કુળવંશરૂપી તંતુનું કાર્ય વૃદ્ધિ પામેલું થાય અને સંસારના કાર્યમાં અપેક્ષા ન રહે ત્યાં સુધી મુલતવી રાખ. ત્યારપછી શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવની પાસે મુંડ થઈને ગૃવાસનો ત્યાગ કરી અનાર પણું અંગીકાર આ બધું મેઘકુમાર મૌનપણે સાંભળી રહ્યા. પછી માતાને શાંત કરવા બલ્યા, કે હું માતા ! તમે કહો છો તે વાત ખરી છે, પણ મનુષ્ય ભવ ધસદાકાળ પહોંચે તેવી નથી. તેમ સુર્યોદયની પેઠે નિયમિત રીતે ફરી ફરીને મળતા નથી. તેમજ રાજા અને ધનવાન પણું દેદિક થઈ જાય છે. એટલે તે પણ નિત્ય સ્થાયી નથી. ક્ષણમાં નાશ પામે તેવી છે. એનિત્ય છે. જળના પરપોટા જેવું છે. ડોભની અણી પર રહેલો જળક્ષિણમાશ પામે તે 'મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ છે. સંધ્યાનાં વાદળા જોત જોતામાં વીઝાઈ જાય છે, અને સંગ બલે છે, તે આ મનુષ્ય દેહ છે. સ્વપ્ન જેવો છે. આ દેહ રોગથી ભરેલું છે. કયારેક રોગ ઉત્પન્ન થશે તે નકકી અજાણી શકાય નહિ. સર્વથા નાશ પામે તેવો છે. એવા સવભાવવાળા શશિરને જાણ વિશ્વાસ કરે ? પહેલાં અમર પછી આ શરીરસુકવાનું જ છે હે બાત ! હે માતા ! કોણ જાણે છે કે પહેલું કે જશે? અને પછી પણ જશે? તે હે માત, સાત ! તમે મને મહેરબાની કરી કામણ ભગવાન મહાવીર દેવ પાસે મુંડ થઈ ગૃહત્યાગ કરી અનગારપણું અંગીકાર કરવાની રજા આપશો એવી મારી નમ્ર પ્રાર્થના છે.' ધારણદેવી અને શ્રેણિકરાજા આ બધું સાંભળી રહ્યા પછી ધારણુદેવી બોલ્યાં, કે હે પુત્ર! તારે સરખી વયવાળી સરખી ત્વચા–રૂપવાળી, સરખા શરીરવાળી એટલે ઉંચાઈમાં સરખી, સરખાં લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણવાળી, તેમજ સરખા રાજકુળમાંથી આણેલી સ્ત્રીઓ છે, તે હે પુત્ર! તેમની સાથે મનુષ્ય સંબંધી ઉદાર કામભોગ ભોગવીને તૃપ્ત થાઓ ત્યારે શ્રમણ ભગવંત પાસે દીક્ષા લેજે. મેઘકુમાર–કહે માતા પિતા ! તમે ભાર્યાની રૂપ વગેરેની વાત કહી, વિલબ કરવાનું કહે છે, પણ આ મનુષ્ય સંબંધી ફામભાગ ભભુચિ ભરેલા છે, અપવિત્ર છે, “અશાશ્વત છે, વમનને વહેવડાવતાર છે. ષિત, એલ-થુંક, શુક, શાણિત ધગેરેને અવનારા. અત્પન્ન અનાર છે. દુર્લભ એવા આછવાસ, નિશ્વાસને ય કરનાર છે, દુધવાળા, મૂત્ર, વિષ્ટા અને પરૂથી ભરેલા છે વિષ્ટા, મૂત્ર, જર્મન પ્રિત, શુક્ર અને શણિતથી આ શરીરનીતિ છે. અને ઔો નાશ કામવા સ્વભાવ છે. વળી જુવાર પામશે તે કી વી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ તે પછી મને આ સંસારમાં રહેવાને શા વાસ્તે લલચાવે છે ? તે આપ મને અવશ્ય સંજમ ગ્રહણ કરવાની રજા આપશે. . ધારણીદેવી મેઘકુમારનું આવું બોલવું સાંભળી બોલ્યાં, કે હે પુત્ર ! આ તારા પિતામહ અને તેમના પિતામહ તરફથી વારસામાં સેનુ, રૂપુ, કાંસુ, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાળ રત્ન વગેરે અખુટ દ્રવ્ય છતું મળેલું છે ને તે સાત પેઢી સુધી ખાઓ, ખરો, દાન આપે, બીજાઓને વહેંચી આપે, તો પણ ખુટે તેવું નથી, તે તેને સદુપયોગ કરાય તેટલે કરા, એવી રીતે કલ્યાણનો અનુભવ કર્યા પછી જ તું ચારીત્ર ગ્રહણ કરજે. મેઘકુમાર–હે માતા ! આપ જણાવે છે તે ઠીક છે, પણ હિરણ્ય, સુવર્ણાદિક સર્વ દ્રવ્યને ચારનો, અગ્નિને, રાજાને, પિત્રાઈ એને, ભય છે. તેમ મુઆ પછી તે સાથે આવતું નથી, પણ અહીં જ પડી રહે છે. વસ્ત્રાદિક તથા પાત્રાદિક દ્રવ્યને સ્વભાવ ઘણું સંભાળ રાખવા છતાં વણસી જ જવાનું છે. એ દ્રવ્ય ઉપર કહ્યું તેમ આપણું જીવતાં આપણુ પાસેથી તું રહે છે, અને કદાચ રહે છે, તે પણ છેવટે આપણે મરણને અંતે મુકી જવું પડે છે. તો હે માતાપિતા ! હું અત્યારે જ તેના ઉપરથી મોહ ઉતારી તેનાથી કેમ છુટ ન થાઉં? અર્થાત ચારિત્ર લેવામાં શાં વાતે વિલંબ કરું? માબાપ વિષયને અનુકુળ એવી પ્રતિપાદન કરનારી વાણીથી, સંબધ કરનારી વાણથી, વિનંતિવાળી વાણીથી કહેવાય તેટલું કલાથી પણ મેધકુમારને સંસારમાં રાખવાને લલચાવી શક્યાં નહિ. ત્યારે તેમણે વિષયને પ્રતિકુળ, સંયમ માર્ગમાં ભય, ઉદ્વેગ, સંયમમાં પડતા પરિસહથી પાછા પાડવાના એટલે ચારિત્રમાંથી મન ઢિીલું પાડવાનાં વચને કહેવાની શરૂઆત કરી. હે પુત્ર! આ નિગ્રંથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ પ્રવચન સત્ય, સર્વોતમ અને અદિત્ય છે. પ્રતિપૂર્ણ એટલે મેાક્ષને પમાડનારા ગુણાથી ભરેલું છે. મેાક્ષમાં લઈ જવાના સ્વભાવવાળું છે. સમસ્ત પ્રકારે શુદ્ધ એટલે ખામી વગરનું છે. માયાદિક શલ્યના નાશ કરનારૂં છે. હિતાર્થીની પ્રાપ્તિના માગ છે. પાપકમના નાશના ઉપાય છે. સિદ્ધિક્ષેત્રને માર્ગ છે. એજ પ્રમાણે નિર્વાણુના માર્ગો છે. એટલે સથા કર્રરહિત એકાંત સુખવાળા મેાક્ષને માર્ગ છે. સવ દુઃખા ક્ષય કરવાને ઉપાય છે. જેમ સ` પેાતાના ભક્ષ મેળવવામાં નિશ્ચળ દૃષ્ટિ રાખે છે, તેમ આ પ્રવચનમાં નિશ્રળ દૃષ્ટિ રાખવાની છે. આ પ્રવચન સજાયાની માફક એક ધારવાળું છે. એટલે અપવાદરૂપ માર્ગના અભાવવાળુ છે. મીણના દાંતે લેાઢાના ચણા ચાવવા જેવું છે. વેળુના કાળીઆના જેવું સ્વાદ વગરનું છે. ગ ંગા નદીના સામાપુરે જવા જેવું દુષ્કર છે. હાધવડે મહાસાગર તરવા દુષ્કર છે. તેમ ચારિત્ર પાળવું દુષ્કર છે. તીક્ષ્ણ ધારવાળા ખડગની ધારાને ખભે ચાટવા જેવું અને ભારે શિલાને ઉંચકવા જેવું દુષ્કર છે. તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. હે પુત્ર! શ્રમણ નિશ્ર્ચથાને આધાકર્મી, ઔઘેશિક, · વેચાતુ લઈને આપવા આવતા હાય તે, ખાસ સાધુ માટે સંધરી રાખેલું, રચિત-સાધુનેજ વાસ્તે લાડુ વગેરેના ભુકાને પા લાડવા રૂપ કરે તે, · દુકાળમાં સાધુને માટેજ રાંધેલું, સાધુને માટે અરણ્યમાં પકાવેલું, વૃષ્ટિને લીધે ઉપાશ્રયમાં આવી સાધુ માટે પકાવેલું, માંદા માણસે સાજા થવાની આશાએ સાધુને આપે તે, એવા દુષિત આહાર સાધુને લેવા કલ્પતા નથી. તેમજ મૂળ, કુળ, કંદ, ડાંગર વગેરે ખીજ, લીલાં સ્વાદિષ્ટ ફળ,તણુ, આવી સવ` ભાજનની વસ્તુ સાધુથી ખાવાપીવામાં વાપરી શકાય નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ વળી હે પુત્ર! તુ સુખ ભોગવવાને લાયક છે. દુઃખ સહન કરે તેવું તારું શરીર નથી. તું શીત, ઉષ્ણ, ભૂખ, તરસ-ખમવાને સમર્થ નથી. તેમજ વાત, પીત, કફ અને સનિપાત જેવા રોગો ખમી. શકુવાને તારું શરીર સમર્થ નથી. તેમજ દક્સેિને પ્રતિકલ.વચને, બાવીસ પરિસહ અને દિવ્યાદિક ઉપસર્ગો તમારાથી સહન થઈ શકશે. નહિ. તે હે પુત્ર! તું હમણું તે આ મનુષ્ય સંબંધીના. ઉદાર કામભોગ ભેગવ અને ત્યાર પછી જ શ્રમણ ભગવંત મહાવીર દેવ પાસે ચારિત્ર ગ્રહણ કરવા તૈયાર થજે. મેઘકુમાર માતાપિતાનું આવું વચન સાંભળી વળી. બલ્યા, કે હે માતાપિતા ! આ નિગ્રંથ પ્રવચન મંદ સંઘયણવાળાને, ચિત્તની દઢતા રહિત કાયર પુરૂષને, કુત્સિત મનુષ્યોને, એકાંત આલેકનાજ વિષયના સુખની ઈચ્છાવાળાને, પરલકની વાંછા વગરનાને ચારિત્ર પાળવું દુષ્કર થઈ પડે તેમાં કંઈ નવાઈ નથી. પણ ધીર એટલે સાહસિક અને નિશ્રિત વ્યવસાયવાળા પુરૂષને આ પ્રવચન પાળવું લગારે મુશ્કેલ નથી. મારે કરૂણતા એટલે સંયમયેગને વિષે કંઈપણ દુષ્કર નથી. તેથી હે માતાપિતા ! મારાપર કરણ લાવી મને સત્વરે ચારિત્ર લેવાની અનુમતિ આપશો. હું ક્ષણ પણ આ-સંસારમાં રોકાવાને રાચતા નથી. | મેઘમારનાં માતાપિતા વિષયોને અનુકુળ તેજ પ્રતિકુળ ઘણું સામાન્ય વાણુ વડે સંસારમાં રાખવા સારૂ ચારિત્રને ગ્રહણ કરવાનું માંડી વાળવાને કહી થાકયાં, ત્યારે ન છૂટકે વગર ઈચ્છાએ તેમણે “મેદકુમારને કહ્યું, કે હે પુત્ર! તમે તમારી આ રાજ્યલક્ષમીને એક દિવસ પણ ઉ૫ભેગ કરો તે અમારું અંતાણું તે જોઈને ચ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૯ " : --- શ્રેણીક રાજા અને ધારણીદેવી અને સમ્યકત્વવાળાં હતાં, તે ભગવાનના માને વિષે પુરણ પ્રીતિવાળાં હતાં, છતાં તેમણે મેષકુમારને ચારિત્ર લેતા અટકાવવાને કેટલા બધા પ્રયાસ કર્યાં ? એ માતાપિતાના પુત્ર ઉપરના રાગ-મેહ નહિ તે ખીજું શું ? બીજા કાઇને દીક્ષા લેવી હાત તે તેનાં માબાપા આ પ્રમાણે અટકાયત કરતાં હોત, તો શ્રેણીકરાજા અને ધારણીદેવી બને તેમને સમજાવવા મંડી પડત, અને પારકા છોકરાને જતી કરવામાં સૌ ઉત્સુક હાય છે તે સાબીત કરત. આજ આ પ્રથામાં કેટલા ફેર પડયા છે ? દીક્ષાના ઉમેદવારા માબાપની સાથે આવી ીતે સમજાવટ કરી અનુમતિ મેળવી દીક્ષા લેવાને બદલે માબાપ પાસેથી છાનામાના નાશી જઈ તેમની આજ્ઞા વિના ાના માના દીક્ષાએ લે છે, તે ધમ ગુરૂએ પણ તેમને વગર રજાએ દીક્ષા આપે છે, જેથી શ્રીમંત ગાયકવાડ સરકાર તેના અટકાવ કરવાને કાયદા કરવાનું ધારે છે,ને તેને ઘણા આગેવાના (જૈતા તેમજ જૈનેતર) સંમત થયા છે. તે વાખ્ખી છે કે ફ્રેમ ? તે નક્કી કરવાનું કામ મારૂં નથી, પણ એટલું તેા નિશ ંકપણે કહી શકાય કે દીક્ષાના ઉમેદવારેા અને તેમના ગુરૂએ માબાપને આવી રીતે સમજાવી રજા મેળવી દીક્ષા લે આપે તેમાં વાંધા લેવા જેવું નથી. ગુરૂએએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ જોઇને લાયક ઉમેદવારને જ દીક્ષા આપવી. દીક્ષા લેનાર શા વાસ્તે દીક્ષા લે છે તેનું ખરૂં કારણ તપાસવુ જોઈએ. તે ખરા વૈરાગ્યથી દીક્ષા લે છે કે બીજો કાઈ હેતુ સાધવા દીક્ષા લે છે. તે અવશ્ય જોવુ જોઇએ. ખરા વૈરાગ્યથી દીક્ષા લેનાર લાયક માણુસ દ્ગુણી સુધી ચારિત્ર એક સરખું