Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 178
________________ ૫૭૪ : સમાચાર સાર આભાર દર્શન ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા : સાબર- = ર ક લાક મતી-રામનગર ખાતે પૂ. સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજી ન ભ. ને એકાંતરે ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા પૂર્ણ થતાં તે નિમિત્ત અ. સુ. ૯ થી અફાઈ મહોત્સવ ઈ અમ સૌના સ્વજનસમાં અને આ માસિકના પૂ. આ. ભ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મ.શ્રીની શુભેચ્છક શ્રી સારાભાઈ હીરાલાલ શાહ શુભ નિશ્રામાં ઉજવાયેલ. દરર જ આંગી, તથા હંમેશા આ માસિકને સમૃદ્ધ અને ભાવના રહેતી હતી. આર્થિક રીતે પગભર બનાવવામાં સુંદર - બરકુટ (રાજસ્થાન) પૂ પં. ભ. શ્રી રાજેન્દ્ર. ! સહકાર આપી રહ્યા છે. તેમજ આ વિજયજી મ. તથા પૂ. મુનિરાજ શ્રી ચંદ્રપ્રભવિજયજી . પયુંષણ વિશેષાંક માટે સારી એવી મ (પૂ. આ. ભ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ.ના) છે જાહેર ખબરો મેળવી આપી અમને આદિ ચાતુર્માસાથે બિરાજમાન છે. વ્યાખ્યાનમાં છે ખૂબ જ પ્રોત્સાહિત બનાવ્યા છે, જે બલ, તેઓશ્રી ગૌતમપૃછા તથા વાસુપૂજ્યચરિત્ર વાંચે છે. | અલબત્ત ખૂબ જ નિકટતા હોવાના કારણે અ. સુ. બીજના ચઢાવો બેલતાં સારી ઉપજ છે. અતિ સંકોચ સાથે, આભાર-દર્શન થયેલ. લોકો સારો લાભ લઈ રહ્યા છે. વ્યક્ત કરીએ છીએ. અમદાવાદ : પૂ. મુનિરાજ શ્રી વલ્લભવિજયજી તથા પૂ. મુનિરાજ શ્રી મલયવિજયજી મ. 4 ° તથા ભાઈ શ્રી મહાસુખલાલ મણીલાલે પણ અમદાવાદ ડહેલાના ઉપાશ્રયે બિરાજે છે. તેઓની આ “મા સિક” માટે સારી જાહેરખબરો તબીયત હવે સ્વસ્થ છે. તેઓ શાતામાં છે. મેકલીને સારો સહકાર આપેલ છે. તેમનો ઉમરાલા : પૂ. મુનિરાજ શ્રી વિજયચંદ્રવિજ. પણ આ તકે આભાર માનું છું. યજી મ.ની શુભ નિશ્રામાં અત્રેના જિનાલયની તેમજ ભાઈ શ્રી મનસુખલાલ દીપચંદ વાર્ષિક તિથિ ભવ્ય સમારોહપૂર્વક ઉજવાયેલ. વર- શાહે પણ આ વિશેષાંકમાં સારી એવી ઘોડો નીકળેલ. વર્ષગાંઠની કાયમી આંગી પૂજા માટે જાહેરાતે મેળવીને મકલી છે, તેમને રૂ. ૫૦૧ સ્વ. વીરચંદ ભાદચંદનાં સ્મરણાર્થે તેમના પણ હું આભાર માનું છું. સુપુત્ર તરફથી સંઘને અર્પણ થયેલ છે. ચભાડીયા –સંપાદક નિવાસી સ્વ. વીરચંદ ભાઈચંદના કોયાર્થે પંચ- રરકારનું વઢવાણ સહેરમાં અઠ્ઠમ તપ કરનાર સૈથી નાની બાલિકા પ્રyલા હસમુખ શેઠ (ઉ. વ. ૯) સૌથી નાનો બાળ વયસ્ક પ્રફુલકુમાર કીરચંદ જે. શેઠ (ઉ. વ. ૯)

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186