Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah

View full book text
Previous | Next

Page 17
________________ હાલમાં મેક્ષમાં બિરાજે છે તેમણે પાંચમા અંગમાં જે જે ભાવાપપેલા તેતા આપશ્રીની પાસેથી સાંભળ્યેા. તે હવે તે પ્રભુશ્રીએ છઠ્ઠા અંગમાં ભાવાય પરૂપેલા છે તે કૃપા કરી જણાવશે. ત્યારપછી શ્રી સુધર્માસ્વામીએ પોતે જ મુઅનગાને ભગવાન મહાવીર દેવે રૂપેલા છઠ્ઠા અંગ શ્રી જ્ઞાતાધમ યાંગ સુત્રા ભાવાર્થ આગળ જણાવ્યા પ્રમાણે ફ્લો. પ્રકરણ ત્રીજું, આર્ય સુધર્માંસ્વામી કહે છે કે હું જ છુ ! ભગવાન મહાવીરદેવે છઠ્ઠા જ્ઞાતા ધર્મ કથાના છે શ્રુત રકમ કથા છે. (૧) જ્ઞાતા, (૨) ધમ કથા. જ અવામી પૂછે છે હે ભગવન્! પતા એંટલે ઉદાહરણ અને ધર્મકથા એટલે ધમ પ્રધાન કથાઓ તે પહેલા જીત રકધ જ્ઞાતાનાં મેટલાં અયન કહ્યાં છે ? ભગવ'ત સુધર્માં સ્વામીએ ઉત્તર આપ્યા કે પહેલા શ્રુત સ્કંધ માતાનાં ૧૯ અધ્યયન કહેલાં છે. જ ભુસ્વામી કરી પૂછે કે હું ભગવાન ! એ એગડ્ડીસ માયતામાં પહેલા અધ્યયનમાં શે! અધિકાર પુરૂપેલા છે. ભગવત સુધર્માંસ્વામી કહે છે કે પહેલું અધ્યયન ઉક્ષિપ્ત જ્ઞાત કહેવાય છે. એ અધ્યયનમાં પૂર્વના હાથીના ભવમાં વતાં મેષકુમાના જીતે પેાતાના પગ ઉંચા કર્યાં હતા તે વૃતાંત સહિત મેશ્વકુમા નું ચરિત્ર ઉક્ષિસ કહેવાય છે. તે ઉતિરૂપી જ્ઞાત ઉદાહરણુ. એ વરણમાં શા પ્રમાણે ભાવના સમાએલી છે. જેનામાં દદિક ગુણા રહેલા હાય તેઓ મેધકુમારની પૂર્વભૂતીની પેય પગ ઊંચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108