Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir
View full book text
________________
"કલ્યાણઃ ઓગસ્ટ, ૧૯૬૩ઃ પ૭૧
મલાડ : (મુંબઈ) અત્રે પૂ. પંન્યાસજી મ.) દેશના કલ્યાણ માટે અને પિતાના ભવિષ્ય માટે શ્રી ચરણવિજયજી ગણિવરશ્રી આદિ ઠા૭ ચાતુ
બે ચ ત ક રો! સાથે બિરાજમાન છે. તેઓશ્રીની તબીયત હજુ અસ્વસ્થ રહે છે, છતાં તેઓશ્રી કલ્યાણ ના શંકાસમાધાન વિભાગ માટે લાગણીપૂર્વક પરિશ્રમ લઈ
રૂા. ૧૦૦ ના ૧૭૫ રૂા. બાર વરસે થાય છે રહ્યા છે. હવેથી નિયમિત રીતે કલ્યાણ” માં “શંકા
તેમજ વ્યાજ રેકર્ડ જોઈતું હોય તે ૪ ટકા સમાધાન' વિભાગ પ્રસિદ્ધ થતું રહેશે. જિજ્ઞાસુ
ઘેર બેઠા આવે છે, અને પૈસા (મુડી) જોઈતા વગને પ્રશ્નો મોકલવા વિનંતિ છે. પૂ. પં. મ.
હોય તે એક વરસ બાદ મળે છે. શ્રીનું સરનામું આ મુજબ છે સંધવી દેવકરણ મુલજી જૈન દેરાસરની બાજુ; જૈન ઉપાશ્રય, આનંદ
સટીફીકેટ ખરીદવા તથા સંપૂર્ણ માહિતિ માટે રેડ, મલાડ મુંબઈ-૬૪ (વેસ્ટર્ન રે).
લખો અગર મલો
* લલિતકુમાર વિઠ્ઠલદાસ શાહ | શએશ્વરજીના અમો : પૂ. ૫ મ. શ્રી
એથેરાઈઝડ એજન્ટ કનકવિજયજી ગણિવરશ્રીના શુભ ઉપદેશથી સુરેન્દ્ર
વસાવાડો, પાટણ (ગુજરાત) નગર ખાતે શ્રાવણ સુદિ ૧૦-૧૧-૧૨ એ ત્રણે દિવસોમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના અડ્રમ સંસ્કાર, શિક્ષણ તથા સાહિત્યનાં તપની આરાધના અપૂર્વ રીતે થઈ હતી. તપસ્વીઓના
ત્રિવેણી સંગમસમાં પ્રકાશને અંતરવાયણ શ્રી જયંતિલાલ લવજીભાઈ તથા
કથા રત્ન મંજૂષા ભા. ૨: મનનીય સુબોધક કથાઃ એક સદગૃહસ્થ તરફથી થયેલ. ૨૩૦ ભાઈ-બહેનો તથા સાધુ-સાધ્વીજી એમ ચતુર્વિધ સંધમાં અટ્ટમો
ધિરંગી જેકેટ, પાકું પઠું; પેજ ૩૫૨, કિં. રૂ. ૩ થયેલ. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ફોટાના ધૂપ-| પવિત્રતાના પથપર: બાળાઓ ભજવી શકે તેવા દીપ તથા વાસક્ષેપ પૂજન વિ. નું ઘી ૬૫ મણ લગ-| મનનીય સંવાદે; પેજ ૮૪; કિ. ૭૫ ના પૈસા મગ થયેલ. દરરોજ સવારના વ્યાખ્યાન બાદ બપરના નિવપદ વિધિઃ નવપદજીની આરાધના માટે ઉપબીજા વ્યાખ્યાનમાં પાર્શ્વનાથ ભગવાનના જાપો, યોગી સાહિત્ય; પેજ ૧૯૪; કિં. ૧-૨૫ ન. ૫. શંખેશ્વર તીર્થને ઇતિહાસ, સ્તવને, ધૂન, જાપ | ભારતનાં જૈન તીર્થો: ભારતભરનાં પ્રસિદ્ધ તીર્થોને ઇત્યાદિને કાર્યક્રમ રહે. ત્રણેય દિવસ મેઘરાજા | પરિચય; પેજ ૨૧૬, દ્વિરંગી જેકેટ, પાકું પૂઠું; અનુકૂલ હોવાથી ઠંડકમાં તપસ્વીઓને રાહત રહી કિં. રૂા. ૨ હતી. ૯ વર્ષથી માંડી ૮૪ વર્ષ સુધીનાએ આ| સ્વાધ્યાય સૌરભ નવમરણ આદિ સ્વાધ્યાય ગ્ય તપશ્ચર્યામાં ભાગ લીધેલ. પારણા મહેતા ચુનીલાલ
સ્તોત્રો ૩૨ પેજ પેજ ૧૬૪; કિં. ૫૦ન. પ. ઠાકરશીભાઈ તથા વોરા ધારશીભાઈ માણેકચંદ તરફથી
આજેજ મંગાવો : જૂજ નકલો સીલકમાં છે. થયેલ. તેમના તરફથી તેમજ બીજા ભાઈએ
પિસ્ટેજ જુદું. તરફથી પ્રભાવનાઓ થયેલ, તપશ્ચર્યાના પ્રભાવથી
પ્રાપ્તિસ્થાન :- શ્રી રાજેભાઈ એમ. પી. સંઘમાં વાતાવરણ ઉલ્લાસમય બનેલ પૂ. પં.] ભ. શ્રીએ પણ અઠ્ઠમતપની આરાધના કરેલ.
ઠે.નવાગઢ, પાલીતાણા. (સૌરાષ્ટ્ર) સાચારઃ અત્રે પૂ. પં. ભ. શ્રી કંચનવિજયજી
શ્રી રસિકલાલ રામચંદ્ર મ. તથા પૂ. મુનિરાજ શ્રી વિભદ્રવિજયંજી મ.
૮૦૯/૨ ટંકશાળ, કાલુપુર રોડ આદિ ઠા. ૫ ચાતુર્માસાથે બિરાજે છે. વ્યાખ્યાનમાં
અમદાવાદ-૧

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186