________________
૫ર રામાયણની રત્નપ્રભા વારમાં જ કોટવાલને બોલાવી લાવ્યો.
મહેલના દ્વારે કોટવાલ ઉભેલો હતે. “કોટવાલ, તમે નગરને શું ધ્યાન રાખો “અરે, કોટવાલજી, આ તમે શું કરી રહ્યા છે? મેં આજે નગરનું અહીં બેઠાં નિરીક્ષણ છે ? અયોધ્યાની પુણ્યભૂમિ પર ઋષિ-મહર્ષિ
એની અવગણનાનું ઘર કત્ય કરીને તમે રાજ્યને
ઘોર અન્યાય કર્યો છે. ધાવમાતાનું મુખ રોષથી પણ કંઈ અજુગતું દેખાયું?' કોટવાલ સહેજ ભય પામે.
લાલ બની ગયું.
માતા ! આપની વાત સાચી હશે પરંતુ આ નગરમાં આટલા બધા ભિખારીએ અમે તે રાજમાતાની આજ્ઞાને અનુસરી રહ્યા કયાંથી ઉતરી પડયા ? અયોધ્યામાં શું દુકાળ પડી છીએ...પછી અમે અન્યાયી કેવી રીતે ?' ગયા છે? નગરનું મૂલ્ય આવા ભિખારીઓ ઘટાડતુ
* ધાવમાતાએ રાજમાતાની અટ્ટાલિકા તરફ હોય છે. જાઓ, જે કઈ બાવા....ભિખારી રસ્તા પર રખડતા દેખાય તે બધાને નગર બહાર કાઢો,
અંગાર ઝરતી દષ્ટિ નાંખી. રાજમાતાના મુખ પર
જરાય શોક કે અફસેસ ને હતે બલકે સંતોષ અને પછી એમને જે જોઈએ તે આપીને વિદાય
અને આનંદ તરવરી રહ્યો હતે.
પીઢ અને અનુભવી ધાવમાતા ડીક ક્ષણમાં જેવી મહાદેવીની આજ્ઞા.” કોટવાલ નતમસ્તકે
સમગ્ર પરિસ્થિતિને કળી ગઈ. તેની આંખમાંથી પ્રણામ કરીને ચાલ્યો ગયો.
આંસુ-વાટે રોષ નીતરી ગયો. તે શેકાતુર મુખે સહદેવીના હૈયાને ધરપત વળી.
અને આંસુ ઝરતી આંખે પિતાના મહેલમાં પ્રવેશી. પરંતુ ભવિતવ્યતા કંઇ જ જુદુ કામ કરી સામે જ મહારાજા સુકોશલ ભેટી ગયા. રહી હતી.
“અરે. આ શું માતા ?' મહારાજાના સુકોમળ રાજા સુકા શલનો મહેલ પણ રાજમાર્ગો પર જ મુખ પર ચિંતા ઉપસી આવી. હતો. મહેલના ઝરૂખામાં સુકોશલની ધાવમાતા શિવા બેટા, તારા રાજયમાં ઘોર અન્યાય થઈ રહ્યો બેઠેલી હતી. તેણે પણ મહર્ષિ કીર્તિધરને જોયા છે.....” ધાવમાતાએ કહી દીધું. અને ભાવપૂર્વક ત્યાંથી જ વંદના કરી... મનોમન
એવું તે શું બન્યું ?” મહર્ષિના ભવ્ય ત્યાગમય જીવનની અનુમોદના “તું શું કરી શકીશ?” કરતી હતી. ત્યાં નીચે અચાનક કોલાહલ સંભળાય. પરંતુ , કોટવાલ ગ્રામરક્ષક સૈનિકોને આજ્ઞા કરી રહ્યો હતો? કંઈ નહિ કરી શકે. ખુદ રાજમાતા અન્યાય જુઓ, મહાદેવીની આજ્ઞા છે, અયોધ્યાની ?
કરી રહ્યાં છે.'
મને કાંઈનથી સમજાતું...તમે સ્પષ્ટ વાત કરો કોઈ ગલીમાં કે માર્ગ પર કોઈ પણ ભિખારી.... બાવા....ભિક્ષુક રહેવા ન જોઈએ. તેમને નગર
રાજર્ષિ કીર્તિધર અયોધ્યામાં પધાર્યા હતા...”
હે ? ક્યારે ? કયાં છે ?' બહાર લઈ જાઓ. હું ત્યાં આવું છું.'
અધીર ન થા. રાજમાતાએ તેમને જોયા. ટપોટપ સૈનિકે નિકળી પડ્યા. સૌ પ્રથમ
પછી ?' રાજર્ષિ કીર્તિધર જ ઘરઘર ફરીને ભિક્ષા લેતા “કોટવાલને બોલાવી તેમને નગર બહાર દેખાયા, સૈનિકે એ ળખી ન શકયા. તેમણે તે હકાવી દીધા.....? તુરત જ મહામુનિને ઉભા રાખ્યા.
?” સુકેશલના મુખ પર વિષાદ અને રોષ.. ' અરે, ભિખારી, અહીં કેમ ભટકે છે. નિકી ચિંતા અને ઉત્સુકતા અનેક ભાવે આવી ગયા. બહાર.'
“પણ સાથી આમ કર્યું" મહામુનિને કયાં ઓળખાણ આપવાની હતી ! “તું એમનાં દર્શન કરે તે તું પણ ચારિત્ર સૈનિકનાં ધિકાર ભરેલાં વચને ૫૨ મહામુનિને લઈ લે, એ ભય લાગ્યા. ધાવમાતા ધ્રુસકે ધ્રુસકે જરાય રોષ ન થયું. એમનું હૈયું જરાય ન રડી પડી. દભાયું.તેઓ તે સીધા. નગરની બહાર ચાલ્યા મહારાજા સુકેશલ દેડતા મહેલની બહાર ગયા......
આવ્યા. બહાર અશ્વ તૈયાર ઉભેલો હતો. તુરત જ પરંતુ આ હયદ્રાવક અને જોઈ ધાવમાતા અન્યારૂ બની મહારાજાએ અશ્વને નગર બહાર બુધવાઈ ઉઠી. તે એકદમ નીચે દોડી આવી. હંકારી મૂકો.
(ચાલુ)