જ પાળે છે. કેટલાક કેસોમાં ગુરૂઓ એકરાંને નસાડે છે, તે,સતાડે છે. તેમનાં માબાપો તેમને જોવાને કલ્પાંત કરે છે અને કરગરે છે, પશુ દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ આપનાર ગુરૂઓ તથા તેમના સાગરીતે તેને મચક આપતા નથી. આ રીતે યોગ્ય કહેવાય નહિ. શા વાસ્તે દીક્ષા લેનાર પોતે માબાપની સાથે દલીલ કરી તેમને રાજી કરી પછી પોતે દીક્ષા લેતા નથી. વળી પિતે પરણેલ હોય તે, પિતે દીક્ષા લે તેથી નિરાધાર સ્ત્રીના ભરણપિષણની વ્યવસ્થા તેમણે કેમ ન કરવી જોઈએ ? આ સર્વ વાતને વિચાર દીક્ષા લેનારે કરી શાસ્ત્ર પ્રમાણે માબાપની અને હાલના દેશકાળને અનુસરી પિતાની સ્ત્રીની પણ રજા મેળવવી જોઈએ. મેઘકુમાર માતાપિતાનું રાજ્યનું આમંત્રણ સાંભળી મૌન રહ્યા. શ્રેણિક રાજાએ મેઘકુમારને રાજ્યની ઈચછાવાળો જાણીને કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા, અને આજ્ઞા આપી, કે હે દેવાનુપ્રિયા ! મેઘકુમાર વાસ્તે મેટા પ્રોજન વાળી, મોટા મુલ્યવાળી અને મહાપૂજ્ય વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી શીધ્રપણે તૈયાર કરે. કૌટુંબિક પુરૂષોએ રાજની આજ્ઞા મળતાં જ તેમણે જોઈતી સામગ્રી તૈયાર કરી. સર્વ સામગ્રી તૈયાર થઈ એટલે શ્રેણિક રાજાએ ઘણા ગણનાયક, દંડ નાયક પ્રમુખ ઘણુ પરીવાર સહીત મેધકુમારને ૧૦૮ સુવર્ણ કળશ, ૧૦૮ રૂપાના કળશ, ૧૦૮ સુવર્ણ અને રૂપાને કળશ, ૧૦૮ મણના કળશ, ૧૦૮ સુવર્ણ અને મણના કળશ, ૧૦૮ રૂપા અને મણના કળશ, ૧૦૮ સુવર્ણ મણું અને રૂપાના કળશ, ૧૦૮ માટીના કળશ એમ કુલ ૮૬૪ કળશોમાં સર્વ તીર્થોનાં પવિત્ર જળ ભરીને, સર્વ જાતની કૃતિકા, પુષ્પ, ગંધ, માળા, ઔષધીઓ, અને સરસવ વડે પરિપૂર્ણ કરીને, સર્વ સ્મૃદ્ધિ વડે, સર્વ કાંતીવડે અને સર્વ સૈન્યવડે દુભીઓના નિર્દોષ અને પ્રતિવની વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૧. ઉત્તમ ક્રિયાવડ રાજ્યાભિષેક કર્યો. મેઘકુમારને સન્યાસન પર બેસાડી શ્રેણિક રાજા તેમની સામે બે હાથ જોડી ઉભા રહી બોલ્યા, કે હે નંદ તમે જય પામે. વિજય પામે, હે ભદ્ર! તમે જય પામે, વિજય પામો, હે જગનંદ! તમારું ભદ્ર-કલ્યાણ થાઓ. તમે નહિ જીતેલાને છતુજે. છતેલાનું પાલન કરજે, છતની મધે નિવાસ કરે. નહિ. જીતેલા શત્રુના પક્ષને જીતો. જીતેલા મિત્રના પક્ષનું પાલન કરે. ભરત રાજાની પેઠે આ રાજગૃહનગર અને બીજાં પણ ગામ નગરનું સર્વ રાજ્યનું અધિપતિપણે પાળે અને સુખે સુખે વિચરે. મેઘકુમાર રાજ્યપદ પામી મહા હિમવંત પર્વતની પેઠે શોભતે વિચારવા લાગે. મેવકુમારને માતાપિતાએ કહ્યું, કે હે પુત્ર! અમે તારા કયા અનિષ્ટને નાશ કરીએ ? અને તારા પ્રિયજનને શું આપીએ ? તથા તમને પિતાને શું આપીએ ? તમારા હૃદયમાં શું ઈચ્છા છે, જે હોય તે કહે. અમે તે પ્રમાણે કરવાને તૈયાર છીએ. મેઘરાજાએ માતાપિતાને કહ્યું, કે મારી એવી ઈચ્છા છે કે કુત્રિકાપણને ત્યાંથી રજોહરણ અને પાત્ર મંગાવે. તેમજ કાશ્યપ એટલે નાયકને બોલાવે. શ્રેણિક રાજાએ આવાં વચન સાંભળી કૌટુંબિક પુરૂષને બેલાવી આજ્ઞા આપી, કે હે દેવાનુપ્રિય! શ્રી ગૃહ–ખજાનામાંથી ત્રણ લાખ સોનામહેરે લે, અને તેમાંથી બે લાખ સેનામહેરે આપી કુત્રિકાપણની દુકાનેથી રજોહરણ અને પાત્ર લાવે. તેમજ એક લાખ સોનામહોર આપી હજામને બોલાવે. કૌટુંબિક પુરૂષાએ શ્રેણિક રાજાની આજ્ઞા મળતાંજ હૃષ્ટ તુષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ દર: ત્રણ લા છે તેમાંથી લાખ સોનામહેરનો વિકાપણની દુકાનેથી રજોહરણ અને પાત્ર લાવ્યો, અને એક લાખ સોનામહોર આપી નાપીકને બેલા કૌટુંબિક પુરોના એલાગ્યાથી નાપાક હે તુષ્ટ થઈ હદયમાં આનંદ પામ્યાં તેણે સ્નાન કરી બલિકર્મ કર્યુંમીતિલકાદિક કૌતકર્યું. અને દહીં, ઘરે વગેરે મંગળ તથા દુષ્ટ સ્વપ્નના નિવારણ રૂપ પ્રાયછિત કર્યું. પછી રાજ્ય સભામાં જવા લાયક શુદ્ધ અને શ્રેષ્ઠ વએ પહેર્યા. આભરણે પણ પહેર્યો. પછી જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવ્યું. રાજાને હાથ જોડી નમ્રતાથી બે, કે મને કેમ બેલાવ્યો ? સેવકને શું આજ્ઞા છે તે ફરમાવો? મારે કરવાનું છે? શ્રેણિક રાજાએ નાપિકને સુગંધી ગંદક વડે હાથ પગ ધેરાવી સર્વ રીતે મળ રહર્ત કરાવ્યા, અને ચારપડવાળું શ્વેત વસ્ત્ર મુખે બંધાવ્યું, અને મેધકમારના માથાના વાળને દીક્ષાને લાયક ચાર આંગળ રાખી, બીજા સર્વે કાઢી નાખવાનું કહ્યું. શ્રેણિક રાજાની આવી આશા સાંભળી નાપિક હષ્ટ તૃષ્ટ થઈ આનંદ પામ્યા અને રાજાની આજ્ઞા મુજબ સુગંધી ગંધદદ વડે હાથપગ ધોયા. શુદ્ધ વસ્ત્ર વડે મુખ બાંધ્યું. પછી અત્યંત યત્ના વડે મેઘકુમારના માથાના કેશને દીક્ષાલક ચાર આંગળ રાખી બાકીના કાપી નાખ્યા. (હસતકરી) | મેઘકુમોરેની માતાએ તે અગ્રકેશને મહામુલ્યવાળા, હંસના ચિત્રવાળા, સ્વચ્છ ધોળા દ્વિસ્ત્રમાં ઝીલ્યાં. તેને સુગંધી જળ વડે ધોય. પછી ગશીર્ષચંદનના તેના ઉપર છાંટાં નાખ્યા પછી શ્વેત વસ્ત્રમાં બાંધી રત્નના દાબડામાં મૂક્યા, ને તે દાબડ પેટીમાં મૂક્યો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ તુટેલા મેળાહારની માફક અ૭ વર્ષાવતી બોલી કે આ મેધમાં રાકેશનું દર્શને, રાજ્યાદિકના લાભ૩૫ અબ્યુદળને વિષે ઉત્સવને વિષે પુત્ર જન્મ વખતિ, કળત્રદેશ વગેરે તિથિઓમાં, ઇન્દ્ર વગેરેના મહાસમાં, નાગાદિકનાપૂ વખતે, પર્વ તીથિએમાં છેલ્લા દર્શન રૂપ થશે. એટલે કેશ ધોથી મુકુમારને જોયા બરાબર ગણીશું. એમ કહી તે પેટી પિતાના ઓશીકા નીચે મૂકી. પછી મેઘકુમારનાં માતાપિતાએ ઉત્તર દિશાના મુખવાળુ સિંહસન રચાવ્યું. મેઘકુમારને બે ત્રણ વાર લેનારૂપાના કળશો વડે સુગંધી જળથી નવરાવ્યા. નવરાવી દસીઓ વાળા અતિ કેમળ ગંધકાષાય વસ્ત્ર વડે- તેનાં ગાત્ર લૂધ્યા પછીશરીરગોશિષચંદનનું વિલેપન કર્યું. વળી ભારમ-અપ પણ “અતિ કીંમતી વસપહેરાવ્યાં. વચ્ચે પહેરાવી એકાવળી, કનકાળી, મુકળાવળી, રત્નાવળી, વગેરે હારે પહેરાવ્યા. કડાં, બાજુબંધ પહેરાવ્યાં. દશે આંગળીએ મુકિાઓ પહેરાવી. કેડમાં કંદરે પહેરાવ્યો. એવા સર્વ અલંકાર પહેરાવ્યા.. માથે રત્નજડીત મુગટ પણ મૂકે. વળી દિવ્ય પુષ્પની માળા પહેરાવી. પછી ચંદનનાં સુગંધીવાળાં તેલ તેના શરીર પર છાંટયાં. . વળી તેને સુતરથી ગુંથેલી, પુષ્પથી વીંટેલી, વાંસ વગેરેની સળીઓથી પુરેલી ચાર પ્રકારની ફૂલમાળા વડે કલ્પ વૃક્ષના જેવો અલંકૃત તથા વિબુષિત કર્યો. ત્યારપછી શ્રેણિક રાજાએ કૌટુંબિક પુરૂષોને બેલાવ્યા અને કહ્યું, કે તમે અનેક સ્થભેવાળી, ક્રીડા કરતી પુતળીઓ જડેલી હોય તેવી, વળી તેમાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગરપક્ષી, સાપ, કિન્નર: કાલિયરમૃગ ચમચી ગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરેનાં ચિચીતરેલ હોય, ઘંટાના સમુહની મનોહર અને મધુરા શબ્દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ થતા હય, જે જોવા લાયક હેય, નિપુણુ કારીગરે બનાવેલી હોય, મણિ અને રનની ઘુઘરીઓ મુકેલી હોય, સ્થંભ પર વજની વેદિક્ષ મુકેલી હેય, જોતાં નેત્રને અતિશય આનંદ મળે તેવી, સુખ સ્પર્શ વાળી, હજાર પુર ઉપાડે તેવી શિબિકા જલદીથી અહીં લાવો. ( કૌટુંબિક પુરૂષએ રાજાની આજ્ઞા સાંભળી, હૃદયમાં, ધારી હe. તુષ્ટ થઈ જેવી કહી હતી તેવી શિબિકા જલદીથી લાવી રાજા આગળ હાજર કરી. * મેવકુમાર તે શિબિકા પર ચડી તેમાં મૂકેલા સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખી બેઠા. મેઘકુમારની માતા ધારણુદેવીએ પણ સ્નાન કરી, બલી કર્મ કરી, સ્ત્રીના જોઈતા શણગાર ધારણ કર્યા. અને સુંદર વસ્ત્રાલંકાર પહેરી શિબિકા પર ચઢી મેઘકુમારની જમણી બાજુએ ભદ્રાસન પર બેઠાં. મેઘકુમારની અંબેધાત્રી–ધવડાવનારી રજોહરણ અને પાત્રો લઈ મેઘકુમારની ડાબી બાજુએ ભદ્રાસન પર બેઠી. વળી મેવકુમારની પાછળ મનહર વેશવાળી, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, નેત્રના વિકાર. વર્ણન કરવામાં નિપુણ, ગ્ય ઉપચાર કરવામાં કુશળ અને સમણિએ રહેલાં ગોળ, ઉંચાં, પુષ્ટ, પ્રીતિ ઉપજાવના અને વિશિષ્ટ સંસ્થાનવાળાં યુગલ સ્તનને ધારણ કરનારી એક સ્ત્રી સોનારૂપા અને ચંદ્ર જેવા પ્રકાશવાળા કેરંટ વૃક્ષની પુષ્પમાળા જેમાં છે, એવું એક ઉજવળ છત્ર મેઘકુમાર ઉપર ધરી લીલા સહીત ડોલતી ઉભી રહી. - વળી મેઘકુમારની બંને બાજુએ ઉપર સહી તેવી શોભાવાળી બે ના વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, અને રત્નથી જડેલા, ઉજળા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર દાંડીવાળા, સુમ, શ્રેષ્ઠ અને લાંબા વાળવાળા અને શંખ, કુંદપુષ્પ, જળકણુ તેમજ સમુદ્રના ફીણ જેવા ઉજળા બે ચામરે ગ્રહણ કરી ઉભી ઉભી મેધકુમારને વીંઝવા લાગી. ' વળી ઉપરના ગુણોથી યુક્ત એવી એક સ્ત્રી તેમની પાસે પૂર્વ ભણું મુખ કરી ચંદ્રકાન્ત મણિ, વજરત્ન અને વૈદ્યરત્ન જડેલાં છે, એ નિર્મળ દાંડીવાળે વીંઝણે લઈને ઉભી રહી. એક સ્ત્રી મેઘકુમારથી અગ્નિ ખૂણામાં વેતવર્ણવાળા, રૂપામય, નિર્મળ જળથી ભરેલા, હાથીના મુખની આકૃતિવાળા કળશને લઈને ઉભી રહી. વળી શ્રેણિક રાજાએ કૌટુબિંક પુરૂને બેલાવી કહ્યું, કે સરખા શરીરવાળા, સરખી વયવાળા, સરખી છબીવાળા, એક સરખાં આભુપણેથી સરખા વેષને ધારણ કરનાર, શ્રેષ્ઠ તરૂણ, એવા એક હજાર પુરૂષોને બોલાવી લાવો. શ્રેણિક રાજાના સેવકે હજાર પુરૂષોને બેલાવા ગયા, તેથી તેઓ હર્ષ પામ્યા, અને સ્નાન કરી સરખાં વસ્ત્રાભૂષણે પહેરી, શ્રેણિક રાજા પાસે આવ્યા, અને પ્રણામ કરી કહ્યું, કે અમારા લાયક કામ હોય તે ફરમાવે. શ્રેણિક રાજાએ તે હજારે પુરૂષને મેઘકુમારની શિબિકાપાલખી ઉંચકવાની આજ્ઞા આપી. સેવક પુરૂષો રાજાની આ આજ્ઞા સાંભળી ખુશ ખુશ થઈ ગયા. અને રાજાના કહેવા પ્રમાણે મેઘકુમારની પાલખી ઉપાડી – | મેઘકુમારની પાલખી ચાલવા લાગી, તેના મુખ આગળ સ્વસ્તિક ૧, શ્રી વત્સ ૨, નંદાવર્ત ૩, વર્ધમાન ૪, ભદ્રાસન ૫, કળશ ૬, મસ્ય છે, અને દર્પણ ૮, એવાં આઠ મંગલીક ચાલતાં હતાં તેમજ યાચકે તેની જય જય બોલતા આગળ ચાલવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ તે મેલતા હતા, કે હે ન દે ! તમે જય પામે. હું ભદ્ર ! તમે જ્ન્મ પામો. હું જગન્ન ! તમારૂં કલ્યાણ થામા. હિ જીતેલી એવી પાંચે ઇંદ્રિયાને તમે છતજો. જીતેલા આત્માને સ્માદ્દિન કરેલા સાધુ ધર્મનું પાલન કર. હે દેવ ! તમે વિઘ્નાને છઠ્ઠી સિદ્ધિપદને પામે. થૈય વડે રેડ બાંધીને ઘ અને અભ્યંતર તપ વડે રાગ દ્વેપી સાને ઘણા. પ્રમાદ રહીત થઇને ઉત્તમ શુકલ ધ્યાન વડે આઠ કમ રૂપી શત્રુનું મર્દન કરા. અજ્ઞાનરૂપી અંધકારના સમુહ રહીત સર્વોત્તમ એવા વળજ્ઞાનને તમે પ્રાપ્ત કરે. પરીસહેરૂપી સેનાને હણનારા તથા પરીસહ અને ઉપસના ભય રહિત તમે શાશ્વત અને અચળ પરમપદરૂપ મેાક્ષને પામો. તમારા ધર્મોમાં તમને કંઈ વિઘ્ન આડું ન આવેા. આવા માંગલિક શબ્દો વારવાર ખેલી જય જય ખેલવા લાગ્યા. આવી રીતે જય જય માલાતા મેઘકુમાર રાજગૃહ નગરના મધ્ય ભાગમાં થઇને જ્યાં ગુણશૈલ ચૈત્ય હતું ત્યાં આવી, હજાર પુરૂષોએ વહન કરેલી શિબિકામાંથી નીચે ઉતર્યાં. મેઘકુમારને આગળ કરી, શ્રેણિક રાજા તથા ધારણીદેવી જ્યાં શ્રમણ ભગવત્ શ્રી મહાવીરદેવ બિરાજમાન હતા ત્યાં આવ્યાં. આવીને તેમણે ભગવાનને ત્રણવાર જમણી બાજુથી પ્રક્ષિણા કરી, વંદના નમસ્કાર કર્યાં. પછી ખાલ્યાં, કે હે ભગવાન ! આ અમારે એજ પુત્ર છે. તે અમને ષ્ટિ છે, કાંત છે, વિતરૂપ છે, શ્વાસેવાસ રૂપ છે. અમારા હૃદયને આનંદ પમાડનાર છે. ઉંબરાના ફૂલની પેઠે તેનું નામ શ્રવણ દુર્લોભ છે, તે દર્શન દુર્લભ હોય તેમાં શું કહેવું. જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે અને જળમાં વૃદ્ધિ પામે છે, છતાં કાદવથી હોકાતું નથી, તેમ સેમાર પણ ક્રમ ભેથી ઉત્પન્ન થયા છે, * ધારણી દેવીની અપેક્ષાએ, શ્રેણીક અને તા થા પુત્રો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ અને કામ ભોગે કરીને વૃદ્ધિ પામે છે. છતાં કામ ભેગમાં જ પણ લેખા નથી, અને સારના જન્મ, જવા, રેગ અને મરણના ભયથી ઉગ પામે છે, તે કારણથી આમીની પાસે મુંડ થઈ અતગાપણું અંગીકાર કરવાનું ઈચ્છે છે, તો અમે આપને આ શિષ્ય રૂ૫ ભિક્ષા આપીએ છીએ, તો અમારી માંકની આ ભિક્ષા અંગોકાર કરશોજી. ધારણ મારે મેઘકુમારનેર, તું મુજ એકજ પુત્ર, તું વિણ જયારે ! સુનાં મંદિર માળીયારે; રાખે રાખે ઘરતણું સૂત્ર ધારણી. ૧ તુજને પરણવીરે આઠ કુમારીકારે, સુંદર અતિ સુકમાળ; મલપતિ ચાલેરે. જેમ વન હાથણીર, નયણુ વયણ સુવિશાળ, ધારણી૨ મુજમન આશારે પુત્ર હતી ઘણીરે, રમાડીશ વહુનારે બાળ; દૈવ અટારે દેખી નવ શકયેરે, ઉપાયો એહ જંજાળ. ધારણી. ૩ ધન કણ કંચનરે ઋદ્ધિ ઘણી વછેરે, ભેગો ભોગ સંસાર; છતી ઋદ્ધિ વિલાસરે જાયા ધર આપણેરે, પછી લેજે સંયમભાર.ધારણ૦૪ મેઘકુમારેરે, માતાજીને બુઝવીરે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતિ વિમળરે ઈણિપેરે ઉચરેરે, પહોતી મારા મનડાની આશ. ધારણી... ભગવાન મહાવીરદેવે તેમની અરજ માન્ય રાખી. મેવકુમાર મહાવીરદેવ પાસે આવી પોતે મહાવીરની પાસેના ઇશાન કેણુમાં રાયા. ને ત્યાં આગળ પોતે પિતાની મેળેજ પિતાની વસ્ત્રાભૂષણો ઉતાર્યા. તે સર્વ ધારણું દેવીએ પિતાની હંસલક્ષણા સાડીમાં ઝીલ્યાં, અને જળની ધારા અતુટેલી મોતીની માળાના મોતી જેવાં આંસુ વરસાવતી, આકંદ અને વિલાપ કરતી બોલી, કે હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પુત્ર! આ પ્રાપ્ત થએલા ચરિત્ર યોગને વિષે તમે પ્રયત્ન કરજે વિશેષ પ્રયત્ન કરશે. અને પ્રાપ્ત ન થએલા ચારિત્ર યુગને વિષે ધટના કરજે. તેમાં પરાક્રમ કરજે. હવે અમારી પેઠે બીજાં માતપિતાને માં રેવડાવે છે અમે પણ આ માર્ગેજ વળીએ એવી ઈચ્છા છે. આ પ્રમાણે બંને જણાએ કહી મહાવીરદેવને વંદના નમસ્કાર કરી, પિતાના નગરમાં–પિતાના સ્થળે પાછાં આવ્યાં. મેઘકુમારે પિતાના હાથે પંચમુષ્ટા લેર કર્યો, અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીરદેવ હતા ત્યાં આવ્યા, અને ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા દઈ વંદના નમસ્કાર કરીને કહ્યું, કે હે ભગવાન ! આ. લોક-સંસાર જન્મ, જરા, રેગ અને મરણરૂપી અગ્નિ વડે બળે છે, સંપુર્ણ રીતે બને છે, તેમાંથી હું બહાર નીકળવા ઈચ્છું છું. જેમ કઈ ઘરધણી પિતાનું ઘર અગ્નિથી બળતું હોય, તે તેમાંથી ઓછા ભારવાળી પણ અતિ કીંમતી વસ્તુઓ બહાર કાઢી, પોતે નિર્ભય સ્થળે જાય, અને વિચારે કે આ વડે ઘડપણમાં, અને હમણાં તથા. પછી, તેમજ આ જન્મમાં મને સુખ મળશે. સમર્થપણું આવશે. મારું કલ્યાણ થશે. તે જ પ્રમાણે મારું આત્મારૂપી ભાંડ મને ઈષ્ટ છે, કાંત છે, પ્રિય છે, મનોજ્ઞ છે. આ આત્મારૂપી ભાંડ વિસ્તાર પામવાથી તે સંસારનો વિચ્છેદ કરનાર થશે. તેથી હું ઈચ્છું છું કે આપ શ્રી પોતેજ મને દીક્ષા આપશો. આપ પિતે જ સુત્ર અને અર્થ શીખવી મને શિક્ષિત કરશે. આપ પિતેજ મને જ્ઞાનાદિક આચાર, ગોચરી, વિનય, વનયિક વ્રતાદિક ચરણ સીતરી, પિંડ વિશુદ્ધિ આદિ કરણસીરી, સંયમ યાત્રા, સંયમને માટેજ આહારનું પ્રમાણ એ સર્વ ધર્મ શીખવશે. મેઘકુમારની આવી ઈચ્છા હોવાથી મહાવીરદેવે પિતેજ પ્રવજ્યા આપી. અને પોતે જ આચાર વગેરે ધર્મ કહ્યો. પછી કહ્યું કે હે દેવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રિય! પૃથ્વી પર યુગ માત્ર દ્રષ્ટિ રાખીને ચાલવું. શુદ્ધ ભૂમિ પર ઉભા રહેવું. ભૂમિને પુંજીને બેસવું. સામાયકાદિને ઉચ્ચાર કરવા પૂર્વક શરીરની પ્રાર્થના કરવી. સંસ્મારક અને ઉત્તરપટને વિષે પોતાની ભુજાનું ઓશીકું કરી, ડાબા પડખે શયન કરવું. વેદનાદિકના કારણે અંગારાદિક દેવ રાહત ભજન કરવું. હિત, મીત અને મધુર વયન બલવું. પ્રમાદ અને નિંદ્રને દૂર કરી, બેધ પામીને પ્રાણ, ભુત, જીવ અને સત્વને વિષે સંયમ વડે સમ્યક પ્રકારે યત્ના કરવી. પ્રાણદિકની રક્ષા કરવામાં જરાપણ પ્રમાદ કરે નહિ. . પ્રકરણ સાતમું. મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસેથી આવો ધર્મ સંબંધી ઉપદેશ સાંભળી સમ્યક પ્રકારે તે ધર્મ અંગીકાર કર્યો. પછી મહાવીરદેવે શીખવેલી શિક્ષા પ્રમાણે ચાલે છે, બેસે છે, ઉઠે છે, તે પ્રમાદ તથા નિકાને ત્યાગ કરીને બોધ પામીને પ્રાણ, ભુત, જીવ અને સત્વની યત્નાપૂર્વક રક્ષા કરવામાં પ્રસાદ તજી સંયમને પાળે છે. મેઘકુમારે જે દિવસે દીક્ષા અંગીકાર કરી, તેજ દિવસે સાંજે રિક્ષા પર્યાયના અનુક્રમથી શ્રમણ નિરોની શયા-સંથારાનો વિભાગ કરતાં મેઘકુમારને સંથારે-પથારી દ્વારની પાસે થયે. શ્રમણ નિથ પહેલી અને પાછલી રાત્રિના સમયે વાચનાને માટે, પૂછવાને માટે, પરાવર્તન કરવા માટે, ધર્મની વ્યાખ્યાનું ચિંતવન કરવા માટે, વડીનીતિ, લધુનીતિ માટે બહાર આવતા જતા. તે કારણે કેટલાક સાધુઓને મેવકુમારના હાથને સ્પર્શ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પગને સ્પર્શ થશે, મસ્તકને સ્પર્શ કર્યો, પેટને સ્પર્શ થયો, કેટલાક મેઘકુમારને ઓળંગી ગયા, કેટલાકના પગની રજ મેઘકુમાર ઉપર પડી, આવી રીતે થવાથી આખી રાત્રીમાંથી એક ક્ષણ વાર પણ મેધકુમાર આંખ મીચવાને સમર્થ થયા નહિ. મતલબ કે તે રાત્રિએ તેમને બીલકુલ ઉંઘ આવી નહિ. આ પ્રથામાં હાલ ઘણો ફેર પડી ગયું છે. ઘણાં સાધુસાધ વીઓ સંસારીઓ સાથે આલાપ સાલાપમાં વખત ગાળે છે, એટલુંજ નહિ, પણ દિવસે પણ નિવમાં કેટલોક વખત ગુમાવે છે, અને જ્ઞાન ધ્યાનમાં જુજ વખત ગાળે છે. જો કે સર્વ સાધુ, સાધવીઓને આ લાગુ પડતું નથી. ઘણા ઉરમાવંત સાધુ, સાધવીઓ પોતાથી બને તેટલો વધારે વખત જ્ઞાનધ્યાનના અભ્યાસમાં રેકે છે. જેઓ જ્ઞાન ધ્યાનના અભ્યાસમાં ચિત્ત પરોવી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે, તેમના તરફ જનસમુહ સહેજે આકર્ષાય છે, ને તેમના પ્રતિ તેમને પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. જે પ્રમાદમાં વખત ગાળી જ્ઞાન ધ્યાનથી વિમુખ રહે છે, તેમની સંસારીઓ ઉપર જોઈએ તેવી છાપ પડતી નથી. તેથી ઘણું શ્રાવક શ્રાવીકાઓ તેમના સમાગમમાં ઓછાં આવે છે. વળી કેટલાંક સાધુ સાધવીઓ પિતાના સંધાડાના સાધુ સાધવીઓ સાથે, અરે ! પિતાનાં ગુર્નાદિક સાથે સારો મેળ રાખતાં નથી, ને સહેજ સહેજમાં વાંકુ પાડી તેમનાથી જુદા પડી જાય છે, તે ઠીક કહેવાય નહિ તેમણે પોતે વિચારવું જોઈએ, કે પોતે પોતાના: આત્માને તારવા ચારિ લીધું છે, તે ગુદિક તેમજ એકજ સમા ચારીવાળાં સાધુ સાધવી સાથે તેમને કેમ મેળ ન આવે ? અને તેમનાથી જુદા પડીએકલ વિહારી થવા જેટલી હદે જવું પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ આવું તમામ સાધુઓ સાવીઓમાં હોતું નથી. પણ જેઓમાં છે, તેઓની ક્ષમા ચાહને