SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ગણરત્ન સંવત્સર નામનું તપ આદર્યું. ભગવાન મહાવીર દેવને એકજ ઉત્તર કે હે દેવાનુપ્રિય જેમ સુખ ઉપજે તેમ કરે. પ્રતિબંધ માં કર. ** જે તપમાં ત્રણ ભાગ સહિત એક વર્ષ કરીને વિશેષ પ્રકારની નિર્જરા રૂ૫ ગુણોની રચના કરવામાં આવે છે તે ગુણરત્ન સંવત્સર નામને તપ કહેવાય છે. અથવા ગુણરૂપી રત્નો જે સંવત્સરમાં હોય, તે ગુણરત્ન સંવત્સર કહેવાય છે. અને તે ગુણરત્ન સંવત્સર, જે તપમાં હોય, તે ગુણરત્ન સંવત્સર તપ કહેવાય છે. આ તપમાં બધા થઈને તેર માસ અને ૧૭ દિવસ ઉપવાસના થાય છે, એટલે કુલ ૪૦૭ ઉપવાસના દિવસ અને ૭૩ દહાડા પારણાના આવે છે, કુલ સોળ માસે આ ગુણરત્ન સંવત્સર ત૫ પુરે થાય છે. તેની સમજણ માટે નીચેના કોઠે જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy