Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 173
________________ કલ્યાણ : એગસ્ટ, ૧૯૬૩ : ૧૬૯ તથા ૫. મનિરાજ શ્રી વિજયજી મ. ચાતુર્મા અનુરોધ કરે છે, તેમાં જૈન સંધાને આગ્રહક સાથે બિરાજમાન છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા અપીલ કરે છે કે, ભારતની કેન્દ્ર સરકારને રામાયણ વ્યાખ્યાનમાં વાંચે છે. લોકે સારો લાભ વિનંતિઓ તથા તારે, ઠરાવો કરીને આ પુસ્તક લે છે. પૂ. મહારાજશ્રીની શુભ પ્રેરણાથી શ્રી સંધમાં રદ કરાવવા સહુ કોઈ પ્રયત્ન કરે ! હેનોએ ચંદનબાળાને તપ કરેલ. જેમાં શેઠ રદ કર્યો : પંજાબ સરકારે શાળાઓમાં બાળકપુરચંદની છે દોહિત્રીઓ લીલા વય-૧૪ તથા કોને ઇડાઓ આપવાનો જે આદેશ પ્રસિદ્ધ કરેલ, પુષ્પ વય-૧૨ બનેએ ચંદનબાળાને અઠ્ઠમ તપની તેનો ચોમેરથી વિરોધ થતાં તે આદેશ રદ કરેલ આરાધના અપૂર્વ રીતે કરેલ, જે અનુમોનીય છે. છે. વિધાર્થી ઓને દુધ તથા સાત્વિક ખોરાક આપ ભાંડ : પૂ. મુનિરાજ જયવિજયજી વાનું નક્કી કરેલ છે. આમાં પ્રજાના વિરોધની મહારાજ અને ચાતુર્માસાથે પધાર્યા છે. દરરોજ તાકાત ભાગ ભજવેલ છે. વ્યાખ્યાન ચાલુ છે. લોકો સારો લાભ લઈ રહ્યા છે. આઘાતજનક હુમલા: ભારજા (રાજસ્થાન) નાચણગામ : (જી. વધ) અત્રે 9, મનિરાજ ખાતે બિરાજમાન પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરી. શ્વરજી મ. તથા ૫. શ્રી સુબોધવિજયજી ગણિવર શ્રી ગુણસાગરજી મહારાજ આદિ ચાતુર્મા સાથે પધાર્યા છે. અષ્ટ મહાસિદ્ધિતપ, સ્વસ્તિક તપ, નવ આદિ પર જંગલી ભીલોએ વરસાદને મહારાજે રક છે, એવી અજ્ઞાન માન્યતાથી ઉશ્કેરાઈ કારમંત્ર તપ તથા ચંદનબાળાને અક્રમ આદિ તપે થયેલ છે. વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા ધન્ય જઈને તા. ૨૬-૭-૬૩ ના રોજ ઉપાશ્રય પર ચરિત્ર વંચાય છે. લોકે સારી સંખ્યામાં લાભ લઈ હજારોની સંખ્યામાં ધસી જઈને હુમલો કરવાનો રહ્યા છે. પ્રયત્ન કરેલ. વચ્ચે શ્રાવકો તથા બ્રાહ્મણે ૫ડતાં તેમને ઈજા થયેલ. અમારી રાજસ્થાન સરકારને જીવદયા મંડળ : ઘેડનદી (જી. પુના) ખાતે આગ્રહ પૂર્વક વિનંતિ છે કે, આ બનાવની પાછળ જીવદયા મંડળ જવયાની પ્રવૃત્તિઓ ચલાવે છે. જેમનો હાથ હોય તેમને ઘટિત શિક્ષા કરી ફરી જીવહિંસા દેવ-દેવી નિમિત્તે થતી હોય તેને વિરોધ આ પ્રસંગ ન બનવા પામે, ને જેના શ્વાસ-શ્વાસે કરે છે. દેવનાર યાંત્રિક કતલખાનાના વિરોધ માટે વિશ્વનું મંગલ વસ્યું છે, તેવા જૈન સાધુ મહારાજતે આંદોલન કરે છે. આવી સંસ્થાને જીવદયાપ્રેમી એને હેરાન કરવાના આ કમનસીબ બનાવથી ભાઈઓ જરૂર સહાય કરે તેમ તેના પ્રમુખ શ્રી ભારતના સમગ્ર સંસ્કૃતિ પ્રેમીઓને આઘાત લાગેલ પ્રેમરાજ ફોજમલ લાખીયા આગ્રહપૂર્વક વિનંતિ છે, માટે ખૂબ તકેદારી રાખે. સાથે જૈનસંઘના આગેકરે છે. વાને, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ આ બનાવને સંસ્કૃતિ પર આક્ષેપ : “ભગવાન બુદ્ધ’ સપ્તમાં સખ્ત શબ્દોમાં વખોડી કાઢે ને રાજસ્થાન નામના પુસ્તકમાં જૈનધર્મના મહાન તીર્થંકર સરકાર તેમજ ભારત સરકારને પોતાનો અવાજ ભગવાન શ્રી મહાવીરદેવ પર નિંક્ષીય આક્ષેપ પહોંચાડે ! કરવામાં આવેલ છે, જેના માટે ખૂબ ખૂબ વિરોધ વલદરા : પૂ. પં. શ્રી વિબુધવિજયજી મ. પ્રદર્શિત કરવામાં આવેલ છતાં ભારત સરકારે તથા પૂ. મુનિરાજ શ્રી રત્નવિજયજી મ. આદિ આ પુસ્તકની જુદી જુદી ભાષામાં ૮૦ હજાર પાલી અને જાલોર પરગણુમાં વિચરતા-વિચરતા નકલો છપાવી છે. ભારતના ગૃહમંત્રીને તારે વલદરા (સ્ટ, ફાલના) પધાર્યા છે, દરરોજ વ્યાખ્યાન કરવા છતાં કશું જ સંતોષકારક પરિણામ આવેલ ચાલુ છે. લોકો સારી સંખ્યામાં લાભ લે છે. તપનથી. શ્રી મહાવીર જૈન સભા-માંડવલાના માનદ શ્ચર્યા સારી થાય છે. વ્યાખ્યાન પૂ. મુનિરાજ શ્રી મંત્રી શ્રી હીરાચંદજી જેન સર્વ ભારતીય પ્રજાને રત્નવિજયજી મ. આપે છે.

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186