ઇચ્છું છું, કે તેઓએ વિતરાગની આશાને અનુસરી પિતાના આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવા કેશીષ કરવી જોઈએ. રાત્રે જતા આવતા સાધુઓથી પડેલા પરૂિહથી મેઘકુમારને ઉંધ નહિ આવવાથી મનમાં ઉદેગ પામ્યા, અને વિચાર કરવા લાગ્યા, કે હું શ્રેણિક રાજાને પુત્ર અને ધારણદેવીને આત્મજ મેઘકુમાર ઉંબરના વૃક્ષના પુષ્પની પેઠે નામ શ્રવણ માટે દુર્લભ છું. જ્યારે હું ગ્રહવાસમાં હતો, ત્યારે સર્વ શ્રમણ નિJથે મારો આદર કસ્તા. ચિતતા વડે સન્માન કરતા હતા. તથા જીવાદિક પદાર્થોને સિદ્ધ. કરવા માટે, અન્વય અને વ્યતિરેક પૂર્વક હેતુઓને માટે, પ્રશ્નના વાસ્તે, તથા વ્યાકરણના પ્રશ્નના ઉત્તરને કહેતા હતા. તથા ઈષ્ટ, કાંત વાણી વડે મારી સાથે વાર્તાલાપ કરતા. વારંવાર વાર્તાલાપ કરતા. પણ જ્યારથી મેં ગૃહવાસપણું ત્યાગીને મુંડ થઈને અનગારપણું અંગીકાર કર્યું છે, ત્યારથી સાધુઓ મારે આદર કરતા નથી, મારી સાથે વાર્તાલાપ બીલકુલ કરતા નથી. ઉલટા તે શ્રમણ નિર્ચથી આગલી અને પાછલી રાત્રે વાંચના અને પૂછવા માટે જતાં આવતાં મારા સંથારાને ઓળંગે છે. તે કારણથી મને ઉધે બીલકુલ આવી નહિ. તે હવે માર રાત્રિ પૂર્ણ થએ, પ્રભાત થતાં, સૂર્ય જવાજલ્યમન થતાં, શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવની રજા લઈ ફરીથી અહવાસમાં વસવું એ શ્રેય છે. આ પ્રમાણે વિચાર કરી આતણાંને વડે વિચાર કરી, ઠંડખે પીડાતા અને વિકલ્પને વશ થએલા મનમાં તેણે આખી રાત નરકના જેવી ગાળી. પછી પ્રાંત થઈ જવાજમાન સૂર્ય ઉદય થતાં, જ્યાં શમણુ ભગવંત શ્રી મહાવીર વિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ GK બિરાજેલા હતા, ત્યાં આવ્યા, અને પ્રભુશ્રી ને ત્રણ વાર પ્રદક્ષિણા ને વંદા નમસ્કાર કરી પ્રભુની પયુ પાસના કરવા લાગ્યા. મેષકુમાર ભગવાન મહાવીરદેવની પાસે આવી ઊભા, કે પ્રભુશ્રી ખેલ્યા, હું મેધ ! આજ મયધ્યરાત્રિને વિષે શ્રમણ નિર્ગથાની વાંચના અને પ્રચ્છનાને માટે થએલી જા આવથી તને ખીલકુલ ઉંધ આવી નથી, તેથી તને એવા અધ્યવસાય ઉત્પન્ન થયા, કે જ્યારે હું ગૃહવાસમાં હતા, ત્યારે શ્રમણ નિર્ગથ સાધુએ મારા આદર કરતા, મને સારા જાણુતા, મારી સાથે સારા વાર્તાલાપ કરતા. પણ જ્યારથી મેં સંસારને ત્યાગ કરી મુંડ થઈ ને અનગારપણું અંગીકાર કર્યું છે, ત્યારથી આ સાધુએ મારા આદર કરતા નથી, વગેરે મેધકુમારે રાત્રે જે જે વિચારો કર્યાં હતા, તે સ` પ્રભુશ્રીએ કહ્યા, અને પછી પૂછ્યું કે આ વાત ખરી છે તે ! અને પાછા ઘેર જવાના વિચારથીજ મારી પાસે આવીને ઉભા છેને? મેધકુમારે નીચુ જોઇ હારમાં ઉત્તર આપ્યા. પ્રકરણ આઠમુ પછી ભગવાન મહાવીરદેવે મેલકુમારને કહ્યું, હે મેધ! અત્યારે તારાથી આટલા પરીસહ સહન ન થઇ શયે? પણ આથી વધારે પરીસહ આગલા ભવમાં તે તારી ખુશીથી સહન કર્યો છે, તે તેના પ્રતાપેજ તું આ મનુષ્ય ભવ અને આમેટા રાજકુળની ઋધિ તેમજ શરીરનું નિરાગીપણું પામ્યા છું. તારા પૂર્વે ભવની વાત સાંભળ. તું આ ભવની પહેલાં થએલા ત્રીજા ભવમાં વૈતાઢય પર્વતની તળેટીમાં ભીલાએ ઠરાવેલા સુમેરૂપ્રભુ નામના હાથી હતા. સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ * હસ્તિઓને તે ઉપરી હતા. તે વખતે તે હાથીને વર્ણ સ્વેત હતા, શંખના દળ જેવો ઉજળો, નિર્મળ, દહીંના ફેરા જેવો, ગાયના દૂધ જેવો, સમુદ્રના ફીણ જેવો અને ચંદ્ર જે શ્વેત હતો. સાત હાથ ઉંચે અને નવ હાથ લાંબો હતે. ઉદરના ભાગે દશ હાથના પ્રમાણ વાળા હતા. તેના ચાર પગ, સુંઢ, પુચ્છ અને લિંગ એ સાત અંગે ભૂમિ સુધી પહોંચે એટલાં લાંબાં હતાં. તેને આકાર જેનારને આનંદ પમાડતો હતે. નીરોગી હતું. પ્રમાણુ યુક્ત અંગવાળ, અગ્ર ભાગમાં ઉંચે, ઉચા મસ્તકવાળે હતો. તેના સ્કંધ વગેરે આસનો શુભ હતાં. તેને પાછલે ભાગ વરાહના જેવો નમેલ હતે. શરીરે હૃષ્ટપુષ્ટ હતું, અને એકપણ અપલક્ષણ નહોતું. સારાંશ કે બધી રીતે તે હાથી સુંદર, મનોહર અને જતાં ચિત્તને આનંદ થાય તેવો હતો. તેને છ દંતુશળ હતા. - તે વખતે હે મેઘ! તું હાથીરૂપે ઘણું હાથી, હાથણીઓ તથા કુમાર અવસ્થાવાળા અને બાલ્યાવસ્થાવાળા હાથીઓને ઉપરી હાઈ તેમની સાથે વસતે હતે. તારા તાબામાં હજાર હાથીઓ હતા. તેમાં ઘણા હાથીઓ હિતમાર્ગને દેખાડનાર, વિવિધ કાર્યમાં પ્રવર્તાવનાર અને યુથની વૃદ્ધિ કરનાર હતા. તે ભવમાં તું નિરંતર પ્રમાદી, અત્યંત ક્રીડા કરનાર, મૈથુનમાં આશકત અને તેમાં સંતુષ્ટ નહિ થનાર, હાથણીઓ સાથે કામભાગમાં સદા ર પચ્યો રહેતો હતે. વળી પર્વતની પાસેના ભાગમાં, ગુફાઓમાં, પાછું પડવાના સ્થાનમાં, નાની મેટી નદીઓમાં, ખાડા ખાબોચીઆમાં, કાદવવાળા ખાબોચીઆમાં, અટવીમાં, નીચે પહોળા અને ઉપર જતાં સાંકડા એવા પર્વતમાં, પર્વતોના શીખરેમાં, પુલ જેવા મંચમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭ માળાઓમાં, કાનનેામાં, વનમાં, વનખંડમા, ચાર ખુણાવાળી વાવમાં, ગોળાકાર વાવામાં, સાવરામાં તું તારા પરિવાર સહીત વિચરા હતા, અને વૃક્ષાનાં પાંદડાં તેમજ ફળાદિષ્ટ તેમજ ધણી જગાનું ઘાસ ખાઈને, ઘણાં જળાશયાનું પાણી પીને વિચરવા લાગ્યા. તે હાથી (તારા આગલા ભવ) શુસીર હાવાથી નિભૅયપણે અનુકુળ વિષયાની પ્રાપ્તિ હેાવાથી ઉદ્વેગ રહિત વિષયેાને ભાગવતા હતા. આવી રીતે અનુકુળ વિષયાને ભાગવતાં થકાં ઘણાં વર્ષો વીતી ગયાં. એકદા એક વર્ષીની પ્રાતૃતઋતુ, વર્ષાઋતુ, શરદઋતુ, હેમ તૠતુ અને વર્તતઋતુ એ પાંચ વસ્તુએ વીતી ગઈ, અને ગ્રીષ્મ ઋતુ બેઠી. તે ઋતુમાં જેઠ માસમાં ડાળાં પરસ્પર ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયેા, અને તેને સુકાં ધાસ તેમજ પાંદડાં રૂપ કચરાએ મુદદ કરી. વળી વાયુએ તે મદદમાં ઉમેશ કર્યો. જેથી બુજ અગ્નિ એ મેાટા દાવાનળનું સ્વરૂપ ધારણ કર્યું. એ દાવાનળથી વનનેા મધ્ય ભાગ સળગવા લાગ્યા. દિશાએ ધુમાડા વડે વ્યાપ્ત થઈ ગઇ. જવા ળાએ તુટક પડતી તે વાયુ તેને સાંધતા. પેલાં ઝાડા પણ વચમાંથી બળવા લાગ્યાં. વનમાં વહેતી નદીઓનાં પાણી મરેલા મૃગનાં મડદાંથી ગંધાવા લાગ્યાં, ને તેનું સ્વચ્છતાપણું નાશ પામ્યું. તેના કાદવમાં કીડા ખદખદ થવા લાગ્યા. નાની નદીઓનાં પાણી દાવાનળના લીધે સુકાઇ ગયાં. ભંગારક પક્ષી દીનતા ભરેલા શબ્દ કરવા લાગ્યાં. વૃક્ષેા ઉપર રહેલા કાગડાઓ અત્યંત કઠોર અને અનિષ્ટ શબ્દો મેલવા લાગ્યા. પક્ષી તરસની પીડાથી પાંખા ઢીલી કરી, જીભ બહાર કાઢી, તાળવું દેખાય તેમ માઢું પડાળુ કરી શ્વાસોચ્છ્વાસ મુકવા લાગ્યાં. એક તે ગ્રીષ્મૠતુના તાપ, એટલું પુરતું હોય નહિ તેમ દાવાનળના અગ્નિએ તેમાં ઉમેરશ કર્યા. એ રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ તાપથી શ્વાદેને રાજા જે સિહ વગેરેથી વ્યાપ્ત થયેલા પર્વતે પણ. વ્યાકુળ થયા તેમ તેમ ત્રાસમાં વધારો કરવા લાગ્યા. આવા ત્રાસથી મૃગે, બીજા પશુઓ-ગોધાદિક આમતેમ તરફડવા લાગ્યાં. આવી રીતે ઘવાનળનું જોર વધવાથી સુમેરૂપ્રભહસ્તિ (તારો છવ) નું પણ મુખવિવર-પહોળું થયું. તેની છઠા બહાર લબડવા લાગી. તેના બંને કાને તુંબડાના આકાર જેવા સ્તબ્ધ અને પુણ્ય એટલે વ્યાકુળતા વડે શબ્દ ગ્રહણ કરવામાં તત્પર થયા. તેની સુંઢ. સંકેચ પામી, પુંછડું ઉંચું કર્યું, જાણે આકાશને ફાડી નાખતો હોય તેમ આરાટિના શબ્દો કરવા લાગ્યો. પૃથ્વી ઉપર એટલા જોરથી પગલાં ઠોકવા લાગે, કે જાણે પૃથ્વીને ફાડી નાખવી ન હોય ? ચારે બાજુએથી વેલાને છેદત, હજારે વૃક્ષોને ભાંગ, ભ્રષ્ટ થએલા રાજાની પેઠે, અથવા વાયુથી ડોલતા વહાણની પેઠે, આમતેમ ભમવા લાગ્યો. અને વારંવાર ઝાડા પિશાબ કરતો પોતાના સમુહ સાથે ગમે તે દિશામાં દેડવા લાગે. હે મેઘ ! આ વખતે તે ( પૂર્વ ભવને હાથી ) ઘરડે થે હતું, અને તેથી દેહ જર્જરિત થયા હતા, વ્યાકુળ થયેલ હતું. તે વખતે તને ભૂખ અને તરસ અત્યંત લાગ્યાં હતાં, તેથી પણ દુબળો થયા હતા, ગ્લાની પામેલે, બહેરે અને દિમૂઢ થયો હતો. તેથી તેને કંઈપણ ભાન નહિ રહેવાથી તારા યુથથી તું છુટો પડી ગયો. વનના દાવાનળની જવાળાથી, ભૂખથી, તરસથી અને થાકથી ધણે પરાભય પામ્યો. તેમજ ભય, શોક, ત્રાસ અને આનંદ વિના શુષ્ક થયે. આ દાવાનળથી કેમ બચવું તેને તને માટે વિચાર થઈ પડે, અને ઉગ પાઓ, અને સર્વ દિશામાં હલય દેખવા લાગ્યા. ચારે તરફ દોડવા લાગે. એમ દોડતાં દેતાં ચેડા પાણીવાળું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૬ 9 અને ધણા કાદવવાળું સંાવર તારા જોવામાં આવ્યું. તેમાં આરા વિનાના માર્ગે થઈને તું જળ પીવા સારૂ પેઠો. તું કાંઠાથી બહુ દૂર ગયા, પણ પાણી પામ્યા નહિ અને કાદવમાં ખુંચી ગયા. તારાથી આગળ જવાયું નહિ, એટલે પાણી પીવા સૂંઢ લાંખી કરી, તે પણ પાણીને પહેાંચી નહિ. એટલે કાદવમાંથી નીકળી પાણી સુધી જવાને ભ્રૂણી મહેનત કરી, પણ ઉલટા કાદવમાં વધારે ખુંચી રહ્યો. આવી સ્થિતિમાં પડયા હતા. ત્યાં તે પ્રથમ સૂઢ, પગ અને દાંતરૂપી મુશળના મારથી માર મારી જે એક જુવાન હાથીને તારા ટાળામાંથી હ ંમેશને માટે કાઢી મૂકયા હતા. તે જુવાન હાથી પણ અકસ્માત યાગથી પાણી પીવા આવ્યા, અને તેજ દ્રઢમાં પાણી પીવા પૈઠા. પાણી પીતાં પીતાં તે જુવાન હાથીએ તને જોયા. અને જોતાંજ પેાતાનું પૂનું વેર તેને સાંભર્યું. અને તારા ઉપર ક્રોધ આવ્યેા. પૂર્ણ ક્રોધ આવ્યા. અને તેનું રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું. અને