________________
& જીવન અને મૃત્યુ
ના વિર મારા વિચાર સામાં માત્ર છે
28889008088220VRPCO8888888B282809
8) જીવન વિષે તથા મૃત્યુ વિષે બહુ જ ચેડા જણાએ જ
જે વિચારવાનું છે, તે વિચાર્યું હશે? જે જીવન તથા મૃત્યુ વિષે વાસ્તવિક વિચાર કરવામાં આવે તે વૈરાગ્યભાવ જાગ્રત થયા વિના ન રહે! આવું આગવી શૈલીનું ચિંતન અહિં વિચારકણિકાઓ
દ્વારા ચિંતક ને લેખક અત્રે રજૂ કરે છે: જે જરૂર શ્રી મલકચંદ આર. શાહ-સાબરમતી. આ મનનીય તથા નવી દષ્ટિનું ઉદ્દબોધન “કલ્યાણના હિ
વાંચકો માટે બનશે એ નિઃશંક છે. CCB088080COGO238200CCCCCCCCCCSCBBE
આપણે વર્તમાન અનંત ભૂતકાળની જ એક - જીવન વર્તમાનકાળને ભૂતકાળ બનાવી માત્ર ઘટના બની રહેવાની છે. એ સત્ય લક્ષ્યમાં આપનું સતત ચાલતુ કારખાનું. રહે તે !!!
મૃત્યુ એટલે ઉઘતું જીવન, મૃત્યુ એટલે ઉગતી ઉષા અને આથમતી સંધ્યાનું ચિત્ર- અકારણ પ્રમાદ, મૃત્યુ એટલે “હું'નું જીવન, બનેને એકી સાથે જ યોગી જુએ છે.
મૃત્યુ એટલે અજ્ઞાન, એ અજ્ઞાન જો એક વાર આપણે બધા એક દિવસ મરી જવાના
મરી જાય તે પછી કોઈ જન્મતું યે નથી અને છીએ ”—એટલે શું ?
મરતું યે નથી. | ગમે તેવું મસ્તીભયુ યૌવન ચટકા ભરી રહ્યું પશુ ઉંઘમાં જીવે છે. માટે પશ છે. માનવ હોય, છતાં ય પ્રત્યેક પળે તને તે વૃદ્ધત્વની કાય જરા જાગીને જીવે છે, માટે માનવું છે. યોગી તરફ દોરી રહ્યું છે-એ તને યૌવનની મેહક નિદ્રા સંપૂર્ણ જાગીને જીવે છે માટે તે દેવ છે. તેમાં વખતે યાદ રહેશે ખરૂ? ??
તમે કયા વર્ગમાં છે ? એ તે નક્કી છે કે તમારા મૃત્યુના સમાચાર મૃત્યુનું વિસ્મરણ એટલે વિકાનું સ્મરણ. તમે સાંભળી શકવાના નથી, એ સંબંધક જગત
જાણે કદી યે કોઈનું મૃત્યુ ન થયું હોય અને પરની અસર તમે જોઈ શકવાના નથી–તે પછી એ
કદી યે થવાનું ન હોય તેમ વર્તતે, લગ્નમાં તમારે અગાઉથી જ મનમાં ચિત્ર લાવીને જ મહાલતાં આ માનવગણ તે જુઓ !!લગ્નસમજવો રહ્યો. (ક૯પી લે રહ્યો) “ તમારૂ મંડપમાંનું એ ડાહ્યા લોકોનું સાજન (ટોળું ), મુત્યુ થયુ ?-જરા વિચારી તે જુઓ.
વાસ્તવમાં તે મુખશિરે મણિ હોવાથી, યમદૂત આવતી કાલ દિવસ ઉગશે. આપણે મૃત્યુનો તેમના તરફ કેવા (તો) કટાક્ષથી હસતે હશે ! દિવસ એ કોઇક પણ “આવતી કાલ માં જ છુપાયે મૃત્યુના મરણ દ્વારા જ્યાં મૃત્યુ નથી, ત્યાં હશે નેઆવતી કાલ ! આવતી કાલ !... અને પહોંચવાનું છે. એ ધ્યાનમાં રાખજો. અંતે મૃત્યુની જ તે આજ...
જેણે મૃત્યુનું-(જીવનની) ક્ષણભંગુરતાનુંએક પછી એક વહેતી સંધ્યા આપણને બીજા સતત ભાન કર્યું છે એવાએ જ “ મૃત્યુ મરી ગયું દિવસની ઉષા સમીપ જ નહીં...પરંતુ જીવનની રે લોલ -એમ સિદ્ધિનામ ગાવાને સમર્થ બન્યા છે. વિળ સંધ્યા તરફ પણ પગલી ભરાવી રહી છે. આથમતે સૂર્ય–આથમતા જીવનની એંધાણી એ યાદ રાખજે.
આપી રહ્યો છે. વીતેલી રાત્રી ગયેલા કાળનું વિસ્મરણ કરાવે છે.
જીવનજળરૂપી તલાવડીનું પાણ પ્રતિપળે ઉદય અને અસ્તનું આ કેવું કારણું સ્વપ્ન છે ! યમદેવરૂપી સૂર્ય શોધી રહ્યો છે. તલાવડી સુકાઇ વર્તમાનકાળ=“ભુતકાળ' બનાવવાનો મસાલો, જશે. જીવન અસ્ત થશે.