Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah

View full book text
Previous | Next

Page 21
________________ વિતરણ પામ્યું. મેધની ધારાધી ભજાએલા બ શના પુત્ર પછે તેના રેસાવ વિકસિત થયા. એવા આનદમાં તે વખતે વિચાર કાજ ભગી, અને પિલ્મની શયામાં એડી ચઈ ભયાથી નીચે ઉતારી વહુ ઉતાવળી નહિ એવી શરીરની ચપળતારહિત, સ્કૂલનાહિત, વિલબાહિત, અવિચ્છિન અને સજહંસન જેવી મનહર ગતિથી જ્યાં પિતાના સ્વામી શ્રેણિક સપનું શયનગ્રહ છે તે તરફ ચાલી ને રાજાને વહાલી, ઈડેલી, પ્રીતિ કરનારી, મનહર મેષ્ટ ઉચ્ચારવાળી, સમૃદ્ધિ કરનારી એવી ઉત્તમ વણુએ કરી મધુર સ્વરથી જગાડવા લાગી. શ્રેણિક રાજાએ ઉંધમાંથી જાગીને બાદેવીને મણિ, રત્ન અને સુવર્ણથી રચેલા ભદ્રાસન પર બેસવાની રજા આપી. • ધારણીદેવી ભદ્રાસન પર બેઠા પછી રસ્તામાં ચાલવાના શ્રમથી શાંત થઈ. ને પિતાને રાજામાં વિશ્વાસ હોવાથી પિત્તાના બે હાથ જે મસ્તકને અડાડી શ્રેણિક રાજાને કહેવા લાગી છે સ્વામિના હું મારી શયામાં સુખરૂપ સુતી હતી તેવામાં અધે રાત્રીના સમયે મેં ઉત્તમ એવપ્ન જોયું. (એમ કહીને તે જેવું સ્વપ્ન જોયું હતું તે પૈધાંસ્થિત કહી બતાવ્યું. તો હે સ્વામિનëદાર એવા સ્વપ્નનું મને શું ફળ પ્રાપ્ત થશે ? શ્રેણિકે સજા પિતે ધાર્મણિદેવીના મુખથી સંવન યથાસ્થિત સાંભળીને હદયમાં અવધારીને પોતે જેમ મેઘની વૃષ્ટિથી કદંબવૃક્ષનાં મૂલ પ્રફુલ થાય તેમ હર્ષ સંતુષ્ટ પામ્યા. એટલે તેના સાડાત્રણ કરોડ રામય ઉલ્લાસ પામ્યા. અને શ્રેણિક રાજ પોતાની બુદ્ધિવ સ્વપ્નના સત્ય અર્થને વિચારવા લાગ્યા. અને પોતાની ઉત્પાતિક, વિનયા, કામીયા વગેરે બુદ્ધિથી સ્વપ્નના ફળને નિશ્ચય કર્યો, અને ધારણદેવીને પ્રિય, આલ્હાદક અને મૃદુ વાણીથી કહેવા લામા. “હે દેવાનુપ્રિયે! તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108