ક્રોધાગ્નિ વડે અંતરમાં બળવા લાગ્યા. અને પેાતાનું વેર વાળવા તારી પાસે આવ્યા. અને પોતાના દતુશળથી તારી પીઠમાં ત્રણ વાર પ્રહાર કર્યો અને પેાતાનું વેર પૂર્ણ થયું જાણી, હ્રદયમાં હુ પામ્યા અને પછી પાણી પી જે દિશામાંથી આવ્યા હતા તે દિશાએ ચાલ્યેા ગયા. જુવાન હાથીના મારથી સુમેરૂપ્રભને શરીરે ઉજળી એટલે જરા પણુ શાંતિ વગરની વેદના ઉપજી. તે આખા શરીરે વ્યાપી રહી. મન, વચન અને કાયાની તુલના કરનારી, કઠાર પદાર્થની પેઠે અનિષ્ટ લાગે તેવી, દુસહ એટલે ખમવી આકરી પડે તેવી વેદના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ તેને (તેને) ઉ૫છે, તેથી તારા શરીરમાં પિત્તજ્વર અને અત્યંત દાહઉત્પન્ન થયાં. : આવી ઉજળી અને દુસહ પીડા સાત રાત્રી દિવસ ભેગવી. એકસે વીસ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી, આર્તધ્યાનને વશ. થએલે અને દુઃખથી પીડા પામેલે, તું કાળના સમયે કાળ કરીને આજ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતમાં ગંગા નદીના. દક્ષિણ તરફના કાંઠે વિંધ્યાચળ પર્વતની તળેટીમાં એક મદોન્મત્ત. શ્રેષ્ટ હાથીણીની કુક્ષીને વિષે હાથીના બચ્ચાપણે (તું) ઉત્પન્ન થયે.. ત્યારપછી તે ગજકલલિકા-હાથીણીએ નવ માસ પુરા થએ વસંત. માસને વિષે તને જન્મ આપ્યો. તું ગર્ભવાસથી અવતર્યા પછી નાને હાથી થયો, તે વખતે રાતા કમળ જેવો, રાતા વર્ણન અને અતિ સુક્રેમળ હતું. જાસુમણ અને આરકત પારિજાત નામના વૃક્ષ, લાક્ષારસ કંકુ અને સંધ્યાકાળના વાદળાના રંગ જેવો તે હાથીને (તારે રંગ . હિતે. પોતાના યુથપતિને તું વલ્લભ થયો. યુવાન હાથીઓના ઉદર સ્થાનમાં તે પિતાની સૂંઢ નાખતે. મતલબ કે કામક્રીડામાં તત્પર રહે. તું સેંકડો હાથીઓના પરિવારથી રમણીય પર્વતના વનને વિષે સુખે સુખે વિચરતે હતે. તું સુખમાં દહાડા ગમન કરતે. ત્યારપછી તું બાલ્યવસ્થાથી મુકાયે.એટલે યૌવનપણું પામ્યો.એવામાં તમારે યુથપતિ–હાથીઓને ઉપરી હાથી કાળધર્મને પામ્યા. મરણ પામ્યો. તેથી એ સર્વ હાથી તથા હાથણીઓને ઉપરી થયા. રાજા થયે. તેનું નામ ભિલ્લેએ મેરૂપ્રભ એવું પાડયું હતું. તેને ચાર જંતુશળ હતા. તું હસ્તિરત્ન કહેવાયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ દ હે મેત્ર ! તારા એ વાંચીપણાના ભવમાં નું સાત અંગે પ્રતિષ્ઠિત તેમજ સુંદર રૂપવાળા હતા. તારા પરીવારમાં માતા હાથીનું જુથ હતું. તે સર્વનું ઉપરીપણું. ભાગવતા. એવા મનહર રૂપવાળા તું સુખમાં દહાડા નિર્ગમન કરવા લાગ્યા. એમ કેટલાક કાળ વિત્યા પછી એક સમયે ગ્રીષ્મ ઋતુના સમયે ૪ માસમાં વનમાં દાવાનળ પ્રગટ થયા. તેની જ્વાળાએથી વનના વિભાગો સળગવા લાગ્યા. સર્વ દિશામાં ધુમાડાનાફેલાવાથી અંધકાર વાળ્યા. આથી તું વટાળીઆના વાયુની પેંઠે આમતેમ ભમવા લાગ્યા. કારણકે તને ભય-ત્રાસ ઉત્પન્ન થયા. જેથી તું તારા હાથી અને હાથણીઓના પરીવાર સાથે ત્યાંથી નાસી ગયા. આ દાવાનળને જોઇ હું મેષ ! તને એવા વિચાર થયો કે મેં આવી ગ્નની ઉત્પત્તિ પૂર્વે કાઇક વખતે જોઇ હોય એમ લાગે છે. કયાં અને કયારે જોઇ છે, તેના વિચાર કરતાં તું ડા ધ્યાનમાં ઉતરી પડયા, અંતે વિશુદ્ધ લેશ્યા, સુંદર અધ્યવસાય, અને આત્માના શુભ પરિણામ વડે જાતિ સ્મરણુને આવરણુ કરનાર કર્મોના ક્ષયેાપશમ થવાથી ઈહા, અપાહ, માર્ગા અને ગવેષણાને કરતાં તને સંની છાને થાય છે, તેવું પૂર્વ ભવનું જાતિ સ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું. જાતિ સ્મરણ જ્ઞાન વડે તારા જાણવામાં આવ્યું, કે પૂર્વેના ભવમાં આજ જંબુદ્વિપના દક્ષિણાર્થ ભરતક્ષેત્રના ચૈતય પર્વતની તળેટીમાં હૈં સુખે સુખે -હાથીપણામાં વિચરતા હતા, તે વખતે ત્યાં આવા દાવાનળ સળગેલા મે જોયા હતા. હું મેલ ' ત્યારપછી તું ત્યાંથી ચાની સાર દતુસળવાળા મેરૂપ્રભ થયા તે વાત મે ત હમણાંજ કહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મરણમાં દાવાનળ દીય અને મેશ્કલના ક્ષેત્રમાં પ્રત્યક્ષ દાવાનળ દીઠા તેથી બચવાના ઉપાય શેાધના લાગ્યે, ૠતે વિચાર કરતાં તારા મનમાં ( એપ્રભના મનમાં ) આવ્યું, કે ગં મહાનદીની દક્ષિણ બાજુએ વિધ્યાચળ પર્વતની તળેટી પાસે પેાતાના યુથના રક્ષણુ માટે બ્રાસ વિનાનું એક મોટું મંડળમેદાન બનાવવું સારૂં છે. એવા વિચાર કરી વર્ષાઋતુ આવી ત્યારે, ઘણા વરસાદ વરસતા હતા તે વખતે ગંગા નદી પાસે ધણા હાથી અને હાચણીમા (૭૦૦) ના પરીવારે વિચરતાં, એક ચેાજા પ્રમાણવાળુ મા મડળ તે બનાવ્યું, તે મંડળમાં જે થઇ તયુ, પાંદડાં, વૃક્ષ, કાષ્ટ, ક્રાંસ, લતા, વેલા, ઠુઠાં, હતાં તે સર્વને વાર ચારવાર હલાવી હલાવીને પણ અને મૂઢ વડે ઉખાડીને દૂર ફેંકી દીધાં. આવી રીતે સા મેદાન બનાવી તું તારા કાળ સુખે નિર્ગમન કરવા લાગ્યા. ખીજા ચામાસામાં પણ ફરીથી જે કાંઈ ઉગવા પામ્યું. તેને પણ તેજ રીતે કાઢી નાખ્યું. તેવીજ રીતે ત્રીન ચામાસામાં પણ ઉગેલું કાઢી નાખ્યું. એમ કરવાથી તે મેદાન બીલકુલ ધાસ, તૃણ, પાંદડાં ાતે વૃક્ષ વગરનું થઇ ગયું. અને ત્યાં તું સુખે સુખે પેાતાના દિવસે ગાળવા લાગ્યા. હે મેધ ! મેરૂપ્રભ હાથીના ભવમાં વિચરતાં ણા કાળ પડ્યા. ત્યારપછી કાઇ એક વર્ષીમાં કમલિનીના વનના નાશ કરનાર અને કુશ્રુષ્પ તેમજ ખીલેલા લામ્રવૃક્ષથી સમૃદ્ધિવાળી અને અત્યંત હિમની હેમંત ઋતુ વ્યતીત થઇ–પુરી થઈ. પછી ગ્રીષ્મ ઋતુ બેઠી. તે અળમાં વનમાં ક્રીડા કરતાં હાથણીયા તારા ઉપર જાતનતનાં કમળ અને ફૂલાનેાવાદ વરસાવતી. તેજ ઋતુમાં ઉત્પન્ન થન્મેલાં ફૂલાથી નશે ગ્રામર ન વીતા મનહર દેખાવા લાગ્યા. અદના વથી *. હોય તેવા કાનથી તું ખીલેલા ગાળને ભીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કરનાર ઝરતા સુગંધી મદ જંળ વડે તું સુગંધમય બન્યા. તે વખતે હાથણીઓ સાથે વિચરતાં બધી રીતે તારી ઋતુ સંબંધી શોભા સારી દેખાવા લાગી. તે ગ્રીષ્યકાળમાં સૂર્યનાં પ્રચંડ કિરણે પડતાં હતાં. તેના આકરા તાપથી મેટાં વૃક્ષની ટોચે પણ અત્યંત વરસ થઈ હતી-સુકાઈ ગઈ હતી. ભૂગાર જાતિનાં પક્ષીઓ ભયંકર શબ્દો કરતાં હતાં, નાના પ્રકારનાં પાંદડાં, કાષ્ટ, ઘાસ, અને કચરાને ઉડાડબાર પ્રચંડ વાયરે વાતે હતા, અને તેથી આકાશ અને વૃક્ષો છવાઈ ગયાં હતાં. એવી ગ્રીષ્મ ઋફે વળીઆવડે ભયંકર દેખાતી હતી. તરસના લીધે ઉત્પન્ન થએલી વેદનાથી પીડાએલાં, આમતેમ ભમતાં ધાપદવડે વ્યાપ્ત થઈ હતી. આવી રીતે જેનું દર્શન ભયંકર લાગતું હતું, તેવી ગ્રીષ્મ ઋતુમાં અધુરૂં હેય, તે જાણે પુરૂ કરવું ન હોય, તેમ દાવાનળ લાગ્યા. તે દાવાનળ વાયુના લીધે વધારે ભાગમાં ફેલાયે. વૃક્ષો પરથી ઝરતાં મધ તેમાં વૃદ્ધિ કરતાં હતાં, અને તેથી તેનું તેજ વધારે થતું. વળી તે દાવાનળ જ્વાળાઓથી, તણખાથી અને ધુમાડાથી બધે ફેલાએ હતા. તેમાં હજારે પશુઓ બળી મરતાં હતાં. આગ ભયંકર દાવાનળથી ગ્રીષ્મ ઋતુ વધારે ભયંકર લાગવા માંડી. હે મેઘ ! મેરૂપ્રભના ભવમાં લાગેલા આ દાવાનળમાં તું-મરપ્રભ સપડાયે-રૂંધાયે. જેથી તું ઇચ્છિત દિશામાં જવાને અસમર્થ થયે. ધુમાડાના લીધે થએલા અંધકારથી તું ભય પામે. અગ્નિને આ તાપ જેવાથી તારા મોટા બે કાન તુંબડાની પેઠે થંભી ગયા. તારી સુંઢ સંકોચાણી. તારાં દેદીપ્યમાન ને ભયના. લીધે ચેરતરફ ફરવા લાગ્યાં. પ્રચંડ વાયુથી મેઘનું સ્વરૂપ મોટું થાય છે, તેમ તારું સ્વરૂપ મેટું થયું. તે દાવાગ્નિથી બચવા સારૂ પ્રથમથી જે ઠેકાણે તૃણ. પાંદડાં, મૂળી અને વૃક્ષો દૂર કરી ઉજડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ કર્યો હતો, ત્યાં જવાને તુ તૈયાર થશે, અને ઘણા હાથીઓ સહીત તે તરફ દે. અને જ્યાં તે મંડળ-ઉજડ મેદાન બનાવ્યું હતું. ત્યાં આવીને વિસામો લીધે - તે મંડળમાં તા આવ્યા પહેલાં બીજાં પણ સિંહ, વાલ, વરૂ, ચિત્રા, રીંછ, તરછ, શરભ, શિયાળ, સુવર, કુતર, હલા, સસલા ચિત્તા અને ચિલલગા આદિ ઘણા પશુઓ ત્યાં આવી રહ્યાં હતા, અને એક દરમાં જેમ ઘણા મકડાઓ સંકડાઇને રહે તેમ રહ્યાં હતો. ત્યાં તું પણ આવીને તેમની સાથે સંકોચાઈને રહ્યો. આવી રીતે રહેતાં તને ખરજ આવવાથી તે ઠેકાણે ખજવાળવાને સારું તેં તારે એક પગ ઉંચે કર્યો, ને ખજવાળાને નીચે મુકતા પહેલાં તો મંડળમાં ભરાએલાં પ્રાણીઓની ધષ્ઠાધીક્કીથી ખસીને એક સસલો તારા પગની ખાલી પડેલી જગ્યામાં આવી પડશે. પગ ખજવાળાને નીચે મૂકતાં પગ આવે તે જ જગ્યાએ તે સસલાને બેઠેલો જે, જેવાથી તેને પંચેન્દ્રિવરૂપ છવાની અનુકંપા આવી, તેથી તે પગ નીચે મુકયે નહિ, પણ અદ્ધર તેળી રાખે. આવી બેઈદ્રિથી માંડી પંચેન્દ્રિયાદિક જીવોની અનુકંપાથી તેં સંસારને પરિત કર્યો, (ઘણો સંસાર ઘટાડ), અને મનુષ્યપણનું આયુષ્ય બાંધ્યું. તે દાવામિ અઢી રાત્રિ દિવસ સુધી વનને બાળી જાણે પિતાનું કાર્ય કરીને કૃતાર્થ થયે નહેાય તેમ પિતાની મેળેજ ઓલવાઈ ગયો-ઉપશમ પાઓ. કારણકે બાળવાના પદાર્થો રહા નહિ. વાળાઓ શાંત થઈ તણખા, અંગારા સર્વત્ર ઓલવાઈ ગયા. મતલબ કે દાવાનળ પુરેપુરી રીતે હલવાઈ ગયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ દાવાનળ હેલવાઈ જવાથી મંડળમાં આવેલાં સિંહ, વાલ, વર વગેરે. સર્વ પશુઓ અનિંના ભયથી મુક્ત થયાં કંઈ જાતને ભય રહ્યો નહિ. પણ ભૂખ અને તરસથી પીડાએલાં હોવાથી, તે સઘળાં મંડળમાંથી બહાર નીકળ્યાં, અને તપતાને ફાવતી દિશામાં ફરવા લાગ્યાં. તેમજ તારા પરિવારનાં હાથી હાથણીઓ પણ ભૂખ તરસતી, પીડા મટાડ્વાને મંડળ. બહાર નીકળી ગયાં. આ વખતે પણ તને ઘડપણ આવેલું હતું. જેથી જર્જરિત શરીરવાળે, શિથિલ. અને કસ્યલીઓ પડેલી ચામડીવાળા, દુર્બળ, થાકી ગએલ, ભૂખે. તા, શરીરના બળ વગરને, ચાલવાની હિંમત વિનાને, તેમજ લાંબા વખત સુધી ઉભા રહેવાથી વૃક્ષના હાની પેઠે અક્કડ ગારવાળ થઇ હતી. તેના લીધે વેગથી ચાલવાની ઈચ્છાને લીધે પણ ભય મુકવાને લાબો કર્યો, કે તુરત વીજળીથી પર્વતને અગ્રભાગ. તુટી પડે તેમ તું પૃથ્વી ઉપર પડી ગયો. પડવાથી તારા શરીરને ઉજળી વેદના થઇ ને દાહજવર ઉત્પન્ન થયો. એવી અવસ્થામાં તું, ત્યાંજ રહ્યો. આવી રીતે તે ઉજળી. વેદના ત્રણ દિવસ ભોગવી. છેવટે એક વર્ષનું આવરદા પુરું કરીને આ સજગૃહ નગરમાં શ્રેણિક રાજાની ધારણીદેવીની કુખે પુત્રપણે ઉત્પન્ન થયે. ત્યારપછી તારે જન્મ થા, બાલ્યાવસ્થાથી મુક, યુવાવસ્થા પામ્યો, અને સ્ત્રીઓ પણ તેમની સાથે ભોગવિલાસમાં દહાડા ગાળતા હતા. તેવામાં તે મારી પાસેથી ધર્મ સાંભળી ગૃહવાસનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું. ; હેમેઘ ! તું જ્યારે તિર્યંચ નીમાં હતું અને તે વખતે સમ્યકત્વ પણ નહતું. છતાં તે વખતે તેં તારે પગ અનુકંપાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ લીધે તે પ્રાણી-સસલા ઉપર ન મૂકતાં અહર રાખે. તે વેદના ખમી. તે પછી તે મેય! હમણું તો તું વિશાળ કુળમાં ઉત્પન્ન છું, ઉપદ્રવરહિત શરીર પામ્યો છું. પ્રથમથીજ પચે ઇયિને માં છે એટલે ઉપશમાવી છે. તે જ પ્રમાણે તું ઉત્થાન, બળ, વીર્ય, પુરાકાર અને પરાક્રમથી યુક્ત છે. એથી તું મારી પાસે ગ્રહેવાથી નીકળી મુંડ થર્યો છે. છતાં આગેલી પાછલી સેત્રિમાં શમણું નિરાર્થો વાચનાને માટે વાવત ધમનુયોગનાં ચિંતવનને માટે તથા વડીનીતિ, લઘુનીતિના માટે આવતાં જતો તેમના હાથ પગને તને સ્પર્ષ થયે, અને જીરેથી તું ભણઈ ગયે, તે સર્વે તારાથી નિર્ભયપણે સહન થઈ શકયાં નહિ ક્ષોભ પામ્ય વિજખમી શકશે નહિ. દીનતારહિત ખમી શક્યો નહિશરીરને નિશ્ચળ રાખી સહન કરી શકાય નહિ તે તને ઘટીત છે? મેઘકુમારે મરપ્રભ નામના હાથીના ભવમાં એક સસલાની દયા પાળી તેનું ફળ તને એ મળ્યું, કે સંસાર ઘટાડી મનુષ્યપણું પી. તે મનુષ્ય જે શુદ્ધ વૃત્તિથી છવદયા પળે તે તેનું ફળ શું તમને ન મળે? ઘણું સ્ત્રી પુરૂષોની બેદકારીથી હજાર ત્રાસ છો હણાઈ જાય છે. બાળવાનાં લાકડાં જે કાળજી પૂર્વક ન ખંખેરય છે તેમાં ચડેલા પડેલા જીર્વે ચુલામાં અગ્નિને વશ થઈ પ્રાણ ખુએ છે. ઘી, તેલ, અને નરમ ગોળનાં તેમજ બીજા પ્રવાહી પદાર્થોનો વાસ બંધ કરવામાં કાળજી ન રાખવાથી માખી, ગરોળી, ઉદર, વંદા વગેરે ઘણા છોની ઘાત થાય છે, અને તેવા પદાર્થો ભુલથી વાપરવાથી વાપરનારને પણ નુકસાન થાય છે. સીધુ સામાન વાપરતાં પણ પુરી કાળજી, રાખવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમારને ભગવાન મહાવીરદેવ પાસેથી આ વૃત્તાંત સાંભળ વાથી, તેમજ તેમના મધથી શુભ પરિણામવડે પ્રશસ્ત અધ્યવસાય વડે, વિશુદ્ધ લેમ્પાવર્ડ અને જાતિસ્મરણ જ્ઞાનાવરણીય ક`ના ક્ષયાપસંમ વડે હા, અપેાઢ, માણા અને ગવૅષા કરતાં સંજ્ઞીપૂર્વ એટલે સત્તી જીવાતે થનારૂં જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. જેથી તેણે પૂર્વના ભવ સમ્યક પ્રકારે જાણ્યા. પ્રકરણ નવમું. ભગવત શ્રી મહાવીરદેવે મેલકુમારને પાછળને ભવ સંભાળી આપ્યા, તેથી તેમને અમણે સંવેગ પ્રાપ્ત થયા. આનંદના અશ્રુથી તેમનું મુખ ભરાઈ ગયું. અને મેધની ધારાથી જેમ કઈ બવૃક્ષનાં ફૂલ વિકસીત થાય, તેમ હનાં આંસુવડે તેનાં રામાંચ ઉભાં થયાં-ખીલ્યાં તેથી ભગવત મહાવીરદેવને વંદના-નમસ્કાર કરીને ખેાલ્યા, કે હું ભગવાન! આજથી હું ક્ત એ નેત્રો વજીને સમગ્ર શરીર શ્રમણ્ નિશ્ર્ચથાની સેવામાં અણુ કરૂં છું. એ પ્રમાણે કહી કરીવાર વંદના નમસ્કાર કરી કહ્યું, કે હું ભગવાન ! આપ પોતેજ હમણાંજ મતે ખીજીવાર પ્રત્રજ્યા આપેા. પોતેજ મને મુંડ કરેા. આપ પોતેજ મને આચાર, ગાયર–ગોચરીને માટે ફરવું તે, યાત્રા-પિડવિશુદ્ધાદિક સંયમ યાત્રા અને માત્રા-પ્રમાણેાપેત અહાર ગ્રહણ વગેરે જેમાં રહેલા છે એવા શ્રમણધમ મને શીખવેા. શ્રમણ ભગવંત મહાવીરદેવે મેષકુમાએ પોતેજ ફરીને પ્રત્રજ્યા આપી, અને સંયમયાત્રા વગેરે જેમાં રહેલાં છે, તેવા ધર્માં કહી અતાવ્યા અને કહ્યું, કે હે દેવાનુપ્રિય ! તારે સરા પ્રમાણુ પૃથ્વીપર દૃષ્ટિ રાખીને ચાલવું, ભૂમિને પુંછને ઉભા રહેવું, ભૂમિતે પ્રમાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ એસવું, ભૂમિને તેમજ શરીરને પંજીને સુવું, દેવરહીત આહાર કરવો, ભાષા સમિતિ પૂર્વક બોલવું અને યત્નાપૂર્વક પ્રાણ, ભૂત, જીવ અને સની રક્ષારૂપ સંયમને વિષે સમ્યક પ્રકારે ઉદ્યમ કરવો, વગેરે યથાતથ્ય ધર્મ શીખવ્યું. ભગવાન મહાવીરદેવ પાસેથી મેઘસાધુએ આવા પ્રકારને ધર્મ સાંભળી તે સમ્યક પ્રકારે અંગીકાર કર્યો. પછી તે પ્રકારે. સર્વથા વર્તવા લાગ્યા. સંયમને વિષે ઉદ્યમવંત થયા. . . - આવી રીતે મેઘકુમાર ઇસમિતિ વગેરેથી યુક્ત એવા અનગાર-સાધુ થયા. - ત્યાર પછી મેઘ અનગાર શ્રમણ ભગવાન મહાવીરદેવની સમીપે રહી સ્થવિર મુનિઓની પાસે સામાયિક વગેરે અગ્યાર અંગેને ભણ્યા. ભણીને એક ઉપવાસ, છ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસખમણ, માસખમણ વગેરે તપ વડે આત્માને ભાવતા વિચવા લાગ્યા. ભગવાન મહાવીરદેવ રાજગ્રહ નગર અને ગુણશૈલ નામના ચૈત્યમાંથી નીકળી અન્ય દેશમાં વિહાર કરવા લાગ્યા. - ' ઘણાં વર્ષ મેવમુની આ પ્રમાણે તપશ્ચર્યા કરતા રહ્યા. પછી એક સમયે પ્રભુશ્રીને વાંદી નમસ્કાર કરી કહ્યું, કે આપશ્રી આશા આપે તે હું એક માસની ભિક્ષુની પ્રતિમાને અંગીકાર કરવાની ઈચ્છા રાખું છું. - ભગવાન મહાવીરદેવે કહ્યું, જેમ સુખ ઉપજે તેમ પર પ્રતિ બંધ એટલે ઇચ્છિત કાર્યને વિધાત ન કર-વિલંબ ન કર . , , : * *'. . . ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ અગવાન મહાવીરદેવની આજ્ઞા પામવાથી એક માસની સાધુની પ્રતિમાને અંગીકાર કરી વિચારવા લાગ્યા. તે પ્રતિમાને યથાસુત્ર, યથાકલ્પ અને યયામાર્ગ અથવા પિતાના ક્ષાપશમમિક ભાવ પ્રમાણે, નહિ કે પિતાના મનોરથ વડે, સમ્યક પ્રકારે કાયાએ કરીને સ્ત્રકાળે વિધિવક પ્રતિમા પ્રહણ કરતા હતા. વારંવાર ઉપગ વડે જાગતા હોવાથી તેને ગાળતા હતા. પારણાના દિવસે લાવેલા આહારમાંથી ગુરૂને આપી બાકીના આહાર કરી પ્રતિમાને શોભાવતા હતા. અથવા અતિચારરૂપ કાદવને–મેલને ધોવાથી શુદ્ધ કરતા. પ્રતિમાન કાળ પૂર્ણ થયા છતાં પણ ઘેડે વધારે કાળ પ્રતિમામાં રહેવાથી તરી જતા. તથા મેં પ્રતિમાનું અમુક અમુક કાર્ય કર્યું છે, એમ પારણાને દિવસે તે કીર્તન કરતા હતા. આ પ્રમાણે સમ્યક પ્રકારે કાયાવડે પ્રતિમાને કરી, પાળી, શોભાવી, તરી તથા કીર્તન કરી, ફરીને તે ભગવાન મહાવીરદેવ સમીપે આવ્યા, અને તેમને વંદના, નસરકાર કર્યો, અને બોલ્યા, કે હે ભગવાન! મારી એક માસની પ્રતિમા પુરી થઈ તે જે આપશ્રીની આજ્ઞા હોય તે હું બીજી બે માસની પ્રતિમા અંગિકાર કરૂં. ભગવાન મહાવીર દેવ બલ્યા, કે જેમ સુખ ઉપજે તેમ કર. પ્રતિબંધ-વિલંબ મા કર. મેવ મુનીએ મહાવીર પ્રભુની આજ્ઞા મેળવી બીજી પ્રતિમા બે માસની, ત્રીજી પ્રતિમાં ત્રણ માસની, ચોથી પ્રતિમા ચાર માસની, પાંચમી પ્રતિમા પાંચ માસની, છઠ્ઠી પ્રતિમા છ માસની, સાતમી પ્રતિમા સાત માસની અને આડમી, નવમી, તેમજ દશમી, પ્રતિમાઓ સાત સાત અહોરાત્રીની, તથા અગીઆરમી ને બારમી એક " રાત્રી દિવસની એમ બારે ભિક્ષુની પ્રતિમાઓ પુરી કરી . “ . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ '' અહી પડીમાઓને કાણુ અંગીકાર કરી શકે તેના ખુલાસા બીજા ગ્રંથમાં કહેલા છે તે લખવામાં આવે છે. જે સાધુ ઉચ્ચ સંહનન અને ધ્રુતિયુકત હાય, મેટા સત્યવાળા હાય. અને જેના આત્મા ભાવિત હાય, તેજ ગુરૂની આજ્ઞાથી આ ખાર પઢિમા અંગીકાર કરી શકે છે. આ ડિમા વહન કરનાર સાધુ જિનકલ્પી નહિ પણ ગચ્છવામી હોવા જોઈએ. તેમણે દશ પૂર્વથી કઇક એા એટલે એછામાં ઓછે. નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી શ્રુતના અભ્યાસ કરલા હવા ોએ. આવા ડિસાધારી સાધુએ જિનકલ્પી મુનિઓની પેઠે કાયાત્સર્ગવડ દેહના અમુક વખત સુધી ત્યાગ કરે છે. તેમ તેમની એષણા અભિગ્રહવાળી હાય છે. ( એટલે પહેલી પશ્ચિમાાં આરપાણીની -એક એક વાત, ખીજીમાં ખમે દાત, ત્રીજીમાં ત્રણ ત્રણ દાત વગેરે). દુષ્ટ હાથી, ઘેાડા તેમની સન્મુખ આવે, તાપણુ ભયથી પાછા કે નહિં, અને ધારે કે હું પણ જૈનનેા હાથી છું. તે તેનાથી કેમ ડર પાસું ? તે મને શું કરનાર છે? આવી રીતે પડિમાનું નિયમ સહીત સેવન કરતાં ડિમાધારી સાધુઓ પરિપૂર્ણ માસાદિક સુધી વિચરે છે. કાઇ કહેશે કે મેધમુની તે ફક્ત અગીઆર અંગજ ભણેલા હતા, તો તે પડિમા કેવી રીતે કરી તેનાં એકજ ઉત્તર કે ભગવાન મહાવીરદેવની આજ્ઞા મળવાથી તે તેમ કરી શકયા હતા. શકે. આ પ્રમાણે ભિક્ષુની–સાધુની બારે પડિયાએ સમ્યક પ્રકારે કાયા વડે આદરી, પાલન કરી, શાભાવી, તરી તથા કીર્તન કરી પુરી કરી, ભગવાન પાસે માગ્યા, અને વંદના નમસ્કાર કરી મેલ્યા, કે હે ભગવાન! આપની અનુમતિથી, આપની સહાયથી, મેં ભિક્ષુની પડિમા પૂર્ણ કરી. તે હવે જો આપ રજા આપે તે ખારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ગણરત્ન સંવત્સર નામનું તપ આદર્યું. ભગવાન મહાવીર દેવને એકજ ઉત્તર કે હે દેવાનુપ્રિય જેમ સુખ ઉપજે તેમ કરે. પ્રતિબંધ માં કર. ** જે તપમાં ત્રણ ભાગ સહિત એક વર્ષ કરીને વિશેષ પ્રકારની નિર્જરા રૂ૫ ગુણોની રચના કરવામાં આવે છે તે ગુણરત્ન સંવત્સર નામને તપ કહેવાય છે. અથવા ગુણરૂપી રત્નો જે સંવત્સરમાં હોય, તે ગુણરત્ન સંવત્સર કહેવાય છે. અને તે ગુણરત્ન સંવત્સર, જે તપમાં હોય, તે ગુણરત્ન સંવત્સર તપ કહેવાય છે. આ તપમાં બધા થઈને તેર માસ અને ૧૭ દિવસ ઉપવાસના થાય છે, એટલે કુલ ૪૦૭ ઉપવાસના દિવસ અને ૭૩ દહાડા પારણાના આવે છે, કુલ સોળ માસે આ ગુણરત્ન સંવત્સર ત૫ પુરે થાય છે. તેની સમજણ માટે નીચેના કોઠે જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ માસ HEIM દિવસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat | | તપના પારણાંના , શે તપ તૂપના પારણાના કુલ દહાડા | દિવસ દિ ૧ એક ઉપવાસ. ૧૫ | ૫ | ૩૦ | નવનવનાં પારણું ૨૭ ૨ છઠ્ઠ | ૨૦ | ૧૦ | ૦ ૧૬ દશ દશનાં અક્રમ ૨૪ | ૮ | ૩૨ ૧૧૧૧ અગીઆરના ૩૩ છે. ચાર ઉપવાસ | ૨૪ | ૬ | ૩૦ | બાર બારનાં ૫ પાંચ ઉપવાસ | ૨૫ | ૫ | ૩૦ ૧૩ તેર તેરનાં | ૨૬ ૬ છ ઉપવાસ | ૨૪ | ૪ | ૨૮ ૧૪ દાદનાં ૧ ૨૮ ૭ ૭ ઉપવાસ | ૨૧ | ક | ૨૪ ૧૫ પંદર પંદરનાં ૩૦ | ૮ ઉપવાસ | ૨૪ | ૩ : ૨૭૧૬ સેળ સોળનાં ૨૪ ~_| | » 1 ( [ 4 | બ | હ | ટ _| www.umaragyanbhandar.com ૪૦૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ આમાં દિવસેાની ધબટ છે તે બીજા માસમાંથી લઈ શકાય અાવા ઓછા કરી શકાય. આવા ગુણરત્ન' તપ કરતાં પહેલા માસે એકાંતર ઉપવાસ, એટલે એક દિવસ ઉપવાસ અને એક દિવસ ખાવું. તથા દિવસે ઉત્કટ એટલે ગાય દોહવા એસે એવા માસને સૂર્યના સામા બેસી આતાપના લેતા, અને રાત્રે વસ્ત્ર વિના ઉઘાડા શરીરે વીરાસને બેસતા. એ પ્રમાણે આજે માસે ટ્ઠ ટ્ટનાં પારણાં, ત્રીજા માસે અમ અઠ્ઠમનાં પારણાં, ચેાથે માસે ચાર ચાર ઉપવાસ, પાંચમા માસે પાંચ પાંચ, છઠ્ઠા માસે છ છે ...ઉપવાસ, સાતમા માસે સાત સાત ઉપવાસ, આઠમા માસે આર્ડ આઇ, નવમા માટે નવ નવ, દશમા માસે દશ દશ, અગીઆરમા માસે અગીઆર અગીઆર, બારમા માસે બાર બાર, તેમા માસે તેર તેર, ચૌદમા માસે ચૌદ ચોદ, પદમા માસે ૫ દર પંદર, અને સેાળમા માસે સાળ સાળુ ઉપવાસ કરતા. વચમાં પારણાતા એકજ દિવસ લેતા. વળી દિવસે ઉત્કટ આસને સૂર્યની સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતા અને રાત્રે પુસ્ર રહિત થઈ વીરાસને રહેતા. આ પ્રમાણે મેધમુનીએ ગુણરત્ન સંવત્સર નામના તમ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમ્યક પ્રકારે કાયા વડે કર્યા, મળ્યેા, શાભાગ્યેા, પુરા કર્યાં, તથા સૂત્રમાં કહ્યા પ્રમાણે તેમજ કલ્પમાં કહ્યા પ્રમાણે આરાધી, શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને વીંટી નમસ્કાર કરી બીજા પણુ કૈં, અદ્ભૂમ, ચાર ચાર, પાંચ પાંચ ચર તથા પદ પર તેમજ માસ માસના ઉપવાસ કરતાં મુખે સંખે વિચરવા લાગ્યા. પૃથ્વી પર પગ મા સિહાસન પર બેસે પછી સિહાસન થઈ શ્વેતાં જેમના તેમ રહે તે આસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ " ઐષમુનીનું શરીર આવા પ્રધાન, વિપુલ, સંશ્રીક, પ્રદરહિત, બહુ માનથી ગ્રહણ કરેલા આરભેલાકલ્યાણકારક, મેક્ષમ આપનાર, ધનને આપનાર, પાપને નાશ કરનાર, તીવ્ર, ઉદાર, અજ્ઞાન રહીત અને એટા પ્રભાવવાળા તય વડે સુકાઈ ગુયું નીરસ થયું, એટલે હી સુકાઈ ગયુંભૂખના લીધે દુર્બળ થયું, રૂક્ષચીકાશ સહીત જૂનું થયું, માંસ રહીત થયું. એસતાં ઉઠતાં, ગાડાસાંના કોયલા ખખડે તેમ હાડકાં કડકડ શબ્દ કરવા લાગ્યાં. તેનાં હાડકાં માત્ર ચામડીથી મઢેલાં રહ્યાં. તેનું શરીર કૃશ થયું. નસે બધી દેખાવા લાગી. શરીર આવું થવાથી જીવના બળ વડેજ ઉભા રહેતા, બેસતા, ઉઠતા, ચાલતા. ભાષા પણ બોલ્યા પહેલાં, એલતાં અને બોલ્યા પછી ગ્લાની પામતા. અરે ભાષા બોલવાનો વિચાર કરતાં ગ્લાની પામતા. , . કેલિસાનાં ગાતું, તન્નસરાનાં ગાડાં, એરંડાના લાકડાનાં ગાડાં વાકે ઉભા રાખ્યા પછી ચાલતાં જેમ કડકડ શબ્દ થાય છે, તેમ એવમુનીના ચાલવાથી તેમનાં હાડકાં પ્રાણ ફડકડ થતાં હતાં તે ની પિાના તપના બળી જાડેજ વૃદ્ધિ પામતા હતા. પણ માંસ અને ફીલ્માં ક્ષીણ થતા હતા. રાખમાં છુપાએલો અગ્નિ જેમ બહારથી નિસ્તેજ દેખાય, પણ અંદર ઝગઝગાટ વાળા હોય છે, તેમ મેધમુની તમ વડે. બહારથી શુ દેખાતા, પણ અંદરથી છૂષ ધ્યાન રૂમ તપના તેને લીધે દીખતા હતા. તમ તેજસ્વી લક્ષ્મી વડે, શોભા હતા, આમ ઘણું વ વીતી ગયા શ્રી ચતુર્વિધ સંધની ના ધર્મી આદિને કરનાર, તને કરનાર એની અખણ ભગવાનજી ભાણીવ એક ગામથી બીજે ગામ ચાલતા એ વિહાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ર * કરતા રાજગૃહ નગરના ગુણુરીલ ઉદ્યાનમાં પધાર્યાં. અને સાધુધમને ચેાગ્ય આજ્ઞા માગીને ત્યાં ઉતર્યાં અને સંયમ તથા તપ વડે પેાતાના આત્માને ભાવતા વિચરવા લાગ્યા. ' તે અવસરમાં મેધમુનીને રાત્રે ધર્માં જાગરિકા કરતાં મધ્યરા ત્રિના વિષે તેમને વિચાર આવ્યા ‘ ભાષા એટલવાના વિચાર કરતાં જ ગ્લાનિ પામું છું. તે! જ્યાંસુધી મારામાં ઉડવાની, બેસવાની, ક્રિયા કરવાની શક્તિ છે, બળ, વીય, પુરૂષકાર, પરાક્રમ, શ્રદ્દા–વાંછા, ધતિસંતાપ અને સંવેગ છે, અને જ્યાંસુધી મારા ધર્માચાય, ધર્મોપદેશક, શ્રમણુ ભગવાન શ્રી મહાવીરદે ગંધ હસ્તિ જેવા ( ક્ષાયિક જ્ઞાનાર્દિક -શુભ અવાળા જિનેશ્વર દેવ) વિચરે છે, ત્યાંસુધીમાં મારે આ રાત્રિ વીતી પ્રભાતે તેજવડે સૂર્યાં દેદીપ્યમાન થાય, ત્યારે પ્રભુશ્રીને વંદના, નમસ્કાર કરી તેઓશ્રીની આજ્ઞા લઈ હું પોતે પાંચ મહાવ્રતા કરી અંગીકાર કરી ગૌતમાર્દિક સત્ર શ્રમણ નિગ્રંથાને તથા નિગ્રંથીણીએને ખમાવી, જેમણે યેાગવતનાદિક ક્રિયા કરેલી:છે, તેવા વિર સાધુઓની સાથે વિપુલ પર્યંત ઉપર ધીમે ધીમે ચડી પેાતેજ ગાઢ સેલ જેવા કાળા પૃથ્વી શિલાપટ્ટકને પડીલેહી સંલેખના કરી ભાત પાણીનું પ્રત્યાખ્યાન કરી પાદાપગમન અનશન ગ્રહણ કરી મૃત્યુની ઇચ્છારહિત વિચરવું એ ઉત્તમ છે. આવા વિચારમાં રાત્રિ પુરી થઈ અને પ્રભાત થયું. પૂર્વ દિશામાં સૂર્ય ઝળહળી રહ્યો, એટલે મેધમુની ભગવાન શ્રીમહાવારહેવ જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા, અને પ્રશ્નને જમણી બાજુથી પ્રદક્ષિણા દેઈ વંદના -નમસ્કાર કરી, ભગવાનથી અતિ દૂર નહિ, તેમ અતિ પાસે નહિ એવા યોગ્ય સ્થળે ભગવાનની સેવા કરતા તેમની સન્મુખ બે હાથ જોડી ખેઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ મેલમુનીના બેઠા પછી ભગવાન શ્રી મહાવીરદેવે મેધમનીને રાત્રે થએલા વિચાર સંભળાવી પૂછયું, કે તને આવા વિચાર થયા હતા ! અને અનસન કરવાની રજા લેવાની ઈચ્છાથી મારી પાસે આવ્યા છે? મેધમુની વિનય ભાવથી પ્રભુશ્રીને કહેવા લાગ્યા, હે સ્વામીન ! આપ કહો છો તે અક્ષર અક્ષર સત્ય છે. , . ભગવાન મહાવીરદેવ બેલ્યા, કે હે દેવાનુપ્રિયા જેમ સુખ ઉપજે તેમ કર પણ પ્રતિબંધ-ધારેલા કામમાં વિના કરનાર વિલંબ ન કર. ભગવાનની આજ્ઞા મળતાંજ પોતે હષ્ટતુષ્ટ થઈ મનમાં આનંદ પામી મેધમની પિતાના સ્થળેથી ઉભા થયા. ઉભા થઈ ભગવાનને ત્રણવાર પ્રદક્ષિણા દેઈ વેદના નમસ્કાર કરી, પચ્ચે મહાવત પ્રત્યે આરૂઢ થયા. આરૂઢ થઈ ફરીથી પંચ મહાવ્રતને ઉચ્ચાર કરી ગૌતમાદિક સર્વ સાધુઓને તથા સાધવીઓને ખમાવી ઉત્તમ ચારિત્રવાળા સ્થવિર મુનીઓ સાથે વિપુલ પર્વત ઉપર ધીમે ધીમે ચઢયા, ચઢીને પિતે પિતાના હાથે ગઢ મેઘના જેવા કાળા પૃથ્વીશિલા પદકનું પડિલેહણ કરી. પછી વડીનીતિ, લઘુનીતિની ભૂમિનું પડિલેહણ કર્યું, ને ત્યાં દર્ભને સંથારે પાથર્યો. તેના ઉપર પૂર્વભણ મૂખ કરી પદ્માસને બેઠા. પછી બે હાથ જોડી મસ્તકે અડાડી નમોયુર્ણ વડે બોલ્યા, કે મેક્ષ પામેલા સર્વ તીર્થંકરોને માન મસ્કાર હજે. હાલ વિદ્યમાન એવા ચરમ તીર્થંકરથી મહાવીરદેવ જે સિદ્ધ ગતિ પામવાની ઈચ્છાવાળા છે તે મારા ધર્માચાર્યને નમસ્કાર જે. ગજગ્રહ નગરના ગુણલ ચિત્યમાં બિરાજતા ભગવાનને હું અહીં રહી વાંદુ છું. ત્યાં રહેલા ભગવાન અહીં રહેલા મને જુઓ. એ રીતે ભગવાન અને વાંધા નમસ્કાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ પછી એલ્યા કે મે પહેલાં ભગવાનની પાસે સર્વ પ્રાણાતિ પતાદિક અઢાર પોપસ્થાનકાનું પ્રત્યાખાન કર્યું છે. હમણાં પણ કરીને તેજ ભગવાનની સમાપે સવ પ્રાણાતિપાતાર્દિક અઢાર પાપ સ્થાનકાનું પચખાણ કરૂં છું. તે સાથે સ અશન. પાન, ખામિ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનું જાવજીવ સુધી પચખાણ કર્મ છું. તથા આ મારૂં શરીર જે મને ઋષ્ટ, કાંત અને પ્રિય છે. તેને રોગ, શુક્ષાદિક સ્થાધિ, બાવીસ મિ અને વાદિકના ઉપસર્ગો સ્પ કરે છે, તેથી કરી આ શરીરને પણ હું છેલા માસાચ્છવાસની સાથે વાસિરાવું છું. આ પ્રમાણે સંલેખનાને અંગીકાર કરી, ભાત પાણીનું પ્રત્યાખાન કરી, પાપાપમન અતસનને અંગીકાર કરી મરજૂની ઈચ્છા ક્યાં વગર તે મેધપુની આત્મધ્યાનમાં વિચરવા લાગ્યાવિર ભગવ તો મેધમુનીની આનંદથી વયાવહેંચ કરતા તેમની પાસેજ રહ્યા. મેધમુનીએ સ્થવિર મુનિએની પાસે સામાયિકાદિક અગ્યાર અંગ ભણી પુરેપુરાં બાર વરસનું ચારિત્ર પાળી એક માસની સંલેખના વડે