________________
કર
થઈ રહ્યું છે. મણિના કિરણો અંસા ભાગ પુષ્કળ પ્રકાશિત થઈ રહ્યો છે કે જાણે દિવસો બર્ષે એ વાત હોય નહિ? મતલબ કે દેવતા શિઝાનથી પણ શોભામાં ચડીયાતું શયનગ્રહ છે. તેમાં જે શા પાથરેલી છે તેમાં શરીર પ્રમાણે ઓશીકું સહેલું છે. ઓશીકાં બંને બાજુ માથે અને પગે મુકેલાં છેતેથી બંને બાજુ ઉંચી હેઈ જવામાં નમેલી ને ગંગા નદીના કાંઠાની રેતી જેવી સુંવાળી છે. સાફ ઘોએલું રેશમી અને દુકુલ રૂના કે અસીના સ્ત્રને ઓછાડ અથરેલ છે. સામાન્ય ઓછાડ, મલક, ઊનામા ઓછા, શાલ્મવિગેરે વિવિધ જાતના ઓછાડા પાથરેલા છે. તેમજ શયન સિવાયના વખતે તેના પર ધૂળ કે રજ ન ખરે તે માટે તેના ઉપર રાષ્ટ્રની રચના કરવામાં આવી છે. તે શાને ફરતી મચ્છરદાની બધી છે. તે શય્યા આજિનક, ૩, બુર, માખણું અને આકડાના રૂ જેવી સુંવાળી છે. એવી શયામાં સુતાં થકાં પૂર્વ શાત્રી અને પાછલી રાત્રીના મધ્ય ભાગમાં કંઈક જાગતાં અને કંઈક ઊંઘતાં વારંવાર અલ્પ નિદાને લેતાં એક મોટો સાત હાથના પ્રમાણવાળે અથવા કુંભ સ્થળ વગેરે સાત ઠેકાણે કો, રૂપાના પર્વત છે, શાંત અને સુંદર કારવાળા, કીલે કરતો અને આળસથી બગાસુ ખાતે એ હાથી આકાશ તળથી ઉતરી મુખમાં પ્રવેશ કરી જોઈને જાગી ગઈ. '
- ત્યારપછી તે અણીદેવી નવા શિવરૂપવાળા, ઉદાર પ્રધાને લ્યાણુકારક આયવા નીસગકારક, ઉપદ્રવન ના કાર, ધનની પ્રામો કાર, પાપનો નાશ કરના હેવાથી મબલક અને સુરક્ષિત મહા સ્વપ્નને જોઈને જાગીને હધિત થઈ નિર્માણ પામી. સવિ પામી. ચિત્તામાં આનંદ પામીમનમાં. પ્રીતિ પામી. હર્વને લીધે હૃદય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com