Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir
View full book text
________________
જીવદયા સુધીની અનેકાનેક ટીપા, કુંડા વગેરે આવશે તે બધાયને પુત્ર નહિ તેા ફુલની પાંખડીથી પ્રેમપૂર્ણાંક સત્કારો ! તે દ્વારા સુકૃતની સંપત્તિનેા લાભ લેશે.
શ્રી જૈન શાસનની સેવા કરવાના શુભ ઉદ્દે શથી ‘કલ્યાણ ' દ્વારા સાહિત્યને પ્રચાર કરવામાં
કીરચંદ જે. શેઠ
નવીનચંદ્ર ર. શાહ
‘કલ્યાણ’ પ્રકાશન મદિર ટ્રસ્ટનું માનદ ટ્રસ્ટી મંડળ.
૧. શેઠ શ્રી અમરચંદ કુંવરજી
શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ જે કાઇ વ દરમ્યાન અમારી અજ્ઞાનતાના કારણે પ્રસિદ્ધ થયું હોય, તેને ત્રિવિધ યોગે અમે મિચ્છામિ દુક્કડમ્ માંગીએ છીએ !
|
નિવેદક :
પ્રમુખ
શ્રી મણિલાલ વનમાલીદા" શેઠ બી. એ.
૨
૩. શ્રી કાંતિલાલ પાનાચંદ શાહ
૪.
શ્રી કીરચંદ જગજીવન શેઠ
૫. શ્રી નવીનચંદ્ર મગનલાલ શાહ
ESTD. 1934
સાવરકુંડલા
કલકત્તા
ખંભાત
‘કલ્યાણ’ પ્રત્યે અંતરના શભાશિષ.
‘ કલ્યાણ ’ ના સંચાલન પાછળ તેના ટ્રસ્ટીઓની નિઃસ્વાથ ભાવના તેમજ ‘ કલ્યાણ ’ માં પ્રસિદ્ધ થતું સાહિત્ય ઇત્યાદિ વાંચતાં-વિચારતાં સમજતાં મારો સ` કેઇ શાસન પ્રેમીને વિનમ્ર આગ્રહ છે કે, કલ્યાણુ ' ના સહુ કાઇ સભ્ય બની તેના શિષ્ટ, મનનીય તથ રસપ્રદ વાંચનને લાભ ઉઠાવે ! હું • મહાવીર શાસન ' તે। જુનામાં જુના પ્રચારક છું, તેમજ ત્યારબાદ ‘કલ્યાણુ’ ને પણ પ્રચાંરક બન્યો છું, સાહિત્ય સામગ્રી તથા વાંચન શ્વેતાં ફરી-ક્રી સ` જૈન સંધને હું વિનતિ કરૂં છું કે, ‘કલ્યાણ' ના પ્રચારને વેગ મળે તેમ સહુ કેઈ પ્રયત્ન નિર ંતર કરતા રહે ! શાસનદેવ ‘કલ્યાણ' ના પ્રચારને સહાયક અને ! નિવેદક : શ્રી દેવશી જીવરાજ શાહ [ ‘કલ્યાણ’ ના સેવ.ભાવી માનદ પ્રચારક તથા શુભેચ્છક] ૯૮૭૪, નાઈરામી, કેન્યા કાલેની.
ખમવુ. અને ખમાવવુ એજ જીવનની લ્હાણું છે.
Gram: VISHVAD REM Office 268
phone { - Resi. 34 ૭.
JAYANTILAL & CO.
વઢવાણુ શહેર
સુંદરા
::
છ જયંતીલાલ એન્ડ કંપની
ચા. સુકામેવા અને કરીયાણાના વેપારી
સુરેન્દ્રનગર,

Page Navigation
1 ... 181 182 183 184 185 186