Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah

View full book text
Previous | Next

Page 63
________________ છે. સંધ્યાનાં વાદળા જોત જોતામાં વીઝાઈ જાય છે, અને સંગ બલે છે, તે આ મનુષ્ય દેહ છે. સ્વપ્ન જેવો છે. આ દેહ રોગથી ભરેલું છે. કયારેક રોગ ઉત્પન્ન થશે તે નકકી અજાણી શકાય નહિ. સર્વથા નાશ પામે તેવો છે. એવા સવભાવવાળા શશિરને જાણ વિશ્વાસ કરે ? પહેલાં અમર પછી આ શરીરસુકવાનું જ છે હે બાત ! હે માતા ! કોણ જાણે છે કે પહેલું કે જશે? અને પછી પણ જશે? તે હે માત, સાત ! તમે મને મહેરબાની કરી કામણ ભગવાન મહાવીર દેવ પાસે મુંડ થઈ ગૃહત્યાગ કરી અનગારપણું અંગીકાર કરવાની રજા આપશો એવી મારી નમ્ર પ્રાર્થના છે.' ધારણદેવી અને શ્રેણિકરાજા આ બધું સાંભળી રહ્યા પછી ધારણુદેવી બોલ્યાં, કે હે પુત્ર! તારે સરખી વયવાળી સરખી ત્વચા–રૂપવાળી, સરખા શરીરવાળી એટલે ઉંચાઈમાં સરખી, સરખાં લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણવાળી, તેમજ સરખા રાજકુળમાંથી આણેલી સ્ત્રીઓ છે, તે હે પુત્ર! તેમની સાથે મનુષ્ય સંબંધી ઉદાર કામભોગ ભોગવીને તૃપ્ત થાઓ ત્યારે શ્રમણ ભગવંત પાસે દીક્ષા લેજે. મેઘકુમાર–કહે માતા પિતા ! તમે ભાર્યાની રૂપ વગેરેની વાત કહી, વિલબ કરવાનું કહે છે, પણ આ મનુષ્ય સંબંધી ફામભાગ ભભુચિ ભરેલા છે, અપવિત્ર છે, “અશાશ્વત છે, વમનને વહેવડાવતાર છે. ષિત, એલ-થુંક, શુક, શાણિત ધગેરેને અવનારા. અત્પન્ન અનાર છે. દુર્લભ એવા આછવાસ, નિશ્વાસને ય કરનાર છે, દુધવાળા, મૂત્ર, વિષ્ટા અને પરૂથી ભરેલા છે વિષ્ટા, મૂત્ર, જર્મન પ્રિત, શુક્ર અને શણિતથી આ શરીરનીતિ છે. અને ઔો નાશ કામવા સ્વભાવ છે. વળી જુવાર પામશે તે કી વી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108