Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 179
________________ કલ્યાણ : ઓગસ્ટ; ૧૯૬૩ ૪ ૫૭૫ 15, કલ્યાણક મહોત્સવ જેઠ સુદિ ૯-૧૦-૧૧ ના પ્રમાણમાં પ્રસિદ્ધિ અર્થે આવે છે, પણ માસિકની ઉજવાયેલ. મર્યાદાને લક્ષ્યમાં લઈ, અનિવાર્ય રીતે તેને ટુંકા * વડોદરા : ૫. ૫, શ્રી જયંતવિજયજી ગણિ- કરવા પડે છે, છતાં કેટલાક સમાચારે રહી જાય વર, પૂ. મુનિરાજ શ્રી યશે ભદ્રવિજયજી મ. આદિ છે. “કલ્યાણ” સમસ્ત જૈન સંઘનું છે. શ્રી ચતુઠા. ૪ અત્રે આત્માનંદ જેન ઉપાશ્રયમાં બિરાજે વિંધસંઘમાં પ્રત્યેકનું છે. માટે સ્થલાભાવના કારણે છે. અ, સુદિ ૫ થી વંદિત્તા સૂત્ર તથા જેન રામા. જે સમાચારો રહી જતા હોય તેને અંગે તે તે યણ પર પૂ. મુનિરાજ શ્રી થતી દ્રવિજયજી મ. સમાચાર મોકલનારા શુભેચ્છકે અમને ક્ષમા આપે! વ્યાખ્યાન આપી રહેલ છે. જનતા સારો લાભ દરમ્યાન આ વિભાગના સંપાદનમાં અમારાથી જાણેલઈ રહેલ છે. અજાણે કોઈને પણ મને દુઃખ ઉપજ્યું હોય, તેમાં થે વડી દીક્ષા : પૂ. મુનિરાજ શ્રી નિરંજન વિશેષ રીતે પૂ. સાધુ મહારાજ તથા પૂ. સાધ્વીજી વિજયજી મ.ના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી માનવિજ. મ. ને અમારાથી કાંઈ પણ અપ્રીતિ ઉપજાવનારૂં થજીની વડી દીક્ષા અસાડ સુદિ ૧૨ ના પૂ પં. શ્રી થવું હોય તે સીની ૫. શ્રી થયું હોય તે સર્વની પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વના કીર્નિચંદ્રવિજયજી ગણિવરનાં વરદહસ્તે ધનાસુથારની આ પુણ્ય અવસરે ત્રિવિધ યોગે “મિચ્છા દુકડમ ' પળમાં વિજય અમૃતસૂરિ જ્ઞાન મંદિરમાં ધામધુમથી દેવાપૂર્વક ક્ષમા યાચીએ છીએ ! સહુ કોઈ અમને થયેલ. ક્ષમા આપે ! તા. ૧૧-૮-૬૩ ચાણસ્મા : અત્રે પૂ મુનિરાજશ્રી જય ભાગીદારની જરૂર છે વિજયજી મહારાજ આદિ ઠા. ચાતુર્માસાથે બિરાજે છે. વ્યાખ્યાનમાં ધર્મક૯૫૫ તથા જયાનંદચરિત્ર કોન્ટ્રાકટર (રાડ બીલ્ડીંગ) તેમજ ટ્રાન્સફેરના વંચાય છે. લોકે સારી સંખ્યામાં લાભ લે છે.] ધંધામાં રૂા. દસથી પંદર હજાર રોકી શકે તેવા સત્ર વહોરાવવાની બોલી બોલાયેલ. અત્રેની જેન | એક જૈન સારા ભાગીદારની જરૂર છે. પાઠશાળાની બાળાઓએ રૂ૫૫ર ખાતે સ્નાત્ર મહી- | સારા નકાકારક ધંધા માટે; સવ ઉજવેલ પ્રીતિભોજન થયેલ. પૂ. સાધ્વીજી શ્રી લાવણ્યત્રીજી ઠા, ૫ તથા પૂ. સાધ્વીજી શ્રી જય.| બેક્ષ નં. ૩ કલ્યાણ પ્રકાશન મંદિર લતાશ્રીજી ઠા. ૨ ચાતુસાથે પધાર્યા છે. ચંદન વટવાણ શહેરબાળોના અમો તેમજ અષ્ટમહાસિદ્ધ તપ ઇત્યાદિ милли તપશ્ચર્યા થયેલ. - ગારીયાધાર : અત્રે પૂ. સાધ્વીજી શ્રી ત્રિલોચનાશ્રીજી ઠા. ૭ ચાતુર્મા સાથે શ્રી સંઘની વિનંતિથી પધાર્યા છે. બહેનોમાં ધર્મારાધના સુંદર રીતે થઈ રહી છે. સવારે તથા બપોરે વ્યાખ્યાન રહે છે. બહેનો સારે લાભ લઈ રહેલ છે. भाव ९-५० प्रति तोला - વડાદરા : પૂ. આ. ભ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. નું ચાતુર્માસ સ્થળ ડુંગરપુર છપાયું છે. काशमीर स्वदेशी स्टोर તે વડોદરા સમજવું , તેઓશ્રી વડોદરા ચાતુર્માસાથે एक–१० कैलास कालोनी બિરાજમાન છે. नई दिल्ली-१४ ક્ષમાયાચના : અમારા પર સમાચારો પુષ્કળ असला केसर काशमीरी

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186