શરીરને ક્ષીણું કરી, અનસનવડૅ સાઠે ભક્તને છેદી-૩૦ ઉપવાસ કરી આવેોચના તથા પ્રતિક્રમણ કરી ત્રણે શલ્યના ઉંહાર કરી સમાધિપૂર્વક કાળધમ પાનકાળ કર્યાં. મેધમુની કાંળધ પામ્યા એટલે સ્થવિર ભગવ તાએ તેમના નિર્વાણુ નિમિત્તે કાઉસગ્ગ કર્યાં. પછી મેધમુનીનાં જ્ઞાનાદિક આયા રતાં સાધન, આધ્રા અને પાત્રાકિ ઉપકરણ લખને વિપુલ પર્વતથી નીચે ઉતરી ગુણરીય ચૈત્યમાં જ્યાં ભગવાન શ્રી મહાવીરદેવ બિરાજતા હતા ત્યાં આત્મ્યા. આવીને ભગવાનને વાંઘા, નમસ્કાર કર્યો, પછી શ્યા, કે આપના પ્રકૃતિના ભદ્રિક, વિનયશાળી શિષ્ય જે મેક્ અનગારે આપની આજ્ઞા મેળવી, અને ગૌતમાર્દિક શ્રમણાને તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat : www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ સાધવીઓને ખમાવી વિપુલ પર્વત પર જઈ અનસન કર્યો હતો, તે કાળધર્મ પામ્યા છે. તેમનાં આ જ્ઞાનાદિ આચારનો ભપકરણ છે. સ્થવિરોએ મેઈકુમારના કાળ પામ્યાના સમાચાર કહ્યા, તે જાણ ભગવાન ગૌતમ ગણધર પિતાના ગુરૂદેવ શ્રી મહાવીરને બે હાથ જેડી વંદના નમસ્કાર કરી પૂછવું, કે હું ભર્ગવાન આપને શિષ્ય એમની કાળધર્મ પમી કઈ ગતીમાં ગયે છે તે જણાવશે? - ભગવાન બેલ્યા, હે ગૌતમ!! મારે પ્રકૃતિને ભકિક મે અબગાર મારી ા છે વિપુલ પર્વત પર જઈ અનસન કરી ધમ પણ ખાવાં કાળધર્મને પામી. બાર વેલક અને નવ ગ્ર ઓળંગી અનુર વિમાનમાં વિજય નામના મહા વિમાનમાં પણ ઉત્પન્ન થયેલ છે. તે વિજયે વિમાનમાં કેટલાક ની સ્થિતિ બત્રીસ સાગરોપમની કહી છે. તે પ્રમાણે મેઘદેવની સ્થિતિ પણ બત્રીસ સાગરેપની જાણવી. કરી ગૌતમ સ્વામીએ પૂછા કરી કે હે ભગવાન તે મેઘ નામને દે ત્યાંથી આયુષ્ય કમને ક્ષય કરી ત્યાંથી ચાલી કયાં ઉત્પન્ન થશે. તે પણ જણાવવા કૃપા કરી હે ગૌતમી તે મેઘ નામનો દેવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થશે અને ત્યાંથી સિદ્ધિ ગમનની ગ્યતાએ સર્વ પ્રયજનને સમાપ્ત કરશે. કેવળ જ્ઞાનવડે સર્વ પદાર્થને જાણશે. અને સર્વ કર્મથી મુકાઈ પરિનિર્વાણ પામશે. એટલે સમસ્ત દુઃખને અંત કરનાર સિદ્ધ ગતમાં જ - આ મેધકુમારની કથા જ્ઞાતા સુત્રમાં કહેલી છે તે શરૂઆતમાં જણાવેલ છે. શાસ્ત્રકારે તેની ઋહિ, રૂપ, વૈભવ વગેરે વિસ્તારથી બતાવ્યાં છે, તે એટલા કારણથી કે આવા ભવે મરણથી મુક્ત કરાવતા નથી અને તે મેવકુમાર, પિતે પોતાની માતાને પણ જણાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ છે. એ મધમાર, જંબુસ્વામી અને શાલીભદ્ર જેવા બીજા અનેક પુરૂષોએ એવા વૈભવે છેડયા તેજ તેમનું કલ્યાણ થયું. અને બ્રહ્મદત્ત ચકી આદી જે પુરૂષો મરણ પર્યત વૈભોગમાં રચ્યાપચ્યા રહ્યા, તે દુરગતી પામ્યા અને સંસારમાં પરિભ્રમણ કરે છે. તે પ્રભુ ગૌતમ જે ચાર જ્ઞાનના ધણી હતા અને ઘણી વાતે પોતે પિતાના જ્ઞાનવડે જાણવાને શક્તિવાન હતા. પણ પિતે હજી સંપુર્ણ નથી અને મારા સર્વા ગુરૂ દેવ હૈયાત છે તો તેમની પાસેથી કેમ ન જાણવું એવી. ઈરાવાળા હતા અને ગુરૂની બહુ સેવા કરનાર હતા. તેમજ પોતાની પૂછાથી બીજા ઓછા જ્ઞાનવાળા મુનીઓ તેમજ બીજાએ પણ જાણી શકે એવી ઈચ્છાવાળા હતા. આકાળમાં પણ એવા ઘણા મુનીઓ છે, કે જેઓ પિતાના ગુરૂને પૂછી તે પ્રમાણે નિર્ણય કરે છે. વળી તેઓ જ્યારે જ્યારે ભગવાન મહાવીરદેવને પૂછી કરે છે ત્યારે ત્યારે કેટલો વિનય સાચવે છે. અને એ વિનયના પ્રતાપે જ તેમને શાસ્ત્રનું બહાનું જ્ઞાન થએલું. આજ વિનયની ખામી ઘણે ઠેકાણે જોવામાં આવે છે. તેમ કેટલાક ઠેકાણે એવું પણ જોવામાં આવે છે, કે ગુરૂ કરતાં શિષ્ય વધારે જાણકાર થયો તે ગુરૂનું બહુ માન કરતા નથી. કઈ ગુરૂને પૂછ કરે તે ગુરૂના કહ્યા સિવાય જાણે ગુરૂ કરતાં પોતે વધારે જાણે છે તે બતાવવા પૂછનારને જવાબ આપી દે છે, પણ તેમણે ગૌતમસ્વામીના દષ્ટાંતથી ધડો લઈ ગુરૂની વાતચીતમાં ગુરૂના કહ્યા સિવાય વચ્ચે બોલવું ન જોઈએ. આ લખવું સર્વ સાધુઓને લાગુ પડતું નથી. જ્યાં આ પદ્ધતિ હોય ત્યાં રિબોએ ગુરૂનું બહુમાન કરતાં શીખવું જોઈએ. આ મેઘકુમાર ચરિત્ર અત્રે પુરું થયું. તેમાં જ્ઞાનાદિક અતિચારે લાગ્યા હોય તે શ્રી ભગવાનની સામે મિચ્છામીદકર્ડ જે. સમાસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી થએલા ગ્રાહકેનાં મુબારક નામ. સરસપુર | ૫ શા. ઈશ્વરલાલ પુરતમદાસ ૫ શા. અમુલખ ભાયચંદ ૨૫ ભાવસાર છગનભાઈ શામળદાસ ૫ શા. મણીલાલ વલભદાસ ૧ શા. મણીલાલ ચુનીલાલ ૪ શા. મણીલાલ ઉજમસી ૧ ભાવસાર ગેરધન રાઘવ ૨ શા. સારાભાઈ દોલતરામ ૧ ભા. દેવચંદ જેચંદ ૨ શા. બુલાખીદાસ હાથીભાઈ ૧ ભા. ધરમસી જીવરાજ ૨ શા. ભગુભાઈ ગોરધનદાસ ૧ ભા. વ્રજલાલ ઝવેરદાસ ૧ શા. વિરજીવનદાસ ઉમેદરામ ૧ ભા. જયચંદ શ્યામજી ૧ હીરાલાલ મોતીલાલ ૧ ભા. માવજી કલ્યાણદાસ ૧ શેઠ નગીનદાસ જુડાભાઈ ૧ ભાં. દુર્લભજી નાગરદાસ ૧ શા. કાન્તીલાલ મણીલાલ ૧ ભા. ગાંડાલાલ પચાભાઈ , ૧ શા. મુળચંદ મગનલાલ ૧ ભા. છગનલાલ બી. કે ૧ શા મેહનલાલ દેસાઈ ૧ ભાં. પરભુભાઈ ઠાકરસી ૧ શા. ડાહ્યાભાઈ દોલતરામ ૧ ભાં. ગાંડાલાલ સંધ ૧ શેઠ ચંદુલાલ મયાચંદ, ૧ ભા. જીવણલાલ દેવસી ૧ શા. નગીનદાસ ડાહ્યાભાઈ ૧ ભા. રામજીભાઈ તમદાસ ૧ શા. પરસેતમ કાળીદાસ ૧ભા હરિલાલ ઓતમદાસ ૧ શા. પુજાલાલ કેશવલાલ ૧ ભા. દુર્લભજી છગનલાલ | ૧ શા. સાંળચંદ સાઈ અમદાવાદ, ૧ શા. કાળાસ ગોરધનદાસ ૮ વકીલ મોહનલાલ મુળચંદ | ૧ શા. મેહનલાલ હીરાચંદ : : ** * . : ' . '*. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪ શા. સામળભાઈ ગેધન ! ૨ શા. કસ્તુરચંદ ચુનીલાલ ૨ મહેતા મુળચંદ મગનલાલ ૧ મોદી ડાહ્યાભાઈ નાથાલાલ ૪ શા. અમરતલાલ કેશવલાલ | શા. ચુનીલાલ ફતેચંદ ૧ મેદી. ચમનલાલ હરગોવિંદ ૨ શા. રંગજીભાઈ મોહનલાલ ૫ મેદી. રતનચંદ મેહનલાલ ૧ શા. મણીલાલ આશારામ ૧ ચુનીલાલ ચકાભાઈ ૧ શા પોપટલાલ દલસુખરામ ૧ રતીલાલ મોહનલાલ . ૧ શા. ચંદુલાલ ઘડેલાભાઈ ૧ શા. રમણલાલ બહેચરદાસ | ૧ શા. ડાહ્યાભાઈ ધરમચંદ ૫ શા. ગિરધરલાલ કરમચંદ ( ૧ રતનલાલ ત્રીકમલાલ ૨ શા. પ્રેમચંદ ગોપાળદાસ ૧ મિનલાલ મનસુખરામ ૨ મહેતા જેસંગભાઈ કરસી ૧ નરોતમદાસ મગનલાલ ૧ મહેતા ખુશાલદાસ ઓઘડદાસ || ૨ સંઘવી મણીલાલ છગનલાલ ૧ શા. મેહનલાલ જમનાદાસ ૨ દોસી મણીલાલ છગનલાલ ૧ શા. છગનલાલ વનમાળીદાસ ૨ શા. છકકડલાલ મગનલાલ ૧ શા. જેસીંગભાઈ ત્રિભુવનદાસ ! ૨ સંઘાણી ખુશાલદાસ હીરાચંદ ૧ મેદી નાથાલાલ મહાદેવભાઈ : ૧ પટવા રમણલાલ મેહનલાલ ૧ શા. ગિરધરલાલ મહાસુખરામ ૧ ભા. બહેચરદાસ રણછોડદાસ ૧ મોદી ચીમનલાલ નાથાલાલ ૧ ચુનીલાલ મગનલાલ ૧ માસ્તર જીવનલાલ છગનલાલ ૧ શા. લાલભાઈ છોટાલાલ ૫ શેઠ આત્મારામ માણેકલાલ ૫ વકીલ ત્રીકમલાલ ઉગરચંદ ૫ શા. અચરતલાલ મોતીલાલ ૨ શા. લહેરાભાઈ ઉમેદચ ૪ શા. કચરાભાઈ વાડીલાલ { ૨ શા. ઘહેલાભાઈ મલકચંદ ૪ શા. વાડીલાલ ડાહ્યાભાઈ ' 1 ૨ શા. હરજીવન પીતાંબરદાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ વિરમગામ પ સંઘાણી ગુલાબચંદ હીરાચંદ ! ૧ મેદી અમરતલાલ હીમજીભાઈ ૩ સુખલાલ દલીચંદ ૧ શા. સેમચંદ માવજીભાઈ ૨ ખીમચંદ વખતચંદ. ૧ સા. નેમચંદ શિરપાલ ૨ ઘનજીભાઈ જયચંદ ૨ શ. વનરાવ દાસ જીવરાજ ૧ શા. કેશવલાલ ધારસી ' ૧ શા. ચીકાભાઈ. વીરચંદ. ૧ શા. મેહનલાલ ત્રિભુવનદાસ ૧ શા. છનાભાઈ ભાયચંદ . ૧. શ્રી પી. એમ. જન બોડીગ ૧ શાં. શીવલાલ મેતીચંદ ૧ શા. ડાહ્યાભાઈ મગનલાલ સાણંદ. . . ૨ શા. હીંમતલાલ ચત્રભૂજ ૧ પા. સાભાઈ ગોપાળજી ર શા. ફતેચંદ લલુભાઈ ૧ પા. સ્વાભાદ્ધ ગિરધરદાસ ૧ શા. રાયચંદ હરજીવનદાસ ૩૧ માંદી ઘડદાસ ઉગરસી ૧ સંધવી નારણદાસ ધરમશીભાઈ ૫ શા. હરિલાલ પરભુદાસ ૧ ગાંધી જીવનલાલ માણેકચંદ ૫ શા. ઝવેર કુંવરજી ૧ શા. ભાયચંદ રાઘવજી ૫ શા. ટાલાલ અમથાભાઈ ૧ શા. હીરાછાનલાલ ૨ શા. મેહનલ ત્રિભુવનદાસ ૧ શા. પિોપટલાલ નાગરદાસ કલાલ. ૧ શેઠ કપુરચંદ ચતુરદાસ ૧ શા. લક્ષ્મીચંદ પ્રાગજીભાઈ ૧ શા. નગીનદાસે સામળદાસ ૧ શા, પરસોતમ રાજપાળભાઈ ૧ શા. કસ્તુભાઈ હરજીવનદાસ ૧ શા. અમરતલાલ સામળદાસ ખારજ નાડોદાનું પ્રાંતીજ છે , ૨ મોદી તલકસી જેઠાભાઈ ૫ દેશાઈ ચુનીલાલ મેહનલાલ ૧ મેદી કેશવલાલ વિઠ્ઠલદાસ ઘડકણ - ૧ મેદી જેસંગભાઈ જેઠાભાઈ ! ૧ શા. વાડીલાલ ચુનીલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ : : : | 1 શા. ઠાકરશી હરજીવન 1 શા. નીમચંદ મેઘજી 1 શા. લક્ષ્મીચંદ દેવસી 1 બેન સુરજ સુખલાલની દીકરી 1 શા. સુખલાલ ઝુંઝાભાઈ બંદરમોર 1 ગાંધી રતનસી રામજીભાઈ સોપાસર તાબે મુળી 1 શા. ઉમેદભાઈ જેસીંગભાઈ વટામણ વ! .. 1 ભાવસાર નાનચંદ ખીમચંદ 1 શા. લાભાઈ છનાલાલ 1 સા. વારપાળ તલકસી 1 શા. માણેકચંદ નરસી 1 શુકલ મહાદેવ હનલાલ વસવેલીઆ 2 ઠ૨ ઝવેર ધારસી 2 ઠરે દેવળ કલ્યાણ મઠો તડીઆ 1 શાં. રાવજી કસ્તુદાસ વઢવાણ શહેર 1 મેદી કસ્તુરભાઈ ધમરસી લખતર 1 ભાવસાર પોપટલાલ પરસોતમ સરખેજ પ શા. પુંજાભાઈ માણેકચંદ 5 ભા. હરગોવિદ ગંગારામ 1 શા. પુંજાભાઈ સામળદાસ ગોટા વડેરા 2 શેઠ ધરમચંદ ચુનીલાલ ' 1 ભાવસાર ડાહ્યાલાલ હલુભાઇ 1 શા. ગુલાબચંદ છવાભાઈ પીસાવાડા 1 ભા. નાથાલાલ પીતાંબરદાસ 1 ભાવસાર કેશવલાલ પીતાંબરદાસ જેવા 1 ભાવસાર મેહનલાલ વિઠલદાસે ઓગણજ ગાસાઈનું 2 નાથાલાલ ગોપાળદાસ બલદાણા 1 દેસી પિટલાલ ઉજમસી 1 શા. શાંતિલાલ સેમચંદ | 1 શા. લક્ષ્મીચંદ ખેતસી * 1 5 જેન સ્થાનકવાસી લાયબ્રેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com