________________
-
દ્વાdશ્રી કિરણૂક
થવા
સાન-વિજ્ઞાનની તેજ,
આથી “કલ્યાણુ” ના હકનારે વાચકોને પ્રિય વિભાગ ઉધડે છે. સુપ્રસિદ્ધ લેખક તથા ચિંતક શ્રી કિરણની શાંત, તેજસ્વી તથા જ્ઞાન તેમજ વિજ્ઞાનના તત્વજ્ઞાનની મનનીય ચિંતન-અધ્યયન મેગ્ય અદ્દભુત સંવેદનમય હકીકતે, સુંદર ભાવવાહી રૉલીયે દર અંકે નિયમિત અહિં પ્રસિદ્ધ થશે. * કલ્યાણુ’ના વાચકને અવશ્ય આ વિભાગ ગમી
જશે. સર્વ કોઇને આ વિભાગને નિયમિત અવગાહવા વિનંતિ.
મહામંત્રની અનુપ્રેક્ષા
નવકારના પ્રત્યેક “ નમે ' પદને ઉચ્ચાર
કરતી વખતે એકેક ઈદ્રિય નિર્મળ થઈ રહી છે શ્રી નમસ્કાર મહામંત્રમાં છ વાર નમે પદનું તથા છઠ્ઠા પદને નમસ્કાર બેલતી વખતે મનને ઉચ્ચારણ છે તે હેતુપૂર્વક છે.
નિર્મળ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમ વિચારવું પાંચ ઇન્દ્રિય અને છ મન એ જ્ઞાનના સાધન છે.
ચાગ વિજ્ઞાન “નમે અરિહંતાણું” વડે શ્રી અરિહંતના
સર્વ સામર્થ્યની કુંચી શબ્દમાં, જિનવાણીમાં કોલેન્દ્રિયને પરોવવાની છે.
વેગ શાસ્ત્રમાં અનેક ગૂઢ વિષયો આવેલા છે, “નમો સિદ્ધાણં” વડે સિદ્ધ ભગવંતના,
આ વિષયોની સમ્યફ સમજણ વડે જ ધર્મધ્યાનમાં અરૂપીના રૂપમાં ચક્ષુ ઈન્દ્રિયને પરવવાની છે.
પ્રવેશ શક્ય બને છે. નમો આયરિયાણં ” વડે આચાર્ય ભગવંતના
યોગવિલા એ શકિત અને સામર્થ્યના અપૂર્વ ચારિત્રની સુગંધમાં ધ્રાણેન્દ્રિય પરવવાની છે.
ભંડારની ગુપ્ત ૬ચી છે. આમ અશ્વય યોગદાર ' “ નમે ઉવજઝાયાણું ” વડે ઉપાધ્યાય ભગ વંતના જ્ઞાન રસમાં રસેન્દ્રિયને પરાવવાની છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મજણાવે છે કે “નમો લોએ સવ્વ સાહૂણું' વડે સાધુ ભગવંતને સ્પર્શમાં, સતસંગમાં
વો? વાત છે,
સ્પર્શ ન્દ્રિયને પરોવવાની છે.
પાક્ષિતામળિઃ ઘર ! “ એસો પંચ નમુક્કા રે ” એ પદમાં રહેલા
योग : प्रधानं धर्माणां, પાંચ પરમેષ્ઠિઓને ભેગા નમસ્કાર વડે કેવલિ પ્રરૂપિત ધર્મમાં મનને પરોવવાનું છે.
થો: ઃિ સ્વયંપ્રદ છે . આ રીતે છે નમો પદ વડે પાંચ ઈન્દ્રિ અને યોગ જ શ્રેષ્ઠ કલપક્ષ છે, અને એ જ ઉકર મનની પ્રવૃત્તિ સંસારથી વિમુખ અને મોક્ષ સન્મુખ ચિ તામણિ છે. યોગ જ સર્વ ધર્મોમાં પ્રધાન છે, બને છે.
તેમજ વેગ અણિમાદિ સવ સિદ્ધિઓનું ઘર છે. આ છે નમે પદ સર્વ પાપના હેતુભૂત દુષ્ટ મનુષ્યની પૂર્ણતા યોગાભ્યાસ વિના નથી. મન અને અશુદ્ધ ઇક્રિયાને ટાળી શુભ મન અને સંયમ શકિત મનુષ્યને મનુષ્ય બનાવે છે. ઈદ્રિયોને ઉત્પન્ન કરે છે.
સંયમ એ જ મનુષ્યનું મનુષ્યત્વ છે. સંયમની દુષ્ટ મનનો નાથ તે પાપને ક્ષય છે. શુભ વૃદ્ધિથી મનુષ્યત્વ વધે છે. સંયમના નાશથી મનુમનની ઉત્પત્તિ તે મંગળનું આગમન છે.
મૃત્વ નાશ પામે છે.
|
.
M