Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 116
________________ SAGASHEKSA SASA SEKRESEKILSON [૧૧ળ ન ન ૧૫ | ન વ ) વ ન નો ૫ થ AARRRR પૂ. મુનિરાજ શ્રી સદગુણુવિજયજી મહારાજ, ERRSKRESBARROR:2KRRORRRRRRRRIER આત્માને પરમાત્માના પંથ ભણી વાળી તેને પરમાત્મપદની પ્રાપ્તિ કરાવવી તેજ સાથે નવજીવનને પંથ છે જડવાદ તરફ દૃષ્ટિ હઠાવી ચૈતન્યતા તરફ આત્માને પ્રગટ કરાવવી તે જ સાચે પ્રગતિને પંથ છે, એ હકીકત નવી શૈલીયે વાર્તારૂપે સંવાદાત્મક પધ્ધતિ અહિં રજૂ થાય છે. પર્વાધિરાજની આરાધના કરનાર આત્માઓને જરૂર આ લેખ પ્રેરણાદાયી બનશે! પ્રભાતનો બાલરવિ પિતાના વેત કિરણોથી બધા યુવાનના સ્વાધ્યાયમાં ખલેલ પડી. બે વસુધા પર પથરાઈ ચૂક્યો હતો. દરરોજ આવતા ત્રણના મુખ પર અણગમાની રેખા પથરાઈ. એક છેડા યુવાને ગુમહારાજ પાસે બેઠેલા તે સ્વા- ચપળ યુવાને કહ્યું : “સાહેબ ! આ વિજ્ઞાનની ધ્યાયમાં મગ્ન હતા. વાતાવરણમાં અપૂર્વ શાંતિ શોધ અને સિનેમા એ ખરેખર લોકોનાં માનસ હતી... માત્ર ગુરુ મ.નો મધુર અવાજ ગાજતે ગંદા કરી નાખ્યા છે. આવા તેફાન નિવારવાનો હતું. તેઓ તે યુવાનોને શ્રી ભક્તામર સ્તંત્રના કોઈ ઉપાય નથી?” એણે સીધે પ્રશ્ન કર્યો. એક કલાકનું રહસ્ય સમજાવી રહ્યા હતા. ભગ- બીજાએ કહ્યું : “ અહિં બાજુમાં કોઈના લગ્ન વાનનું રૂપ કેવું છે ?” છે. એમને સુખ એમાં લાગે છે. એ માને છે કે આ તે નવજીવનનો પંથ છે એમાં પિતાની જેટલી શ્રીમંતાઈ તેટલા ભૌતિક સાધનોથી આ निर्मापितस्त्रिभुवनैकललामभूत । પ્રસંગને દીપાવીએ એમાં જ મહત્તા છે. तावन्त एवखलु तेप्यणवः पृथिव्यां એમાં જ સુખ છે. એ જ જીવનનું અમૃત છે. यत्ते समानमपरं नहि रुपमस्ति ।। એવું માને તેમાં શી નવાઇ !' ત્રણે જગતમાં કાતિથી શોભાયમાન એવા રેડીઓ ઘોંધાટ કરી રહ્યો હતો. જ્ઞાન-સ્વાધ્યાય હે પ્રભો ! જે શાંત પ્રભાના પરમાણુ વડે આપની આગળ ચાલે તેમ ન હતું. પુણ્યકાયા બનાવી છે તે પરમાણુઓ ખરેખર ગુરુ મ. એ ગંભીરતાથી કહ્યું : “ મહાનુભાવ! પ્રષ્યિ પર એટલા જ હતા. જેથી આપને સમાન લગ્ન એ નવજીવનને પંથ નથી-પણ સેનાની અya સૌદય બીજા કોઈને કહ્યું નથી. વસ્તુતઃ બેડી છે. એ સંસારવર્ધક ક્રિયા છે. એમાં આત્માની દેના હૃદયને પણ આહલાદિત કરે એવું જિનેને સમૃદ્ધિને આખરે વિનાશ જ થાય છે, અને આ શ્વરનું રૂપ હોય છે....' ગુરુ મ. વિશિષ્ટ રીતે વૈજ્ઞાનિક શોધખોળે...રેડીઓ...હવાઈ જહાજ... આને અર્થ કહેતા હતા અને યુવાનોને ઘણા એટમ કે અણુબેબ...કે સિનેમા...કોઈ પણ સાધઆનંદ આવતો હતો. તેમના મુખ પરની પ્રસન્નતા માં છેવટે આભાને સુખશાંતિ આપવાની તાકાત જાણે ચાતકને વાષબિન્દુ મળે તેવી જણાતી હતી.. નથી. ભૌક્તિક સાધનોમાં ક્ષણિક સુખ દેખાય પણ એવામાં બા જુના કોઈ લગ્નમંડપમાંથી રેડી- અંતે એ પરદુ:ખના જ સાધનો છે.' ના કર્ણક, સર આવ્યા....“તેરી યારી પ્યારી “ ત્યારે સુખને માર્ગ કયો?' એક પ્રશ્ન કર્યો. સુરત કો ” ગુરુ મ. એ કહ્યું : “ પ્રશ્નને પ્રશ્ન તે એક જ

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186