Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah

View full book text
Previous | Next

Page 12
________________ આ વાર્તાલાપનું ફળ એ આવ્યું કે શ્રેણિક વન બૌદ્ધ ધર્મ લજી જૈન ધર્મની આસ્થાવાન્સમિતી થયે અને ભગવાન મહાર. કેવને પરમભક્ત થઈ રહ્યો. છે. એ શ્રેણિક સળ પ્રમમ માર પાવસ્થામાં લઈ ચાસર - તાના બાપને દેશ હજી પૂરવા જતા જ હતા. અને અન્ય વાદ નગરમાં એક એટીની દીકરી નંદા સાથે પરણ્યા હતા ને તે નથી ચાર બુદ્ધિને નિધાન અક્ષયકુમાર નામને કુલર અવતર્યો હતો. તે અભયકુમાર ભટ્ટર ળાને જાણ હતો. ઉમર લાયક થતાં શાળાએ તેને રાજના કામમાં અધિકારી ઠરાવ્યો અને પાંચસો પ્રધાન -ઉપરીની મુખ્ય મંત્રીની જગ્યા આપી , શ્રેણીક રાજને કાળી દીક દશ અને નંદાદિક તેર તેમજ એલણા પ્રમુખ ઘણું રાણીઓ હતી. તેમાં ચેલણ રાણીને પટરાણી કરીને સ્થાપી હતી. ચેલણ એ ચેટક-ચેડા સજાની પુત્રી હોઈ મહા સમ્યફવંત અને ધમીષ્ટ હતાં. તેના પેટે કેણુક અને વહેલકુમાર એવા બે દીકરા અવતર્યા હતા. ઉપર પ્રમુખ શબ્દથી જણાવેલી સણુઓમાં ધારણ નામની રાણી હતી. આ પ્રાણી પણ સને અત્યંત પ્રિય હતી કારણકે તેનામાં રૂ૫ લાવણ્ય સંપૂર્ણ હતાં એટલું જ નહિ પણ સ્ત્રીઓની ૬૪ કળાની જાણ હતી તેની સાથે વિનય ગુણવાળી અને પિતાના સ્વામીને કેમ રાજી રાખવા તેની જાણવાળી હતી અને સ્વામીના સુખે સુખી અને દુઃખે દુઃખી એમ માનવાવાળી હતી. નહિ, - - * ગર્ભ વખતે નંદા રાણુને દેહદ ઉત્પન્ન થયે હસે કે હું આખા ગામને અભયદાન દઉં. આવા ઉત્તમ દેહદથી રાજાએ તેનું અજમકમાર નામ આપ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108